દિવ્યવાણી
भिद्यते हृदयग्रन्थिरिछद्यन्ते सर्वसंशयाः । क्षीयन्ते चास्य कर्माणि तस्मिन्दृष्टे परावरे ।। हिरण्मये परे कोशे विरजं ब्रह्म निष्कलम् । यच्छुभ्रं ज्योतिषां ज्योतिस्तद्यदात्मविदो[...]
સમાચાર દર્શન
દેશવિદેશમાં સ્વામી વિવેકાનંદની 125મી જન્મજયંતીનો સમાપન-સમારોહ શ્રીરામકૃષ્ણ મઠ તથા શ્રીરામકૃષ્ણ મિશનના વડા મથક બેલુર મઠમાં સ્વામી વિવેકાનંદજીની 125મી જન્મજયંતીનો પૂર્ણાહુતિ[...]
પુસ્તક-સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી
બાળકોનાં મા શ્રીશારદાદેવી : મૂળ અંગ્રેજીમાં લેખક સ્વામી સ્મરણાનંદ, ગૂજરાતી રૂપાંતરકાર પ્રા. રજનીભાઈ જોશી, પૃષ્ઠ સંખ્યા 32, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ[...]
સંકલન : શ્રીરામકૃષ્ણદેવની બોધકથા
કોઈ કોઈ એમ ધારે કે, આપણને જ્ઞાન-ભક્તિ આવવાનાં નથી, આપણે તો બદ્ધ જીવ. પણ ગુરુની કૃપા હોય તો કશો ભય[...]
શ્રીરામકૃષ્ણ અને ભારતનો જગતને સંદેશ : સ્વામી મુમુક્ષાનંદ
[પ્રસ્તુત લેખ “પ્રબુદ્ધ ભારત” (ઑક્ટોબર, 1988)માંથી લેવામાં આવેલ છે. ભાષાંતરકારશ્રી વ. પિ. – સં.] અર્વાચીન કાલમાં આધ્યાત્મિક દૃષ્ટિબિંદુની આવશ્યકતા :[...]
ભગવત્ પ્રાપ્તિનું તાત્પર્ય : સ્વામી ભૂતેશાનંદ
[શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમનો આ લેખ મૂળ ‘ઉદ્બોધન’ શારદીય સંખ્યા બંગાબ્દ, 1391માં[...]
વીરેશ્વર સ્વામી વિવેકાનંદ : કાકા કાલેલકર
[પ્રસ્તુત લેખ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદ શતાબ્દી (1964)’માંથી ઉદ્વત કરવામાં આવ્યો છે. – સં.] લોકમાન્ય તિલકે સ્વામી[...]
મંદિર : માનવ અને ઈશ્વર વચ્ચેનો દિવ્ય સેતુ : સ્વામી આત્મસ્થાનંદ
[સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના સહાયક સચિવ છે. ઈ. સ. 1979માં શ્રીરામકૃષ્ણ મંદિર, રાજકોટના ઉદ્ઘાટન વખતે પ્રકાશિત[...]
આચાર્ય શંકર અને તેમનું વેદાંત દર્શન : સ્વામી ગંભીરાનંદ
10 મે આચાર્ય શંકરની જન્મતિથિ પ્રસંગે [શ્રીમત સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ[...]
સંકલન : ભગવાન બુદ્ધ – જીવન અને ઉપદેશ
20મી મે, ભગવાન બુદ્ધની જન્મજયંતી પ્રસંગે [પ્રસ્તુત લેખ, શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પરકાશિત “Thus spake Buddha”ના ભાષાંતરનો અંશ છે. ભાષાંતરકાર[...]
સંપાદકીય : ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
આ વર્ષે 20મી મેના દિવસે સર્વત્ર બુદ્ધપૂર્ણિમાં ઉજવાશે. સ્વાભાવિક રીતે જ આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઉપસી[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ
कुर्मस्तारकचर्वणं त्रिभुवनमुत्पाटयामो बलात् । किं मो न विजानास्यस्मान् रामकृष्णदासा वयम् ।। આપણે તારાઓનો ચૂરો કરી નાખીશું. જગતને બળપૂર્વક ઉખેડી નાખીશું.[...]
દિવ્યવાણી
ॐईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् । तेन त्यत्त्केन मुञ्जीथा मा गृघः कस्यस्विद्धनम् ।। ઈશ ઉપનિષદ(1-1) ॐ જગતમાં જે કાંઈ[...]
