યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી : સ્વામી હર્ષાનંદ
પ્રશ્ન :- સંપ્રદાય અને નાતજાત જેવી સમસ્યાઓને દેશમાંથી દૂર કરવા માટે યુવા વર્ગ શું કરી શકે? ઉત્તર :- સ્વામી વિવેકાનંદે[...]
એકાંકી નાટિકા : વિવેકાનંદ : પરિવ્રાજક પયગંબર : બોધિસત્ત્વ
(ઈ. ૧૮૯૨ની શરૂઆત. ક્રાંગાનોર (કેરાલા)ના એક મંદિરમાં વહેલી સવારનો સમય. મંદિરના બે સાધુ દરવાજા પાસે ઊભા ઊભા શ્લોક બોલે છે[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : પાઠશાળામાં અભ્યાસ : અક્ષય કુમાર સેન
જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ; જય જય ભગવાન જગતના ગુરુ, જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.[...]
રાષ્ટ્રીય એકતા માટે સ્વામી વિવેકાનંદે પ્રબોધેલો ધર્મ : સ્વામી સ્મરણાનંદ
સ્વામી સ્મણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી, રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના સભ્ય અને રામકૃષ્ણ મિશન, શારદાપીઠના સેક્રેટરી છે. રાષ્ટ્રીય એકતાનો વિષય[...]
હે રામ! : આભાબહેન ગાંધી
હાલ રાજકોટમાં નિવાસ કરતાં શ્રી આભાબહેન ગાંધી પોતાના શૈશવકાળથી જ બાપુના ગાઢ સંપર્કમાં આવેલાં. તેઓ બાપુની જીવતી-જાગતી લાકડી સમાં અને[...]
સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા (૪) : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી ચાલુ) માનવીય ઉત્કૃષ્ટતાની ભારતીય વિશેષતા : એની મર્યાદાઓ માનવીય ઉત્કૃષ્ટતાની ગ્રીક ભાવનાનો સ્વામી વિવેકાનંદે સ્વીકાર કર્યો અને ઉત્કૃષ્ટતાની ભારતીય[...]
સંપાદકીય : યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો – સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય[...]
વિવેકવાણી : યુવા વર્ગને આહ્વાન : સ્વામી વિવેકાનંદ
ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, ચાલાકી કરશો નહિ. એમાં કશું વળશે નહિ. દુ:ખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે-અર્થાત્ ઈશ્વર[...]
દિવ્યવાણી
સરસ્વતી સ્તોત્ર श्वेतपद्मासना देवी श्वेतपुष्पोपशोभिता । श्वेताम्बरधरा नित्या श्वेतगन्धानुलेपना ॥१॥ श्वेताक्षसूत्रहस्ता च श्वेतचन्दनचर्चिता । श्वेतवीणाधरा शुभ्रा श्वेतलङ्कारभूषिता ॥२॥ वन्दिता सिद्धगन्धर्वैरर्चिता[...]
સમાચાર દર્શન
કલકત્તાના ઝૂંપડપટીવાળાઓ (વસ્તીવાસીઓ) માટે આવાસ યોજના તથા ‘શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદનું કલકત્તા’ એ વિષે પ્રદર્શન ગત ૫ મે ના રોજ બે[...]
રામકૃષ્ણ મિશનનો એક અનન્ય પ્રકલ્પ : સંકલન
“હું રામકૃષ્ણ મિશનની નિષ્ઠાપૂર્વકની નિષ્કામ સામાજિક સેવાપ્રવૃત્તિઓ માટે ઋણી છું. આ સંસ્થાને સન્માનું છું, અને એને મારો હાર્દિક સહકાર છે.”[...]
બાળ-વિભાગ : શિવજીની સાચી પૂજા : સંકલન
એક ગામમાં નાનુ મજાનું શિવમંદિર હતું. આ મંદિરના પૂજારી શિવની પૂજા કરતા. તેમના પરિવારમાં પત્ની, પુત્ર-પુત્રી હતાં. તેમનો પુત્ર શિવભક્ત[...]
