આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

મારું ગુજરાતભ્રમણ (૬) : સ્વામી અખંડાનંદ

November 1, 1989|Categories: Akhandananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) ઉદરામય અને ચિકિત્સા: કાઠિયાવાડ પ્રદેશના લોકોને અતિશય ઘીવાળી વાનગીઓ ખાવાની ટેવ. એમને ચુરમાના લાડુ ખવડાવવા બહુ ગમે. એ[...]

મહાભારતનાં મોતી (પ) દૃષ્ટિનો તફાવત : સ્વામી સત્યરૂપાનંદ

November 1, 1989|Categories: Satyarupananda Swami|Tags: , , , |

નૈતિક જીવન આધ્યાત્મિક ઉપલબ્ધિનું પ્રથમ સોપાન છે. નૈતિકતા વગર અધ્યાત્મના માર્ગ પર જરા પણ આગળ નથી વધી શકાતું. આધ્યાત્મિક પ્રગતિ[...]

સંકલન : પ્રેરક પ્રસંગો

November 1, 1989|Categories: Sankalan|Tags: , , , |

અદ્‌ભુત ત્યાગ લક્ષ્મીનારાયણ નામના એક પૈસાદાર મારવાડી ગૃહસ્થ સત્સંગમાં રહેતા. તેઓ એક વખત દક્ષિણેશ્વરમાં પરમહંસનાં દર્શને આવ્યા અને તેમની સાથે[...]

સંકલન : શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો

November 1, 1989|Categories: Sankalan|Tags: , , , |

લોકો નિંદા કરે ત્યારે શું કરવું? માસ્ટર એ વખતે વરાહનગરમાં પોતાની બહેનને ત્યાં રહેતા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યાં ત્યારથી[...]

શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (5) : સ્વામી આત્માનંદ

November 1, 1989|Categories: Atmananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) યજ્ઞનું નવું રૂપ - કર્મયોગ: આગળ આપણે કહી ગયા કે કર્મયોગના રૂપમાં ગીતા આપણને એક એવું રસાયન બક્ષે[...]

સાધકશૂરી સંતસરવાણી : જયમલ્લ પરમાર

November 1, 1989|Categories: Jaymal Parmar|Tags: , |

સૌરાષ્ટ્ર એક કાળે આફ્રિકાખંડ સાથે જોડાયેલો હતો. કાળની ઉથલપાથલમાં જમીનને સ્થળે જળ આવી ગયું અને સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ બન્યો. એક કાળે[...]

પ્રાસંગિક : સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી આત્મસ્થાનંદ

November 1, 1989|Categories: Atmasthananda Swami|Tags: , , , |

12 નવેમ્બર, સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ જન્મતિથિ પ્રસંગે [શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ચોથા[...]

પ્રાસંગિક : ગુરુ નાનક

November 1, 1989|Categories: Sankalan|Tags: , , |

13 નવેમ્બર, ગુરુનાનક જયંતી પ્રસંગે શીખ ધર્મના સંસ્થાપક, સુપ્રસિદ્ધ સંત, માનવ-માનવ અને ધર્મ-ધર્મ વચ્ચેની એકતાના ઉદ્‌ગાતા ગુરુનાનકની 521મી જન્મ જયંતી[...]

પ્રાસંગિક : અર્વાચીન યુગની વિશ્વવંદ્ય વિભૂતિઓ: શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ : જવાહરલાલ નહેરુ

November 1, 1989|Categories: Jawaharlal Nehru|Tags: , , , , |

શ્રી જવાહરલાલ નહેરુ જન્મશતાબ્દી પ્રસંગે [શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા હતા જે[...]

વાર્તાલાપ : રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે મનોજ્ઞ વાર્તાલાપ (3)

November 1, 1989|Categories: Sankalan|Tags: , , |

પ્રશ્ન: ‘વેદ’માં સર્વે જીવનપ્રવૃત્તિઓ છે. શ્રીબાઈબલ, શ્રીકુરાન વગેરે પણ ઈશ્વર તરફ નિર્દેશ કરે છે. તો શું તે વેદવાણી ન ગણી[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી (2)

November 1, 1989|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

(ગતાંકથી ચાલુ) અંત્યજો પ્રત્યે કરુણા સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત[...]

વિવેકવાણી : આપણું રાષ્ટ્રીય જહાજ : સ્વામી વિવેકાનંદ

November 1, 1989|Categories: Vivekananda Swami|Tags: , , , |

મને લાગે છે કે હવે હું તમને રોકી રહ્યો છું, પણ એક વાત વધારે કહી લઉં. દેશબાંધવો! મારા મિત્રો! મારાં[...]

દિવ્યવાણી

November 1, 1989|Categories: Sankalan|Tags: , , , |

एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते । दृश्यते त्वग्रयया बुद्धया सूक्ष्मया सूक्ष्मदर्शिभिः । यच्छेद्वाङ्मनसी प्राज्ञस्तद्यच्छेज्ज्ञान आत्मनि । ज्ञानमात्मनि महति नियच्छेत्तद्यच्छेच्छान्त[...]

