આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

દિવ્યવાણી

October 1, 1989|Categories: Adi Shankaracharya|Tags: , , |

आपत्सु मग्नः स्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवेशि । नैतच्छठत्वं मम भावयेथाः क्षुधातृषार्ता जननीं स्मरन्ति ।।10।। जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति[...]

સમાચાર દર્શન

September 1, 1989|Categories: Samachar Darshan|Tags: , , |

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન વાર્ષિક અહેવાલ (એપ્રિલ 1987 થી માર્ચ 1988) જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું[...]

મારું ગુજરાતભ્રમણ (૪) : સ્વામી અખંડાનંદ

September 1, 1989|Categories: Akhandananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) વૈદિક શિક્ષણના પ્રયત્નો : એ જ ધન્વંતરી ધામની જોડાજોડ એક વૈદિક પાઠશાળા હતી. ઋક્, યજુઃ, સામ અને અથર્વવેદ[...]

શ્રીશ્રીમાનાં સંસ્મરણો – ૨ : સ્વામી અભયાનંદ

September 1, 1989|Categories: Abhayananda Swami|Tags: , |

(શ્રીમત્ સ્વામી અભયાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના એક વરિષ્ઠ સંન્યાસી અને ટ્રસ્ટી છે. હાલમાં જ તેમણે એકસો વર્ષ પૂરાં કર્યાં. તેઓ[...]

મહાભારતનાં મોતી (૪) અધિકાર મદ : સ્વામી સત્યરૂપાનંદ

September 1, 1989|Categories: Satyarupananda Swami|Tags: , , , |

પદલોલુપતા અને સ્વાર્થના આ યુગમાં સમાજમાં અધિકાર મેળવવા માટે રસાકસી ચાલી રહી છે. પુત્ર પિતા પાસે અધિકાર માગે છે, સેવક[...]

સંકલન : શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ

September 1, 1989|Categories: Sankalan|Tags: , , , |

બ્રહ્મ ત્રિગુણાતીત દયા સત્ત્વગુણમાંથી આવે. સત્ત્વગુણથી પાલન, રજોગુણથી સૃષ્ટિ, તમોગુણથી સંહાર. પરંતુ બ્રહ્મ સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણે ગુણોથી પર,[...]

ઉત્તિષ્ઠત, જાગ્રત! : સ્વામી આત્મસ્થાનંદ

September 1, 1989|Categories: Atmasthananda Swami|Tags: , , |

“ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી અટકો નહીં” - - ઉપનિષદનો આ મંત્ર આપણને સાદ કરે છે. અને ઘેરી અજ્ઞાન-નિદ્રામાંથી ઢંઢોળીને[...]

પ્રાસંગિક : સ્વામી અભેદાનંદજી મહારાજ સાથે મારો પ્રથમ મેળાપ : સ્વામી અતુલાનંદ

September 1, 1989|Categories: Atulananda Swami|Tags: , , , |

23મી સપ્ટેમ્બર સ્વામી અભેદાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે (શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ પાર્ષદો માંહેના એક હતા. તેમનો જન્મ[...]

પ્રાસંગિક : સ્વામી અખંડાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ

September 1, 1989|Categories: Vireshwarananda Swami|Tags: , , , |

29 સપ્ટેમ્બરે સ્વામી અખંડાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે (શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864-1937) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા,[...]

સ્વામી વિવેકાનંદ અને સમાજવાદ : સ્વામી ગંભીરાનંદ

September 1, 1989|Categories: Gambhirananda Swami|Tags: , , |

(સને 1948 થી માંડીને 1976 સુધી સંવિધાનના આમુખમાં “સમાજવાદ” શબ્દ રાખવા-ન રાખવા વિશે ભારતના અગ્રગણ્ય વિચક્ષણ બુદ્ધિવાદીઓએ મથામણ કરીને આખરે[...]

વાર્તાલાપ : રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે મનોજ્ઞ વાર્તાલાપ (1)

September 1, 1989|Categories: Sankalan|Tags: , , |

(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રાજકોટ ખાતે શ્રીરામકૃષ્ણ આશ્રમમાં પધાર્યા ત્યારે ગુજરાતના ભાવિકજનો સાથે તા. 9, 10, 11 અને 12 ડિસેમ્બર[...]