પુસ્તક પરિચય : દેદીપ્યમાન જ્યોતિમાલા : સ્વામી ગંભીરાનંદ
[શ્રીરામકૃષ્ણ-ભક્તમાલિકા:- પ્રથમ ભાગ: લેખક: સ્વામી ગંભીરાનંદ અનુવાદક: શ્રીમતી જ્યોતિબહેન થાનકી પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ, મૂલ્ય રૂ. ૩૬/૪૧: ઑગસ્ટ ૧૯૮૯][...]
શ્રીરામકૃષ્ણ ગાથા : ગોચારણ : અક્ષયકુમાર સેન
શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્ય શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ[...]
મારું સૌરાષ્ટ્રભ્રમણ : સ્વામી સિદ્ધિનાથાનંદ
(ગતાંકથી આગળ) શ્રીરામ જયરામ જય જય રામ ફરી પાછા રાજકોટ આવીએ. અહીં પણ કેટલાંક રસ પડે તેવાં સ્થળો છે. શિલ્પકળાથી[...]
હાજરાહજૂર ઠાકુર : ભગિની દેવમાતા
(ગતાંકથી આગળ) યુરોપમાંનાં દસ વર્ષના મારા વસવાટ દરમિયાન મને મારા ઘરમંદિરને સુંદર બનાવવા માટે અનેક ચીજો એકઠી કરવા શક્તિમાન બનાવી[...]
પુનર્જન્મમીમાંસા (૩) : સ્વામી આત્માનંદ
આજનું જીવશાસ્ત્ર હિન્દુધારણાની નજીક : ડાર્વિનના વિકાસવાદે ભલે એ ન સ્વીકાર્યું હોય કે વિકાસક્રમ કોઈક લક્ષ્ય છે. પણ આજનો જીવશાસ્ત્રી[...]
કોઈ પારકું નથી, સૌ પોતાનાં છે : વિજયાબહેન પુ. ગાંધી
“જીવનમાં શાંતિ ચાહતા હો, તો કદી કોઈના દોષ જોશો નહિ, દોષ જોવા હોય તો તમારા પોતાના જોશો, કોઈ પારકું નથી,[...]
આધુનિક નારીનો આદર્શ – શ્રીમા શારદાદેવી : ડો. ચેતના માંડવિયા
આધુનિક નારીની દુનિયા બદલાઈ રહી છે. તેના રસના વિષયો, રહેણીકરણી તેમ જ અનેકવિધ પ્રવૃત્તિઓના વિસ્તાર સાથે આધુનિક સમાજના માળખામાં પણ[...]
પ્રાર્થનાનું રહસ્ય : સ્વામી ભજનાનંદ
(ગતાંકથી આગળ) પ્રાર્થના કેવી રીતે કરવી? તો હવે પ્રશ્ન એ થાય છે કે પ્રાર્થના કેવી રીતે કરવી? જેને આપણે ચાહીએ,[...]
સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા : સ્વામી રંગનાશાનંદ
(ગતાંકથી ચાલુ) ૪. માનવીય ઉત્કૃષ્ટતામાં ગ્રીક વિશેષતા : એની મર્યાદાઓ પરંતુ આનું સર્વોત્તમ ફળ છે માનવતાવાદ, આ જગતમાં માણસની પરિસ્થિતિ[...]
મેં સંધ્યા સમયે તેમનાં દર્શન કર્યાં : સ્વામી વિરજાનંદ
શ્રીમા શારદાદેવીની જન્મતિથિ આ વર્ષે ૮ ડિસેમ્બરે આવે છે. આ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિરજાનંદજી[...]
સંપાદકીય : નિખિલ જગત માતા : સ્વામી નિખિલેશ્વરાનંદ
“દીકરા આમજદ, ચાલ, પહેલાં જમી લે. બાકીનું કામ પછી કરજે” - શ્રીમા શારદાદેવીએ સાદ પાડ્યો. માનો મમતાભર્યો આગ્રહ આમજદ કેવી[...]
વિવેકવાણી : શિકાગો ધર્મસભાને સંબોધન : સ્વામી વિવેકાનંદ
અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય આનંદ ઉભરાય[...]
દિવ્યવાણી
सर्वमङगलमाङगल्ये शिवे सवार्थसाधिके । शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोडस्तु ते ॥ सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनि । गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तु ते[...]