અહેવાલ : શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજની મહાસમાધિ : સંકલન
શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના અગિયારમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી હૃદયરોગના ભારે હુમલાને કારણે, તા. 27 ડિસેમ્બર, 1988ના રોજ, સાંજના[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલાં રાહતનાં મુખ્ય કાર્યો (સને 1950થી 1988 સુધીનાં) શક્ય હોય, ત્યારે આશ્રમ કોઈપણ પ્રકારનું રાહત તથા[...]
સંકલન : સ્વામી વિવેકાનંદનું ગુજરાતમાં પરિભ્રમણ
[સ્વામી વિવેકાનંદ એક આખું વર્ષ કે કદાચ એથીય થોડુંક વધારે ધરતીના આ ભાગમાં, સૌરાષ્ટ્રમાં રહ્યા, એ કોઈ ઓછા મહત્ત્વની બાબત[...]
ભારતનું પુનરુત્થાન અને શ્રીરામકૃષ્ણ : સ્વામી વિવેકાનંદ
વેદ-વેદાંત અને બધા અવતારોએ ભૂતકાળમાં જે કાર્ય કર્યું છે તેનું પ્રત્યક્ષ આચરણ શ્રીરામકૃષ્ણદેવ એક જ જિંદગીમાં કરી ગયા છે. શ્રીરામકૃષ્ણદેવનું[...]
ભક્તકવિ નરસિંહ મહેતા : કેશવલાલ વિ. શાસ્ત્રી
પોતાના પદોના નામાચરણમાં પોતાને ‘નરસૈંયો’, ‘મેતા નરસેં’ વગેરેથી ઓળખાવનાર ભક્તકવિ નરસિંહ મહેતા ગુજરાતના સૌથી મોખરાના અને સૌથી વધારે મહત્ત્વ ધરાવનારા[...]
આપણી મહિલાઓને સ્વામી વિવેકાનંદનો સંદેશ : સ્વામી રંગનાથાનંદ
અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ મઠ, હૈદ્રાબાદ [અહીં પ્રસ્તુત છે, સ્વામી વિવેકાનંદ જન્મ શતાબ્દિ નિમિત્તે કોઈમ્બતુરની શ્રીઅવિનાશલિંગમ હોમસાયન્સ કૉલેજની વિદ્યાર્થિનીઓ સમક્ષ તા. 9-2-64[...]
શ્રીશ્રીમા શારદાદેવી અને વર્તમાન યુગધર્મ : સ્વામી વીરેશ્વરાનંદ
(દસમા પરમાધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન) શ્રીશ્રીમા શારદાદેવીએ આપણને શું આપ્યું તે થોડું જોઈએ. બાહ્ય રીતે જોતાં કોઈને વિશેષતા[...]
શ્રીરામકૃષ્ણનો સંદેશ : સ્વામી ભૂતેશાનંદ
[શ્રીરામકૃષ્ણ આશ્રમ, બેંગલોરમાં તા. 16મી ફેબ્રુઆરી, 1986ને રવિવારના રોજ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે (પરમાધ્યક્ષ : શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન) આપેલ[...]
દીક્ષા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિષે પ્રશ્નોત્તરી : સ્વામી ગંભીરાનંદ
[રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં, તારીખ 18-3-87નાં રોજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજે “દીક્ષા અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ”[...]
સંકલન : મનીષિઓની દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ
હું તેમનાં (સ્વામી વિવેકાનંદનાં) લખાણો સાંગોપાંગ, ઝીણવટથી વાંચી ગયો છું અને એ પૂરેપૂરાં વાંચી લીધાં પછી મારામાં રહેલો સ્વદેશપ્રેમ હજાર[...]
“ઉદ્બોધન” પત્રિકાના ધ્યેય અને હેતુ : સ્વામી વિવેકાનંદ
[સ્વામી વિવેકાનંદે મૂળ બંગાળીમાં લખેલા પ્રથમ લેખ “વર્તમાન ભારતના મહાપ્રશ્નનો ઉકેલ”ના ભાષાંતરમાંથી સંકલિત. તારીખ 14મી જાન્યુઆરી, 1899ના રોજ શ્રીરામકૃષ્ણ મઠ[...]
સંકલન : શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગ
ભક્તિનો ઉપાય માસ્ટર (વિનયપૂર્વક) ઈશ્વરમાં કેવી રીતે મન જાય ? શ્રીરામકૃષ્ણ-ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ અને સત્સંગ. ઈશ્વરનાં[...]




