આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

સાધનામાં વ્યાકુળતાનું મહત્ત્વ : સ્વામી ભૂતેશાનંદ

August 1, 1992|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) સામાન્ય રીતે આધ્યાત્મિક સાધના અંગે આપણે અસ્પષ્ટ ખ્યાલ ધરાવીએ[...]

સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૫) : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 1992|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

એકવાર નારદમુનિ એક વનમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક વિચિત્ર પાગલ જેવા માણસને જોયો. તે નાચતો, કૂદતો અને[...]

વિવેકવાણી : ભારત માતાકી જય હે! : સ્વામી વિવેકાનંદ

August 1, 1992|Categories: Vivekananda Swami|Tags: , , |

ભારતનો ઉદ્ધાર થશે જ; શરીરના બળથી નહીં પરંતુ આત્માની શક્તિથી; વિનાશના વાવટાથી નહીં પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજથી-સંન્યાસીનાં ભગવાં વસ્ત્રથી;[...]

દિવ્યવાણી

August 1, 1992|Categories: Sankalan|Tags: , , , |

दुर्लभं त्रयमेवैतद्देवानुग्रहकेतुकम् । मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः ।। ભગવાનની કૃપા જ જેમાં કારણ છે, એ મનુષ્યજન્મ, સંસારમાંથી મુક્ત થવાની ઇચ્છા અને મહાપુરુષોનો[...]

સમાચા૨ દર્શન

July 1, 1992|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, વિવેકાનંદ સેન્ટર ફોર મૅનેજમેન્ટ એન્ડ લીડરશીપ (વિમલ) અને એકસલ ઇન્ડસ્ટ્રીઝ લિ., ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા.[...]

શ્રીરામકૃષ્ણ ગાથા – ખંડ બીજો : અક્ષયકુમાર સેન

July 1, 1992|Categories: Akshaykumar Sen|Tags: , , , |

શ્રીરામકૃષ્ણનું કલકત્તામાં આગમન શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે.[...]

શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૩): સાપની પાસે ન જાઓ : ચક્રવર્તી રાજગોપાલાચાર્ય

July 1, 1992|Categories: Rajgopalacharya Chakravarti|Tags: , , |

એક શેઠ પરમહંસ પાસે આવ્યા અને બોલ્યા: ‘સ્વામીજી, મેં મારી સઘળી સંપત્તિ મારાં કુટુંબીઓને નામે કરી દીધી છે. વેપાર સાથે[...]

વરાહનગર મઠ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા : સ્વામી તથાગતાનંદ

July 1, 1992|Categories: Tathagatananda Swami|Tags: , , |

આ જગતમાં અનેક ધર્મિષ્ઠ વિભૂતિઓ થઈ ગઈ પણ શ્રીરામકૃષ્ણદેવ તેમાં એક દુર્લભ રત્ન જેવા હતા. હંમેશાં ભગવાનમાં લીન શ્રીરામકૃષ્ણને ધર્મના[...]

સ્વાધ્યાય : સ્વામી બ્રહ્મેશાનંદ

July 1, 1992|Categories: Brahmeshananda Swami|Tags: , , |

ક્રિયાયોગનું અગત્યનું એક અંગ સ્વાધ્યાય છે. સત્ સાહિત્યનું પઠન-પાઠન અને શ્રવણને બધાં ધર્મશાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ અપાયું છે. ધ્યાન અને જપની[...]

રામકૃષ્ણ-આંદોલનની વિશેષતાઓ : સ્વામી સોમેશ્વરાનંદ

July 1, 1992|Categories: Someswarananda Swami|Tags: , , |

લોકપ્રિયતાનાં સામાજિક કારણો (સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સચિવ છે.) ભારતવર્ષમાં જુદી-જુદી ધાર્મિક સંસ્થાઓની અનુપ્રેરણાથી લાંબા કાળથી અનેક સામાજિક[...]

વિશ્વની એકાત્મતા-અદ્વૈત વેદાંત અને ભૌતિકવિજ્ઞાનની દૃષ્ટિએ (૨) : ડૉ. ચેતના માંડવિયા

July 1, 1992|Categories: Chetana Mandaviya|Tags: , , |

(ગતાંકથી આગળ) ‘અનિશ્ચિતતાના સિદ્ધાંત’ને ખોટો સાબિત કરવા આઈન્સ્ટાઈન, પોડોલ્સ્કી અને રોઝેને એક સંશોધન પેપર પ્રકાશિત કર્યું જે ઈ.પી.આર. અસર (E.P.R.[...]

‘ના, આ કળશ હું નહીં આપું’ : જયોતિ બહેન થાનકી

July 1, 1992|Categories: Jyotiben Thanki|Tags: , , |

(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજીની શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની અનન્ય ભકિતથી પ્રભાવિત થઈ સ્વામી વિવેકાનંદજીએ શશી મહારાજને આ નામ પોતે ન[...]