સંપાદકીય : પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ – 4 : સ્વામી નિખિલેશ્વરાનંદ

September 1, 1989|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

“બ્રહ્મવાદિન્”, “પ્રબુદ્ધ ભારત” અને “ઉદ્‌બોધન” પત્રિકાઓ સિવાય અન્ય પત્રિકાઓનું પ્રવર્તન પણ સ્વામીજીએ કર્યું હતું. ઇંગ્લેન્ડ તથા અમેરિકા બંને દેશોમાંથી અંગ્રેજી[...]

વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ

September 1, 1989|Categories: Vivekananda Swami|Tags: , , , |

સુશિક્ષિત યુવાનો યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો, તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર[...]

દિવ્યવાણી

September 1, 1989|Categories: Sankalan|Tags: , , , |

अंगुष्ठमात्रः पुरुषोऽन्तरात्मा सदा जनानां हृदये संनिविष्टः । हृदा मन्वीशो मनसाऽभिक्लृप्तो य एद्विदुरमृतास्ते भवन्ति ।।13।। सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् । स[...]

સમાચાર દર્શન

August 1, 1989|Categories: Samachar Darshan|Tags: , , |

કેનેડામાં રામકૃષ્ણ મઠનું નવું કેન્દ્ર કેનેડાના, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાથી અનુપ્રાણિત ભાવિકોની લાંબા સમયની માંગણીને માન આપીને શ્રીરામકૃષ્ણ મઠ દ્વારા ટોરન્ટોમાં “વેદાંત[...]

મહાભારતનાં મોતી (૩) અજોડ દાન : સ્વામી સત્યરૂપાનંદ

August 1, 1989|Categories: Satyarupananda Swami|Tags: , , , |

[મહાભારત એક વિશાળ ગ્રંછ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓ રૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને[...]

મારું ગુજરાતભ્રમણ (૩) : સ્વામી અખંડાનંદ

August 1, 1989|Categories: Akhandananda Swami|Tags: , , , |

[શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના બંગાળી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં વર્ણવેલ[...]

શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (3) : સ્વામી બુધાનંદ

August 1, 1989|Categories: Budhananda Swami|Tags: , |

[બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીનો લેખ ‘Attainment of Peace’ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’ (સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 1976)માં પ્રકાશિત થયો હતો. શ્રી[...]

શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (3) : સ્વામી આત્માનંદ

August 1, 1989|Categories: Atmananda Swami|Tags: , , |

[રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી આત્માનંદજીનાં ગીતા-પ્રવચનો ‘ગીતા તત્ત્વચિંતન’ નામના ગ્રંથમાં પ્રકાશિત થયાં છે. તેમાંના કેટલાક અંશો ધારાવહિક[...]

સંકલન : શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ

August 1, 1989|Categories: Sankalan|Tags: , , , |

ઈશ્વર પ્રાપ્તિનો ઉપાય : બાળકના જેવી શ્રદ્ધા અને વ્યાકુળતા “અનુરાગ આવે તો ઈશ્વરપ્રાપ્તિ થાય. ખૂબ વ્યાકુળતા જોઈએ. ખૂબ વ્યાકુળતા હોય[...]

શ્રીશ્રીમાનાં સંસ્મરણો – ૧ : સ્વામી અભયાનંદ

August 1, 1989|Categories: Abhayananda Swami|Tags: , |

[શ્રીમત્ સ્વામી અભયાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના એક વરિષ્ઠ સંન્યાસી અને ટ્રસ્ટી છે. હાલમાં જ તેમણે એકસો વર્ષ પૂરાં કર્યાં. તેઓ[...]

પ્રાસંગિક : માતૃભૂમિ પ્રત્યે યુવાવર્ગનું કર્તવ્ય : સ્વામી વીરેશ્વરાનંદ

August 1, 1989|Categories: Vireshwarananda Swami|Tags: , , , |

15 ઑગસ્ટ સ્વાધીનતા દિવસ પ્રસંગે [શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમનું પુસ્તક[...]

Title

Go to Top