સાધનામાં વ્યાકુળતાનું મહત્ત્વ : સ્વામી ભૂતેશાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) સામાન્ય રીતે આધ્યાત્મિક સાધના અંગે આપણે અસ્પષ્ટ ખ્યાલ ધરાવીએ[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૫) : સ્વામી નિખિલેશ્વરાનંદ
એકવાર નારદમુનિ એક વનમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક વિચિત્ર પાગલ જેવા માણસને જોયો. તે નાચતો, કૂદતો અને[...]
વિવેકવાણી : ભારત માતાકી જય હે! : સ્વામી વિવેકાનંદ
ભારતનો ઉદ્ધાર થશે જ; શરીરના બળથી નહીં પરંતુ આત્માની શક્તિથી; વિનાશના વાવટાથી નહીં પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજથી-સંન્યાસીનાં ભગવાં વસ્ત્રથી;[...]
દિવ્યવાણી
दुर्लभं त्रयमेवैतद्देवानुग्रहकेतुकम् । मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः ।। ભગવાનની કૃપા જ જેમાં કારણ છે, એ મનુષ્યજન્મ, સંસારમાંથી મુક્ત થવાની ઇચ્છા અને મહાપુરુષોનો[...]
સમાચા૨ દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, વિવેકાનંદ સેન્ટર ફોર મૅનેજમેન્ટ એન્ડ લીડરશીપ (વિમલ) અને એકસલ ઇન્ડસ્ટ્રીઝ લિ., ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા.[...]
પુસ્તક-સમીક્ષા : સુખી કેમ બનશો? : જેમ્સ એલન
પ્રકાશક: આર. અંબાણી એડ સન્સ, રાજકોટ, ૧૯૮૮, મૂ. રૂ. ૧૪. સુખની મૃગયા સનાતન છે. આદિકાળથી મનુષ્ય સુખની શોધ કર્યા કરે[...]
શ્રીરામકૃષ્ણ ગાથા – ખંડ બીજો : અક્ષયકુમાર સેન
શ્રીરામકૃષ્ણનું કલકત્તામાં આગમન શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે.[...]
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૩): સાપની પાસે ન જાઓ : ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
એક શેઠ પરમહંસ પાસે આવ્યા અને બોલ્યા: ‘સ્વામીજી, મેં મારી સઘળી સંપત્તિ મારાં કુટુંબીઓને નામે કરી દીધી છે. વેપાર સાથે[...]
વરાહનગર મઠ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા : સ્વામી તથાગતાનંદ
આ જગતમાં અનેક ધર્મિષ્ઠ વિભૂતિઓ થઈ ગઈ પણ શ્રીરામકૃષ્ણદેવ તેમાં એક દુર્લભ રત્ન જેવા હતા. હંમેશાં ભગવાનમાં લીન શ્રીરામકૃષ્ણને ધર્મના[...]
સ્વાધ્યાય : સ્વામી બ્રહ્મેશાનંદ
ક્રિયાયોગનું અગત્યનું એક અંગ સ્વાધ્યાય છે. સત્ સાહિત્યનું પઠન-પાઠન અને શ્રવણને બધાં ધર્મશાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ અપાયું છે. ધ્યાન અને જપની[...]
હરિ કરે સો હોય : કાન્તિલાલ કાલાણી
મનુષ્યને સુખ મળે ત્યારે એ એમ માને છે કે ભગવાનની કૃપા છે અને દુ:ખ આવે છે ત્યારે એમ સમજે છે[...]
રામકૃષ્ણ-આંદોલનની વિશેષતાઓ : સ્વામી સોમેશ્વરાનંદ
લોકપ્રિયતાનાં સામાજિક કારણો (સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સચિવ છે.) ભારતવર્ષમાં જુદી-જુદી ધાર્મિક સંસ્થાઓની અનુપ્રેરણાથી લાંબા કાળથી અનેક સામાજિક[...]
વિશ્વની એકાત્મતા-અદ્વૈત વેદાંત અને ભૌતિકવિજ્ઞાનની દૃષ્ટિએ (૨) : ડૉ. ચેતના માંડવિયા
(ગતાંકથી આગળ) ‘અનિશ્ચિતતાના સિદ્ધાંત’ને ખોટો સાબિત કરવા આઈન્સ્ટાઈન, પોડોલ્સ્કી અને રોઝેને એક સંશોધન પેપર પ્રકાશિત કર્યું જે ઈ.પી.આર. અસર (E.P.R.[...]
