અમૃતવાણી : શ્રીરામકૃષ્ણ પરમહંસ
અમૃતવાણી સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક[...]
દિવ્યવાણી
आपत्सु मग्नः स्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवेशि । नैतच्छठत्वं मम भावयेथाः क्षुधातृषार्ता जननीं स्मरन्ति ।।10।। जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન વાર્ષિક અહેવાલ (એપ્રિલ 1987 થી માર્ચ 1988) જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું[...]
મારું ગુજરાતભ્રમણ (૪) : સ્વામી અખંડાનંદ
(ગતાંકથી આગળ) વૈદિક શિક્ષણના પ્રયત્નો : એ જ ધન્વંતરી ધામની જોડાજોડ એક વૈદિક પાઠશાળા હતી. ઋક્, યજુઃ, સામ અને અથર્વવેદ[...]
શ્રીશ્રીમાનાં સંસ્મરણો – ૨ : સ્વામી અભયાનંદ
(શ્રીમત્ સ્વામી અભયાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના એક વરિષ્ઠ સંન્યાસી અને ટ્રસ્ટી છે. હાલમાં જ તેમણે એકસો વર્ષ પૂરાં કર્યાં. તેઓ[...]
શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (4) : સ્વામી બુધાનંદ
(ગતાંકથી આગળ) તેમ છતાં, આપણામાંના ઘણાને લાગે છે કે, મનની શાંતિ માટે આવી લાંબી શરતો પાળવાનું ફાવશે નહિ. એક જ[...]
મહાભારતનાં મોતી (૪) અધિકાર મદ : સ્વામી સત્યરૂપાનંદ
પદલોલુપતા અને સ્વાર્થના આ યુગમાં સમાજમાં અધિકાર મેળવવા માટે રસાકસી ચાલી રહી છે. પુત્ર પિતા પાસે અધિકાર માગે છે, સેવક[...]
સંકલન : શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ
બ્રહ્મ ત્રિગુણાતીત દયા સત્ત્વગુણમાંથી આવે. સત્ત્વગુણથી પાલન, રજોગુણથી સૃષ્ટિ, તમોગુણથી સંહાર. પરંતુ બ્રહ્મ સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણે ગુણોથી પર,[...]
ઉત્તિષ્ઠત, જાગ્રત! : સ્વામી આત્મસ્થાનંદ
“ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી અટકો નહીં” - - ઉપનિષદનો આ મંત્ર આપણને સાદ કરે છે. અને ઘેરી અજ્ઞાન-નિદ્રામાંથી ઢંઢોળીને[...]
પ્રાસંગિક : સ્વામી અભેદાનંદજી મહારાજ સાથે મારો પ્રથમ મેળાપ : સ્વામી અતુલાનંદ
23મી સપ્ટેમ્બર સ્વામી અભેદાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે (શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ પાર્ષદો માંહેના એક હતા. તેમનો જન્મ[...]
પ્રાસંગિક : સ્વામી અખંડાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ
29 સપ્ટેમ્બરે સ્વામી અખંડાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે (શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864-1937) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા,[...]
સ્વામી વિવેકાનંદ અને સમાજવાદ : સ્વામી ગંભીરાનંદ
(સને 1948 થી માંડીને 1976 સુધી સંવિધાનના આમુખમાં “સમાજવાદ” શબ્દ રાખવા-ન રાખવા વિશે ભારતના અગ્રગણ્ય વિચક્ષણ બુદ્ધિવાદીઓએ મથામણ કરીને આખરે[...]
વાર્તાલાપ : રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે મનોજ્ઞ વાર્તાલાપ (1)
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રાજકોટ ખાતે શ્રીરામકૃષ્ણ આશ્રમમાં પધાર્યા ત્યારે ગુજરાતના ભાવિકજનો સાથે તા. 9, 10, 11 અને 12 ડિસેમ્બર[...]
સંપાદકીય : પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ – 4 : સ્વામી નિખિલેશ્વરાનંદ
“બ્રહ્મવાદિન્”, “પ્રબુદ્ધ ભારત” અને “ઉદ્બોધન” પત્રિકાઓ સિવાય અન્ય પત્રિકાઓનું પ્રવર્તન પણ સ્વામીજીએ કર્યું હતું. ઇંગ્લેન્ડ તથા અમેરિકા બંને દેશોમાંથી અંગ્રેજી[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ
સુશિક્ષિત યુવાનો યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો, તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર[...]
દિવ્યવાણી
अंगुष्ठमात्रः पुरुषोऽन्तरात्मा सदा जनानां हृदये संनिविष्टः । हृदा मन्वीशो मनसाऽभिक्लृप्तो य एद्विदुरमृतास्ते भवन्ति ।।13।। सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् । स[...]
સમાચાર દર્શન
કેનેડામાં રામકૃષ્ણ મઠનું નવું કેન્દ્ર કેનેડાના, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાથી અનુપ્રાણિત ભાવિકોની લાંબા સમયની માંગણીને માન આપીને શ્રીરામકૃષ્ણ મઠ દ્વારા ટોરન્ટોમાં “વેદાંત[...]
પુસ્તક-સમીક્ષા : મીનળ દીક્ષિત
પુસ્તકનું નામ : માતૃવાણી, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. મૂલ્ય : રૂ. 1.50 (ઓર્ડીનરી) રૂ. 2.50 (ડીલક્સ) જન્મતાંની સાથે જ[...]
મહાભારતનાં મોતી (૩) અજોડ દાન : સ્વામી સત્યરૂપાનંદ
[મહાભારત એક વિશાળ ગ્રંછ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓ રૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને[...]
મારું ગુજરાતભ્રમણ (૩) : સ્વામી અખંડાનંદ
[શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના બંગાળી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં વર્ણવેલ[...]
શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (3) : સ્વામી બુધાનંદ
[બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીનો લેખ ‘Attainment of Peace’ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’ (સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 1976)માં પ્રકાશિત થયો હતો. શ્રી[...]
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (3) : સ્વામી આત્માનંદ
[રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી આત્માનંદજીનાં ગીતા-પ્રવચનો ‘ગીતા તત્ત્વચિંતન’ નામના ગ્રંથમાં પ્રકાશિત થયાં છે. તેમાંના કેટલાક અંશો ધારાવહિક[...]
સંકલન : શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ
ઈશ્વર પ્રાપ્તિનો ઉપાય : બાળકના જેવી શ્રદ્ધા અને વ્યાકુળતા “અનુરાગ આવે તો ઈશ્વરપ્રાપ્તિ થાય. ખૂબ વ્યાકુળતા જોઈએ. ખૂબ વ્યાકુળતા હોય[...]
શ્રીશ્રીમાનાં સંસ્મરણો – ૧ : સ્વામી અભયાનંદ
[શ્રીમત્ સ્વામી અભયાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના એક વરિષ્ઠ સંન્યાસી અને ટ્રસ્ટી છે. હાલમાં જ તેમણે એકસો વર્ષ પૂરાં કર્યાં. તેઓ[...]
પ્રાસંગિક : માતૃભૂમિ પ્રત્યે યુવાવર્ગનું કર્તવ્ય : સ્વામી વીરેશ્વરાનંદ
15 ઑગસ્ટ સ્વાધીનતા દિવસ પ્રસંગે [શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમનું પુસ્તક[...]




