સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૨) : સ્વામી નિખિલેશ્વરાનંદ
આધ્યાત્મિક જીવન માટે પણ એકાગ્રતાની આવશ્યક્તા છે. ભક્તિ માર્ગે જતા સાધકોને પોતાના ઈષ્ટ પર એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું પડે છે, કર્મયોગીને[...]
વિવેકવાણી : ભારતનું ભાવિ : સ્વામી વિવેકાનંદ
શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની[...]
દિવ્યવાણી
ॐ भद्रं कर्णेभिः श्रृणुयाम देवाः । भद्रं पश्येमाक्षभिर्यजत्राः । स्थिरैरङौस्तुष्टुवांसस्तनूभिः । व्यशेम देवहितं यदायुः । ॐ હે પૂજ્ય દેવો! અમે[...]
સમાચાર-દર્શન
ઓરિસ્સા રાહત કાર્ય તા. ૨૨ - માર્ચ ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ, પુરીથી આશરે બે કિલોમિટર દૂર આવેલા પેન્ટાકોટામાં માછીમારોની કોલોનીમાં[...]
બાળ વિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : ‘અરે, તું તો સિંહ જ છો!’ : સંકલન
એક ગામમાં એક ભરવાડ રહેતો હતો. તેના પુત્રનું નામ ગોપાલ હતું. તેની પાસે ઘણાં ઘેટાં હતાં. દરરોજ ગોપાલ ઘેટાં-બકરાં ચરાવવા[...]
પુસ્તક પરિચય : ‘વંટોળિયાનું પતરાવળું’ : દુષ્યત પંડ્યા
શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ : ભાગ-૪ ગુરુભાવ (ઉત્તરાર્ધ) લેખક : સ્વામી સારદાનંદ અનુવાદક : ડૉ. પ્રજ્ઞાબહેન શાહ પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : વિશાલાક્ષીનો આવેશ : અક્ષયકુમાર સેન
જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય રામકૃષ્ણ તણા ભક્તગણ; યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બાળલીલા[...]
મારું સૌરાષ્ટ્ર ભ્રમણ (૬) : સ્વામી સિદ્ધિનાથાનંદ
(ગતાંકથી આગળ) પછી જૂનાગઢના રાજા મહીપાલે મંદિરનો પુનરુદ્ધાર કર્યો, અને તેના પુત્ર ખેંગારે, ચૌદમી સદીના મધ્યમાં શિવલિંગની પુન:પ્રતિષ્ઠા કરી. ફરીથી[...]
વિનોદપ્રિય વિવેકાનંદ (૨) : પ્રો. શંકરીપ્રસાદ બસુ
(ગતાંકથી ચાલુ) મોકળા મેદાનનો માનવી વિવેકાનંદને શરૂઆતમાં પકડીએ એમના રમતગમતના સ્થળે-કોઇ રૂપક કે ઉપમાના અર્થમાં નહીં, રીતસરના રમવાના મેદાનમાં જ.[...]
પુનર્જન્મમીમાંસા (૫) : સ્વામી આત્માનંદ
(ગતાંકથી આગળ) દેહ, મન અને આત્માનું અંતર : પુનર્જન્મનો સિદ્ધાંત, શરીર અને મનથી અલગ એવા તેમ જ એ બંનેથી પર[...]
સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૪) : ક્રાન્તિકુમાર જોષી
ગુરુ-શિષ્ય સંબંધ, શાળા, શિસ્ત અને રામકૃષ્ણ મિશન સંચાલિત શિક્ષણ સંસ્થાઓ : ‘શિક્ષણ સાધના’ નામના આચાર્ય ક્ષિતિમોહન સેનનાં વ્યાખ્યાનોના પુસ્તકમાં ગુરુ-શિષ્ય[...]
રાણી રાસમણિ (૪) : સ્વામી ચેતનાનંદ
(ગતાંકથી આગળ) ૧૮૫૫ના મેની ૩૧ તારીખ હતી. રાણી રાસમણિની વિનંતીથી રામકુમાર આ ઉત્સવનું આચાર્યપદ શોભાવવા સંમત થયા હતા. પોતાનો અનુગામી[...]
સુણો હો અમૃતનાં સંતાન! ( રેડિયો રૂપક ) : સ્વામી જિતાત્માનંદ
(ગતાંકથી આગળ) ક: તો શું ભારતના મોટા મોટા માણસોએ તેમને સાંભળ્યા ખરા? બ: રવીન્દ્રનાથ ટાગોર તેમને વિશે શું કહે છે,[...]
શ્રીરામ-ચરિત્ર, લીલા અને કથા : પં. રામકિંકર ઉપાધ્યાય
રામાયણમાં ત્રણ શબ્દો આવે છે. - ચરિત્ર, લીલા અને કથા. ચરિત્ર તો આપ જાણો છો. કોઈ વ્યક્તિના જીવનમાં જે વિશિષ્ટતા[...]
નિર્વાણષટકમ્ : આદિ શંકરાચાર્ય
मनोबुद्धयहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे । न च व्योमभूमी न तेजो न वायु- श्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥[...]
ભગવાન બુદ્ધના ઉપદેશો : સંકલન
સાધકને પોતા કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દૃઢપણે એકલા જ જીવન વિતાવવું; પરંતુ મૂઢ મનુષ્યોને[...]
સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના[...]
વિવેકવાણી : ધ્યાન : તેની પદ્ધતિ : સ્વામી વિવેકાનંદ
રોજ તમારે ઓછામાં ઓછો બે વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જ જોઈએ અને સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે.[...]
દિવ્યવાણી
ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुःश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्व ब्रह्मौपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा मा ब्रह्म निराकरोदनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरते[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીરામકૃષ્ણ પરમહંસનો ૧૫૬મો જન્મદિન ઉજવાયો શ્રીરામકૃષ્ણ પરમહંસની ૧૫૬મી જન્મતિથિ નિમિત્તે સવારના ૫-૩૦થી બપોરના ૧૨-૩૦ સુધી મંદિરમાં[...]
પુસ્તક પરિચય : અમૃતધારાનું પાન : દુષ્યત પંડ્યા
શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ (ભાગ બીજો) સાધક ભાવ લે. સ્વામી સારદાનંદ અનુવાદક : ડૉ. પ્રજ્ઞાબહેન શાહ પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય[...]
બાળ વિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : રામ આપે એ જ લેવું : સંકલન
એક ગામમાં એક વેપારી રહેતો હતો. પોતાના વેપાર-ધંધા માટે ગામેગામ ફરતો. દૂર-સુદૂર ફરી ફરીને સારું એવું ધન કમાયો. તેને ધનસંપત્તિ-મોજશોખ[...]
શ્રીરામકૃણ ગાથા : ચીનુ શાંખારીએ કરેલી પૂજા : અક્ષયકુમાર સેન
જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતનો ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ; યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.[...]
વિનોદપ્રિય વિવેકાનંદ : પ્રો. શંકરીપ્રસાદ બસુ
(કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઑફ મોડર્ન ઈંડિયન લેંગ્રેજીઝ્’ના વડા પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ (બંગાળી, સાત ભાગમાં)ના લેખક છે. એ[...]
સ્વામી વિવેકાનંદ સાથે નવ માસ (૫) : સ્વામી અચલાનંદ
(ગતાંકથી આગળ) સ્વામીજીની ઇચ્છા બંગાળમાં વૈદિક સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવાની હતી. તેઓ સ્વામી શુદ્ધાનંદજીને શાસ્ત્રાભ્યાસ કરી, સંન્યાસીઓને શીખવવા વર્ગો શરૂ કરવા[...]