‘ના, આ કળશ હું નહીં આપું’ : જયોતિ બહેન થાનકી
(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજીની શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની અનન્ય ભકિતથી પ્રભાવિત થઈ સ્વામી વિવેકાનંદજીએ શશી મહારાજને આ નામ પોતે ન[...]
શ્રીરામકૃષ્ણદેવનું ગુરુસ્વરૂપ : સ્વામી રંગનાથાનંદ
ગુરુપૂર્ણિમા પ્રસંગે (૨૬ જુલાઈ ૧૯૯૧ (ગુરુ પૂર્ણિમા)ને દિવસે હૈદરાબાદના શ્રીરામકૃષ્ણ મઠના શ્રીરામકૃષ્ણ મંદિરમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૪) : સ્વામી નિખિલેશ્વરાનંદ
બાહ્ય સ્થળ, વાતાવરણ વગેરે શું મનની એકાગ્રતા અને ધ્યાન માટે અસરકારક પરિબળો છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. ઘણા એમ[...]
વિવેકવાણી : ધર્મ એ જ ભારતનો કલ્યાણ પથ : સ્વામી વિવેકાનંદ
આખી જિંદગી આ જ કાર્ય કરનાર અથવા ઓછામાં ઓછું તે માટે પ્રયત્નશીલ રહેનાર હું, તમને કહી દઉં છું કે તમે[...]
દિવ્યવાણી
बह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वंद्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् । एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ।। આનંદમય બ્રહ્મસ્વરૂપ,[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર * મૉસ્કોમાં રાહતકાર્ય: મૉસ્કોના પીડિત લોકોમાં તાત્કાલિક વિતરણ કરવા માટે દૂધનો પાવડર, બેબીફૂડ, ખાંડ વગેરે[...]
પુસ્તક સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી
સ્ત્રીસંતરત્નો :- લેખિકા ભાગીરથી મહેતા, ‘જાહ્નવી’, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૮ પ્રકાશક: પૂર્વી મહેતા, ‘ગંગોત્રી’, ૧૫૭૨, આંબાવાડી, કૃષ્ણનગર, ભાવનગર, પૃષ્ઠ સંખ્યા ૨૩૮,[...]
ઉપહાર માનવ જાતને : સુરેન્દ્રનાથ ચક્રવર્તી
જ્યારે આપણે શ્રીરામકૃષ્ણ વિશે વિચારીએ છીએ ત્યારે, આપણા મનમાં જે ચિત્ર ખડું થાય છે તે તેમની બેઠકની મુદ્રામાં લીધેલી છબિ[...]
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : સ્વામી બોધાનંદ
ઈ.સ. ૧૮૯૦માં જ્યારે હું કલકત્તાની રીપન કૉલેજનો વિદ્યાર્થી હતો, ત્યારે મારા સદ્નસીબે મને શ્રીરામકૃષ્ણદેવ વિષે જાણવાની ઉત્કંઠા થઈ. મારા કેટલાક[...]
સ્નેહાધીન, હરિ પોતે… : હરેશ ‘તથાગત’
લિખિતંગ, સ્નેહાધીન હરિ પોતે... શબ્દોનાં મોરપીંછ સૂંઘી સૂંઘી, ખોબો - ખેપિયાને ખારેક દીધી. ચીતરેલી વાંસળીના સૂરેસૂરે, કેડી ભીતર કંડારી લીધી.[...]
યોગેશ્વરી લલ્લા : ભાગીરથી મહેતા ‘જાહ્નવી’
“પાણી ને ઝાડી તણો પ્રદેશ છે કાશ્મીર, લલ્લા સંતશિરોમણિ, નીર મહીં છે ક્ષીર.” મનોહર એવી કાશ્મીરની ભૂમિમાં, મનોહર એવાં એક[...]
વિશ્વની એકાત્મતા – વેદાંત અને વિજ્ઞાનની દૃષ્ટિએ : ડૉ. ચેતના માંડવિયા
શ્રીરામકૃષ્ણદેવે એક સુંદર ઉ૫મા વડે અદ્વૈત વેદાંતનો સાર સમજાવ્યો છે. તેઓ કહે છે, “એક અફાટ સમુદ્રની કલ્પના કરો. તેમાં એક[...]




