આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

વિવેકપ્રસંગ : લોકમાન્ય ટિળક અને સ્વામી વિવેકાનંદ : શંકરી પ્રસાદ બસુ

January 1, 2022|Categories: Shankari Prasad Basu, Pro|Tags: , , , |

ટિળક પોતાની ધર્મ વિષયક ધારણા સંબંધે સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રભાવિત થયા હતા એ વિશે કોઈ સંદેહ નથી. સાથે જ એ[...]

મૂલ્યલક્ષી શિક્ષણ : વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ : સ્વામી પ્રભાનંદ

January 1, 2022|Categories: Prabhananda Swami|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિ ઉપલક્ષે પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના[...]

પત્ર : શ્રીમાના પત્રો : સંકલન

January 1, 2022|Categories: Sankalan|Tags: , , , |

શ્રીમા શારદાદેવી વાંચતાં શીખ્યાં હતાં પરંતુ એમને લખવાનો અભ્યાસ ન હતો. શ્રીરામકૃષ્ણદેવના સ્વહસ્તે સુદર્શન અક્ષરોમાં લિખિત બાંગ્લા ગ્રામ્ય નાટકોનો સંગ્રહ[...]

પાર્ષદપ્રસંગ : ત્યાગી ભક્તો માટે ભિક્ષાનું મહત્ત્વ : સ્વામી અદ્‌ભુતાનંદ

January 1, 2022|Categories: Adbhutananda Swami|Tags: , , , |

લાટુ મહારાજ ઘણી નાની વયે બિહારનું પોતાનું ઘર છોડી કોલકાતામાં શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય રામબાબુને ઘરે નોકરનું કામ કરવા આવ્યા હતા.[...]

પાર્ષદપ્રસંગ : શરણાગતિનો સાચો ભાવ : સ્વામી યતીશ્વરાનંદ

January 1, 2022|Categories: Yatishwarananda Swami|Tags: , , , |

(હરિ મહારાજ—સ્વામી તુરીયાનંદ—શ્રીરામકૃષ્ણ-દેવના અતિ કઠોર તપસ્વી સંન્યાસી શિષ્ય હતા. ગુરુભ્રાતા સ્વામી વિવેકાનંદના આહ્‌વાને તેઓએ પોતાની તપસ્યા ત્યાગીને અમેરિકામાં વેદાંત પ્રચાર[...]

માતૃપ્રસંગ : શ્રીમાની હૈયાસૂઝ : સ્વામી ગંભીરાનંદ

January 1, 2022|Categories: Gambhirananda Swami|Tags: , , |

(શ્રીમા વિષે જેટલું વાંચ્યું છે એનાથી આપણને તો એમ જ થાય કે તેઓ અતિ રૂઢિચુસ્ત હશે. પરંતુ શ્રીમા જેટલી આધ્યાત્મિક[...]

રામકૃષ્ણપ્રસંગ : નીલ આકાશમાં ધવલ બગલાંની હાર : સ્વામી સારદાનંદ

January 1, 2022|Categories: Saradananda Swami|Tags: , , , , , |

ભાવરાજ્યની ચર્ચા કરતાં, બધા અવતારોના જીવનમાં બાળપણમાં વખતોવખત તન્મય થઈ જવાની વાતો પણ સાંભળવા મળે છે. શ્રીકૃષ્ણે બાળપણમાં અનેકવાર પોતાના[...]

શ્રીરામકૃષ્ણ કથામૃત : ‘પાછા આવજો!’ : શ્રી ‘મ’

January 1, 2022|Categories: Master Mahashay|Tags: , , , |

પ્રથમ દર્શન તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્। શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ।। (શ્રીમદ્ ભાગવત, ૧૦.૩૧.૯; ગોપીગીત; રાસપંચાધ્યાય) ગંગાતીરે[...]

સંપાદકીય : દેવતાનું સુખ હોય છે આધ્યાત્મિક ધ્યાનમાં

January 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

  આ અંકના સંપાદકીયથી આપણે સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ તેમનો અર્થવિસ્તાર કરીશું. સુવિચાર[...]

મંગલાચરણ : વિવેકચૂડામણિ : શ્રીશંકરાચાર્ય

January 1, 2022|Categories: Adi Shankaracharya|Tags: , , |

भानुप्रभासंजनिताभ्रपंक्तिर्भानुं तिरोधाय विजृम्भते यथा। आत्मोदिताहंकृतिरात्मतत्त्वं तथा तिरोधाय विजृम्भते स्वयम्॥१४२॥ જેમ સૂર્યના તેજથી ઊપજેલાં વાદળાં સૂર્યને જ ઢાંકીને પોતે વિશેષ જણાય[...]

સમાચાર દર્શન : સંકલન

December 1, 2021|Categories: Sankalan|Tags: , , |

શ્રીશ્રી દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં દર વર્ષની જેમ ૭ ઑક્ટોબરથી સંધ્યા આરતી પછી ભક્તિગીતો-આગમની; ૧૧ થી ૨૪[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

December 1, 2021|Categories: Raghaveshananda Swami|Tags: , , , |

બ્રાહ્મણ પત્નીઓની ભક્તિ સુદામા ચરિત્ર : સુદામા નામના એક વેદજ્ઞ બ્રાહ્મણ શ્રીકૃષ્ણના પરમ મિત્ર હતા. કિશોર અવસ્થામાં સાંદિપની મુનિના ગુરુકુળમાં[...]

