ભજન : શ્રીરામકૃષ્ણદેવના પ્રિય ભજનો : સંકલન
(બંગાળી ભજન) સકલિ તોમારી ઈચ્છા, ઈચ્છામયી તારા તુમિ, તોમાર કર્મ તુમિ કરો મા, લોકે બોલે કરી આમિ… પંકે બદ્ધ કરો[...]
‘જૂજવેરૂપે અનંત ભાસે’ : દુષ્યંત પંડ્યા
થોડા દિવસો પહેલાં આપણા બીજા રાષ્ટ્રપતિ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા વિદ્વાન તત્ત્વવેત્તા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનની જીવનકથાનું પુસ્તક વાંચ્યું. એમાં તેમના[...]
બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની વાર્તા : રામનાં રખોપાં : સંકલન
એક ગામમાં રઘુરામ નામનો એક વણકર રહેતો હતો. તે ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં રામમાં લીન રહેતો. આ બધું જ રામની ઈચ્છાથી જ[...]
સાચો ધર્મ : કુમારપાળ દેસાઈ
એક ગામ હતું. ગામમાં માત્ર ચાર કૂવા હતા. આ ચાર કૂવામાં પણ એક જ મીઠો કૂવો હતો. મીઠા કૂવાનું પાણી[...]
સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૩) : સ્વામી અચલાનંદ
(ડિસેંબરથી આગળ) સ્વામીજી પોતાના શિષ્યોને શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો પ્રત્યે ખાસ પ્રકારનું માન આપવા શીખવતા. તેઓ કહેતા કે, આ શિષ્યો શ્રીરામકૃષ્ણદેવના[...]
મારું સૌરાષ્ટ્ર ભ્રમણ – (૩) : સ્વામી સિદ્ધિનાથાનંદ
(ગતાંકથી આગળ) ભક્તકવિ નરસિંહ મહેતા આ જૂનાગઢ, પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે રસનું કેન્દ્ર છે. નરસિંહ મહેતા, ગાંધીજીના પ્રિય અને વિખ્યાત[...]
શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો : શ્રીરામકૃષ્ણદેવનું આત્મચરિત્ર : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
આજ ઠાકુર શ્રીરામકૃષ્ણ મહા આનંદમાં છે. દક્ષિણેશ્વરને કાલીમંદિરે નરેન્દ્ર આવ્યો છે. બીજાય કેટલાક અંતરંગ ભક્તો છે. નરેન્દ્રે મંદિરે આવીને સ્નાન[...]
રાણી રાસમણિ : સ્વામી ચેતનાનંદ
ઈશ્વર ઘણી વાર ગૂઢ રસ્તે કામ કરે છે. કલકત્તાની એક વિખ્યાત ધનિક મહિલા રાણી રાસમણિએ ઘણા લાંબા સમય પહેલાં કાશી-યાત્રાનો[...]
ફણીશ્વરનાથ રેણુના જીવન અને સાહિત્યમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ : પ્રો. શંકરીપ્રસાદ બસુ
શ્રીરામકૃષ્ણે પોતાના પ્રત્યક્ષ સ્પર્શથી ગિરીશચંદ્ર ઘોષ જેવી અધમ વ્યક્તિનું રૂપાંતર કરીને તેમને સંતશિરોમણિ બનાવી દીધા હતા. સ્પર્શની વાત અહીં પૂરી[...]
પ્રાર્થનાનું રહસ્ય : સ્વામી ભજનાનંદ
(ગતાંકથી આગળ) પ્રાર્થનાની સફળતા માટેની શરતો આપણે જોયું કે પ્રાર્થના ભક્તિના પથ ઉપર જવા માટેનું સરળમાં સરળ પ્રાથમિક પગથિયું છે.[...]
શ્રીરામકૃષ્ણગાથા : યજ્ઞોપવીત – ગ્રહણ : અક્ષયકુમાર સેન
જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરું, જય જય ભગવાન જગતના ગુરુ, જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને[...]
સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી : ક્રાન્તિકુમાર જોષી
કોઈ જ્ઞાનક્ષેત્ર પરત્વે, કોઈ માનવના ચિત્તતંત્રમાં ઉદ્ભવતી કોઈ વિશિષ્ટ (આ)કૃતિ, જ્યારે શાસ્ત્રકારો દ્વારા પહેલેથી જ સ્થાપિત થઈ ચૂકેલા માપદંડો સાથે[...]