શ્રીરામકૃષ્ણદેવનું ગુરુસ્વરૂપ : સ્વામી રંગનાથાનંદ

July 1, 1992|Categories: Ranganathananda Swami|Tags: , , |

ગુરુપૂર્ણિમા પ્રસંગે (૨૬ જુલાઈ ૧૯૯૧ (ગુરુ પૂર્ણિમા)ને દિવસે હૈદરાબાદના શ્રીરામકૃષ્ણ મઠના શ્રીરામકૃષ્ણ મંદિરમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]

સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૪) : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 1992|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

બાહ્ય સ્થળ, વાતાવરણ વગેરે શું મનની એકાગ્રતા અને ધ્યાન માટે અસરકારક પરિબળો છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. ઘણા એમ[...]

વિવેકવાણી : ધર્મ એ જ ભારતનો કલ્યાણ પથ : સ્વામી વિવેકાનંદ

July 1, 1992|Categories: Vivekananda Swami|Tags: , , |

આખી જિંદગી આ જ કાર્ય કરનાર અથવા ઓછામાં ઓછું તે માટે પ્રયત્નશીલ રહેનાર હું, તમને કહી દઉં છું કે તમે[...]

દિવ્યવાણી

July 1, 1992|Categories: Sankalan|Tags: , , , |

बह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वंद्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् । एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ।। આનંદમય બ્રહ્મસ્વરૂપ,[...]

સમાચાર દર્શન

June 1, 1992|Categories: Sankalan|Tags: , , |

રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર * મૉસ્કોમાં રાહતકાર્ય: મૉસ્કોના પીડિત લોકોમાં તાત્કાલિક વિતરણ કરવા માટે દૂધનો પાવડર, બેબીફૂડ, ખાંડ વગેરે[...]

પુસ્તક સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી

June 1, 1992|Categories: Keshavlal V Shastri|Tags: , , |

સ્ત્રીસંતરત્નો :- લેખિકા ભાગીરથી મહેતા, ‘જાહ્નવી’, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૮ પ્રકાશક: પૂર્વી મહેતા, ‘ગંગોત્રી’, ૧૫૭૨, આંબાવાડી, કૃષ્ણનગર, ભાવનગર, પૃષ્ઠ સંખ્યા ૨૩૮,[...]

ઉપહાર માનવ જાતને : સુરેન્દ્રનાથ ચક્રવર્તી

June 1, 1992|Categories: Surendranath Chakraborty|Tags: , , |

જ્યારે આપણે શ્રીરામકૃષ્ણ વિશે વિચારીએ છીએ ત્યારે, આપણા મનમાં જે ચિત્ર ખડું થાય છે તે તેમની બેઠકની મુદ્રામાં લીધેલી છબિ[...]

સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : સ્વામી બોધાનંદ

June 1, 1992|Categories: Bodhananda Swami|Tags: , , , |

ઈ.સ. ૧૮૯૦માં જ્યારે હું કલકત્તાની રીપન કૉલેજનો વિદ્યાર્થી હતો, ત્યારે મારા સદ્નસીબે મને શ્રીરામકૃષ્ણદેવ વિષે જાણવાની ઉત્કંઠા થઈ. મારા કેટલાક[...]

સ્નેહાધીન, હરિ પોતે… : હરેશ ‘તથાગત’

June 1, 1992|Categories: Haresh 'Tathagat'|Tags: , , |

લિખિતંગ, સ્નેહાધીન હરિ પોતે... શબ્દોનાં મોરપીંછ સૂંઘી સૂંઘી, ખોબો - ખેપિયાને ખારેક દીધી. ચીતરેલી વાંસળીના સૂરેસૂરે, કેડી ભીતર કંડારી લીધી.[...]

યોગેશ્વરી લલ્લા : ભાગીરથી મહેતા ‘જાહ્નવી’

June 1, 1992|Categories: Bhagirathi Mehta 'Jahnvi'|Tags: , , |

“પાણી ને ઝાડી તણો પ્રદેશ છે કાશ્મીર, લલ્લા સંતશિરોમણિ, નીર મહીં છે ક્ષીર.” મનોહર એવી કાશ્મીરની ભૂમિમાં, મનોહર એવાં એક[...]

વિશ્વની એકાત્મતા – વેદાંત અને વિજ્ઞાનની દૃષ્ટિએ : ડૉ. ચેતના માંડવિયા

June 1, 1992|Categories: Chetana Mandaviya|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવે એક સુંદર ઉ૫મા વડે અદ્વૈત વેદાંતનો સાર સમજાવ્યો છે. તેઓ કહે છે, “એક અફાટ સમુદ્રની કલ્પના કરો. તેમાં એક[...]

Title

Go to Top