એક કવિતા : રસેશ અધ્વર્યુ : ન્યૂ જર્સી
એક બાજુ ખુલ્લા આકાશે ઊંચે ઉડવાનું મન રોકી શકાતું નથી, અને - બીજી બાજુ માયાથી ભીંજાયેલ પાંખોના ભારથી જમીન પર[...]
પ્રાર્થના: આત્માનો આહાર : શ્રી રેખાબા સરવૈયા : કેશોદ
પ્રાર્થના એટલે આપણાં દુ:ખ દૂર કરવા માટે ભગવાનને કરેલી આજીજી કે અરજ માત્ર નથી, પરંતુ પરમતત્ત્વ સાથે ઐક્ય સાધવાની વાત[...]
દીપોત્સવી : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઈ.સ. ૧૯૨૭ થી ૨૦૨૨ સુધી સતત ચાલતાં રહેલાં રાહતકાર્યોની એક ઝલક
પ્રાગૈતિહાસિક કાળથી ઈશ્વરની જુદાં જુદાં રૂપે પૂજાભક્તિ થઈ છે. માનવ-સંસ્કૃતિનો ઇતિહાસ ઈશ્વરની વિવિધ રૂપછબીઓ-પથ્થરની મૂર્તિઓ, કાષ્ઠ પ્રતિમાઓ અને માટીની મૂર્તિઓ[...]
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ગુણવત્તાના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનો જનસમાજ પર પ્રભાવ : શ્રી સુનીલભાઈ માલવણકર
(સુનીલભાઈ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનું વાંચન કરતાં કરતાં એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તેઓએ શાળાના આચાર્યનું પદ ત્યાગ કરીને ગુજરાતના[...]
દીપોત્સવી : રામકૃષ્ણ મિશન અને શ્રીરામકૃષ્ણ કથામૃત : શ્રી હર્ષદભાઈ પટેલ
(હર્ષદભાઈ ધાર્મિક સાહિત્યના વાંચનમાં ઊંડો રસ ધરાવે છે અને ઘણાં વર્ષોથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રકાશન વિભાગમાં શ્રીરામકૃષ્ણ જ્યોત અને પુસ્તકોનું[...]
દીપોત્સવી : રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જન્મજયંતી પ્રસંગે : શ્રી પ્રકાશભાઈ જોષી
(વડોદરામાં ભાવપ્રચાર કેન્દ્ર દ્વારા કેટલાક એકનિષ્ઠ સ્વયંસેવકોની આગેવાની હેઠળ વર્ષો સુધી ગરીબ વસતીમાં દવાખાનાનું સંચાલન કરવાથી માંડી રાહતકાર્ય સુધીનાં અનેક[...]
દીપોત્સવી : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું અનન્ય સાહિત્ય-પ્રચાર કાર્ય : શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
(શ્રી કૌશિકભાઈ ગોસ્વામી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એક ઉત્સાહી કાર્યકર્તા છે. યુવા-પ્રેરણા, રાહતકાર્ય, પુસ્તક વેચાણ, વગેરે પ્રવૃત્તિઓમાં તેઓનું મહત્ત્વનું યોગદાન છે.[...]
દીપોત્સવી : વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર : શ્રી પન્નાબહેન પંડયા
(શ્રી પન્નાબહેન પંડ્યા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત શિક્ષિકા અને રાજ્ય તથા રાષ્ટ્રિય કક્ષાનાં ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ વિજેતા છે. શ્રીરામકૃષ્ણ[...]
દીપોત્સવી : ‘દીપ સે દીપ જલે’ : ડૉ. ચેતનાબહેન માંડવિયા
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ[...]
દીપોત્સવી : રામકૃષ્ણ સંઘની સ્થાપના ન થઈ હોત તો… : શ્રી બકુલેશભાઈ ધોળકિયા
(શ્રી બકુલેશભાઈ ધોળકિયા રામકૃષ્ણ મિશનના એક સંનિષ્ઠ કાર્યકર્તા અને નિવૃત્ત આચાર્ય છે. ભાવપ્રચાર કેન્દ્રોની પ્રવૃત્તિઓમાં તેઓનું મહત્ત્વનું યોગદાન છે. -સં.)[...]
દીપોત્સવી : પ્રેરણાનો અખૂટ સ્રોત—રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય : સ્વામી મંત્રેશાનંદ
तत्कर्मयत् न बन्धाय सा विद्या या विमुक्तये। आयासायापरं कर्म विद्या अन्या शिल्पनैपुण्यम्।। કર્મ તે જ છે, જે બંધનોમાંથી મુક્ત કરે[...]