સમાચાર દર્શન

October 1, 1989|Categories: Samachar Darshan|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ ભગવાન શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ આ પાવનકારી પર્વ નિમિત્તે 24 ઑગસ્ટના રોજ વિશેષ પૂજા-ભજન-કીર્તન અને ગીતા-પારાયણનો કાર્યક્રમ યોજાયો[...]

પુસ્તક-સમીક્ષા : દુષ્યંત પંડ્યા

October 1, 1989|Categories: Dushyant Pandya|Tags: , , |

અર્વાચીન યુગનો દશમસ્કંધ શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભા. પહેલો પૂર્વકથા અને બાલ્યજીવન લેખક: સ્વામી સારદાનંદ (પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ; અનુવાદક: શ્રીમતી પ્રજ્ઞાબહેન[...]

સંકલન : શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ

October 1, 1989|Categories: Sankalan|Tags: , , , |

બધા ધર્મો દ્વારા ઈશ્વરને પામી શકાય સાચા અંતરથી હોય તો બધા ધર્મો દ્વારા ઈશ્વરને પામી શકાય. વૈષ્ણવો પણ ઈશ્વરને પામે,[...]

તુલા-દાન : સ્વામી સત્યરૂપાનંદ

October 1, 1989|Categories: Satyarupananda Swami|Tags: , |

મહારાજ વૃષદર્ભ પોતાની રાજ્યસભામાં મંત્રીઓ તથા સેનાપતિઓ વગેરે સાથે રાજવહીવટની ચર્ચા કરી રહ્યા હતા. એમના સભાભવનની સામે વિશાળ ખુલ્લો ભાગ[...]

મારું ગુજરાતભ્રમણ (૫) : સ્વામી અખંડાનંદ

October 1, 1989|Categories: Akhandananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) બ્રહ્મચારીજી: ધન્વંતરી ધામે રહેવા કાળે એક બ્રહ્મચારીને મંદિરે હું લગભગ રોજ બપોર પછી ફરવા જતો. હું જ્યારે જામનગર[...]

શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (4) : સ્વામી આત્માનંદ

October 1, 1989|Categories: Atmananda Swami|Tags: , , |

(‘ઑગસ્ટ’ના અંકથી આગળ) કર્મકાંડ અન જ્ઞાનકાંડનો ભેદ: આ બધી ચર્ચાથી આપણને ટૂંકમાં એટલું જાણવા મળ્યું કે વેદ માનવમનની ગાથા રજૂ[...]

સ્વામી વિવેકાનંદ અને સમાજવાદ (2) : સ્વામી ગંભીરાનંદ

October 1, 1989|Categories: Gambhirananda Swami|Tags: , , |

[શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. આ લેખનો પ્રથમ અંશ સપ્ટેમ્બરના અંકમાં આપવામાં આવ્યો[...]

પ્રાસંગિક : મહાત્મા ગાંધી: જીવન અને કાર્યોનું સ્થાયી મહત્ત્વ : સ્વામી રંગનાથાનંદ

October 1, 1989|Categories: Ranganathananda Swami|Tags: , , |

2 ઑક્ટોબર, મહાત્મા ગાંધી જયંતી પ્રસંગ [શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બે ઉપાધ્યક્ષોમાંના એક છે અને[...]

પ્રાસંગિક : રાસલીલાનું રહસ્ય : સ્વામી તપસ્યાનંદ

October 1, 1989|Categories: Tapasyananda Swami|Tags: , , |

14 ઑક્ટોબર, રાસપૂર્ણિમાના પ્રસંગે [શ્રીમદ્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. અંગ્રેજીમાં તેમણે અનુવાદ કરેલા[...]

વાર્તાલાપ : રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે મનોજ્ઞ વાર્તાલાપ (2)

October 1, 1989|Categories: Sankalan|Tags: , , |

[શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રાજકોટ પધાર્યા ત્યારે ભાવિકજનો સાથે 10મી ડિસેમ્બર 1988ના જે વાર્તાલાપ થયો હતો તેનો સારસંક્ષેપ અહીં રજૂ[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી : સ્વામી નિખિલેશ્વરાનંદ

October 1, 1989|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

સ્વામીજીનું કવન: ગાંધીજીનું જીવન આજથી લગભગ 97 વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી: “હે વીર! તું બહાદુર બન,[...]

વિવેકવાણી : કર્મ તેનું રહસ્ય : સ્વામી વિવેકાનંદ

October 1, 1989|Categories: Vivekananda Swami|Tags: , , , |

શીખવાનો પહેલો પાઠ આ છે; બહારની કોઈ બાબતને નહિ ભાંડવાનો, બીજા કોઈ માણસ ઉપર દોષનો ટોપલો નહિ ઓઢાડવાનો નિશ્ચય કરો.[...]

Title

Go to Top