પ્રાસંગિક : શ્રીમાતૃવાણી : સંકલન

December 1, 2021|Categories: Sankalan|Tags: , , , |

જયરામવાટીમાં કેટલાક ભક્તોએ માને પૂછ્યુંઃ ‘અમે રેલગાડીમાં કે આગબોટમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે જપ કેવી રીતે કરવા?’ માએ ઉત્તર વાળ્યો,[...]

પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી આજેય વિદ્યમાન છે : સંકલન

December 1, 2021|Categories: Sankalan|Tags: , , , |

મહારાષ્ટ્રમાં નાગપુર પાસે યવતમાલ નામનો જિલ્લો છે. તેની નજીક પૂસડ નામનું નાનું ગામ છે. આ ગામની એક મહિલા રક્તપિત્તથી પીડાતી[...]

સંસ્મરણ : શ્રીઠાકુર અને શ્રીમાની આકસ્મિક પ્રાપ્તિ : ભારતી ઠાકુર

December 1, 2021|Categories: Bharti Thakur|Tags: , , , , |

છેલ્લા કેટલાક મહિનાઓથી નર્મદાલયની ગૌશાળા માટે ગીર ગાય ખરીદવા માગતા હતા. કેટલાક દાતાઓએ તેના માટે પૈસા પણ આપ્યા હતા. પરંતુ[...]

પ્રાસંગિક : અમારાં દિવ્ય જનની : સારા ઓલી બુલ

December 1, 2021|Categories: Sara Ole Bull|Tags: , , , |

અમે લોકો જ સૌ પ્રથમ વિદેશી મહિલાઓ હતાં, જેને શ્રીરામકૃષ્ણનાં સહધર્મિણી શ્રીશારદાદેવીનાં દર્શન કરવાની અનુમતિ મળી હતી. તેમણે ‘મારી દીકરીઓ’[...]

ચિંતન : નર્મદામહિમા અને તણાવમુક્તિ : એક સંન્યાસી

December 1, 2021|Categories: Mantreshananda Swami|Tags: , , |

ગંગા કનખલે પુણ્યા કુરુક્ષેત્રે સરસ્વતી, ગ્રામે યદિ વા અરણ્યે પુણ્યા સર્વત્ર નર્મદા. શ્રીશ્રી મા નર્મદામૈયા ભગવાન શિવના પ્રસ્વેદથી ઉત્પન્ન થયાં[...]

જીવન ચરિત્ર : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

December 1, 2021|Categories: Abjajananda Swami|Tags: , , , |

એ સમયે સ્વામીજીની દેહકાંતિ અત્યંત સુંદર અને સારી હતી. એમનો ચહેરો વિલક્ષણ અપાર્થિવતાથી ભરેલો અને દેદીપ્યમાન તેમજ બહાર ધસી આવતો[...]

શાસ્ત્ર : હિંદુ ધર્મ : સ્વામી નિર્વેદાનંદ

December 1, 2021|Categories: Nirvedananda Swami|Tags: , , |

ભૂમિકા હિંદુ ધર્મ જગતના મુખ્ય ધર્માેમાંનો એક છે. એના લગભગ ચાલીસ કરોડ અનુયાયીઓ (સ્વતંત્રતા પહેલાંની વસ્તી ગણતરી પ્રમાણે. ત્યારથી પાકિસ્તાન[...]

શાસ્ત્ર : પરમેશ્વરની સર્વવ્યાપકતા : શ્રી હર્ષદભાઈ પટેલ

December 1, 2021|Categories: Harshadbhai Patel|Tags: , , |

ભારતવર્ષનો યથાર્થ ઇતિહાસ પુરાણ છે. પુરાણોમાં જ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, જીવનદર્શન વગેરે સમાવિષ્ટ છે. વેદોનો મહિમા અપાર છે પરંતુ તે[...]

સંસ્મરણ : શાંતિ આશ્રમમાં સ્વામી તુરીયાનંદ મહારાજના અંતિમ દિવસો : સ્વામી અતુલાનંદ

December 1, 2021|Categories: Atulananda Swami|Tags: , , , , |

સ્વામી તુરીયાનંદ મહારાજ કેલિફોર્નિયાના શાંતિ આશ્રમમાં લગભગ દોઢ વર્ષ હતા. તેઓએ નિષ્ઠાપૂર્વક આશ્રમનું કાર્ય શરૂ કર્યું હતું. ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા[...]

શાસ્ત્ર : આધ્યાત્મિક જીવન અને પવિત્રતા : સ્વામી યતીશ્વરાનંદ

December 1, 2021|Categories: Yatishwarananda Swami|Tags: , , |

સખત ઉપાય આવશ્યક : આધ્યાત્મિક ક્ષેત્રમાં વેદાંત એલોપથીના જેવું છે, ક્યારેય પણ હોમિયોપથી જેવું નહીં. કારણ કે સાંસારિક બીમારી અત્યંત[...]

Title

Go to Top