દીપોત્સવી : ‘ઉત્તર આપણે પોતે જ શોધવો રહ્યો’ : સ્વામી ઇષ્ટમયાનંદ
(સ્વામી ઇષ્ટમયાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે. -સં.) કમરભર પાણીમાં અર્ધનગ્ન અવસ્થામાં પોતાની નાની દીકરીની સાથે ઊભેલી એ[...]
દીપોત્સવી : અભ્યુદય અને નિ:શ્રેયસ : સ્વામી ગુણાશ્રયાનંદ
(સ્વામી ગુણાશ્રયાનંદજી રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના કાલી મંદિરના પ્રાંગણના પોતાના એ જ પરિચિત ઓરડામાં ભક્તો સાથે[...]
દીપોત્સવી : રામકૃષ્ણ મિશનની સવાસોમી જયંતી : સ્વામી આત્મદિપાનંદ
(સ્વામી આત્મદિપાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. -સં.) આજકાલ આપણે સહુ રામકૃષ્ણ મિશનનાં ૧૨૫ વર્ષ ઊજવીએ છીએ. સ્વામી[...]
દીપોત્સવી : રામકૃષ્ણ મિશનના આદર્શોના પ્રચાર માટે ભક્તોની ભૂમિકા : ડૉ. લતાબહેન દેસાઈ
(ડૉ. લતાબહેન દેસાઈએ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવમાં તા. ૭ ફેબ્રુઆરી, ૧૯૯૮ના રોજ સમાપન[...]
દીપોત્સવી : યુવાવર્ગના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ : શ્રી નરેન્દ્ર મોદી
(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના દીલારામ બંગલાના અર્પણવિધિ પ્રસંગે, 18 એપ્રિલ, 2005માં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા દેશના[...]
દીપોત્સવી : નમ્ર ઝાકળના બિન્દુ જેવું : સ્વામી નિખિલેશ્વરાનંદ
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વર્તમાન અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીનો આ લેખ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ૧૯૯૭ના દીપોત્સવી અંકમાંથી પુન: મુદ્રિત કરવામાં આવ્યો છે. આંકડાકીય[...]
દીપોત્સવી : રામકૃષ્ણ સંઘમાં શાસ્ત્રનું સ્થાન : સ્વામી હર્ષાનંદ
(Story of Ramakrishna Mission, p.990માંથી સ્વામી હર્ષાનંદજીએ લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]
દીપોત્સવી : રામકૃષ્ણ મિશનના સેવાકાર્યોનું એક વિહંગાવલોકન : સ્વામી ગૌતમાનંદ
(સ્વામી ગૌતમાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન સહાધ્યક્ષ છે. મૂળ અંગ્રેજીમાં ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૧૯૯૭ના અંકમાં છપાયેલ આ લેખનો શ્રી નલિનભાઈ[...]
દીપોત્સવી : ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ : સ્વામી સ્મરણાનંદ
(સ્વામી સ્મરણાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ છે. આ લેખ અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત પુસ્તક ‘The Story of Ramakrishna[...]
દીપોત્સવી : રામકૃષ્ણ મિશનના આદર્શો અને પ્રવૃત્તિઓ : સ્વામી સારદાનંદ
(સ્વામી સારદાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને રામકૃષ્ણ મિશનના પ્રથમ મહાસચિવ હતા. ૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનાં આદર્શો અને પ્રવૃત્તિઓ વિશે ચિંતન-મનન કરવા[...]
દીપોત્સવી : રામકૃષ્ણ મિશનનો વિસ્તાર અને સુદૃઢીકરણ : સ્વામી વિમલાત્માનંદ
(સ્વામી વિમલાત્માનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન સહાધ્યક્ષ છે. અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત ‘The Story of Ramakrishna Mission’માંથી સાભાર ગ્રહણ[...]
દીપોત્સવી : સ્વામી અખંડાનંદનો સેવાયજ્ઞ : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદના ગુરુભાઈઓમાં એક હતા અલ્પવયસ્ક બાલ-બ્રહ્મચારી સ્વામી અખંડાનંદ. જ્યાં સ્વામીજીના કેટલાક ગુરુભાઈઓ સેવાયજ્ઞને સંશયાત્મક દૃષ્ટિએ જોતા હતા ત્યાં અખંડાનંદજી[...]
દીપોત્સવી : નિવેદિતા કન્યા વિદ્યાલય: ભારતમાં આધુનિક સ્ત્રીશિક્ષણની પહેલ : સ્વામી કૃષ્ણસખાનંદ
‘અમારા દેશની સ્ત્રીઓ માટે મારા મનમાં યોજના છે. મારો વિચાર છે કે આ કાર્યમાં તમે મને મોટી સહાય કરશો.’ સ્વામી[...]