શ્રીરામકૃષ્ણ અને રાષ્ટ્રીય એકતા : સ્વામી લોકેશ્વરાનંદ
સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર - કલકત્તાના સચિવ છે. તેમનો આ લેખ ૧૯૮૭ના ફેબ્રુઆરી માસના બંગાળી માસિક[...]
એક સાચા મહાત્મા : પ્રો. મૅક્સમૂલર
સુપ્રસિદ્ધ વિદ્વાન - લેખક શ્રી યશવન્ત શુકલ-રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘World-Thinkers on Ramakrishna Vivekananda’ પુસ્તકનું ભાષાંતર[...]
સંપાદકીય : અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ
૧૮૯૭, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ગૃહસ્થ શિષ્ય શ્રીનવગોપાલ ઘોષના મકાનમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ દિન હતો. પૂજારીના આસને બેસી સ્વામી વિવેકાનંદે પોતે[...]
વિવેકવાણી : નૂતન ભારતને ઊભું થવા દો! : સ્વામી વિવેકાનંદ
બ્રાહ્મણેતર વર્ગને મારે કહેવાનું કે થોભો, ઉતાવળા ન થાઓ, બ્રાહ્મણો સાથે ઝઘડો કરવાની એકેએક તકને વળગી ન પડો. કારણ કે[...]
દિવ્યવાણી
निखिलभुवनजन्मस्थेमभङ्गप्ररोहाः अकलितमहिमानः कल्पिता यत्र तस्मिन् । सुविमलगगनाभे ईशसंस्थेऽप्यनीशे मम भवतु भवेऽस्मिन् भासुरो भावबन्धः ॥१॥ જેમનામાં સમસ્ત જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્યકેન્દ્ર બેલુર મઠમાં જળશુદ્ધીકરણ પ્લાન્ટનું ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ્[...]
બાળ વિભાગ : શ્રીરામકૃષ્ણદેવની વાર્તા : સંકલન
હાથી નારાયણ અને મહાવત નારાયણ એક જંગલમાં એક તપસ્વી સંત રહેતા હતા. તેઓ પવિત્ર અને વિદ્વાન હતા. તેમની પાસે ઘણાં[...]
શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો : એક ઈશ્વર તેનાં અનેક નામ : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’
દક્ષિણેશ્વર મંદિરે ઠાકુર શ્રીરામકૃષ્ણ કેદાર વગેરે ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. આજ રવિવાર, શ્રાવણ વદ અમાસ; તારીખ ૧૩મી ઓગસ્ટ,[...]
કાવ્ય : ગાંધી વંદના : જયંતિ ધોકાઈ
હવે કોઈ હયાં ગાંધી વંદનાનાં ગીતો ના ગાશો! ગાંધીજીના એ ત્રણે વાંદરા બૂરું બોલીને બૂરું જોઈને, ને બૂરું સાંભળીને બુઢ્ઢા[...]
કાવ્ય : ઈન્દ્રવજ્રા : હરેશ ‘તથાગત’
પીંછી બની મેં સહુ રંગ ઝીલ્યા, દોરી લકીરો ગમતાં મરોડે. સાક્ષી છતાં કેવળ : ના ચિતારો તેં સૂચવ્યાં ચીતર તે[...]
કાવ્ય : યજ્ઞપુરુષને પગલે : મકરંદ દવે
કોણ આવશે? કોણ આવશે? તુજ પંથ રે બાગી! ઓ, અગ્નિપથ અનુરાગી! હે સાધુ બળવાખોર પ્રચંડ ભભૂકતા શાન્ત હુતાશન! હે ભવ્ય[...]
પ્રાર્થનાનું રહસ્ય (૪) : સ્વામી ભજનાનંદ
(ગતાંકથી આગળ) પ્રાર્થનાનાં કાર્યો શ્રીકૃષ્ણે કહ્યું છે કે, “મારી આ માયાની પાર જવું ખૂબ મુશ્કેલ છે. જે મારું શરણું મેળવી[...]
વિવેકાનંદનો માનવહિતવાદ : ઈ. પી. ચેલીશેવ
શ્રી ઈ. પી. ચેલીશેવ સોવિયેત રશિયાના જાણીતા તજજ્ઞ છે અને વિવેકાનંદ સોસાયટી, મોસ્કોના અધ્યક્ષ છે. સ્વામી વિવેકાનંદનાં લખાણોને વારંવાર વાંચવાથી[...]




