દિપોત્સવી : સ્વામી વિવેકાનંદના સંદેશનું કેન્દ્રબિન્દુ : સ્વામી મુમુક્ષાનંદ
(શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજ અદ્વૈત આશ્રમના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી છે.) આજે સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદની જયન્તી કે પુણ્યતિથિ[...]
દિપોત્સવી : જલતી રહો જ્યોતસંવાદિતાની : સ્વામી આત્મસ્થાનંદ
(રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કલકત્તામાં તાજેતરમાં યોજાયેલ વિશ્વધર્મસભામાં ૧૯મી સપ્ટેમ્બરના રોજ સમાપન સત્રમાં આપેલ[...]
દિપોત્સવી : વિશ્વધર્મપરિષદ માટેની સ્વામી વિવેકાનંદની સફરનો શતાબ્દી ઉત્સવ : સ્વામી ગહનાનંદ
(શ્રીમત્ સ્વામી ગહનાનંદ મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે અને રામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાંકુરગાચ્છી, કલકત્તાના અધ્યક્ષ છે.) (૩૧મી મે,[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ (૧) : સ્વામી રંગનાથાનંદ
(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) પૂર્વ અને પશ્ચિમ - બંનેના લોકોને સ્વામી વિવેકાનંદના માનવતાવાદનો આ[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ આંદોલનમાં ગૃહસ્થ ભક્તોનો ફાળો : સ્વામી ભૂતેશાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) આંદોલનો ઘણી જાતનાં હોય છે. આપણું આંદોલન શ્રીરામકૃષ્ણ -[...]
દિપોત્સવી : ભારતના પુનરુત્થાન માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ : સ્વામી ગંભીરાનંદ
(શ્રીમત સ્વામી ગંભીરાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા.) આવો, આપણે અવલોકન કરીએ: આચાર્ય સ્વામી વિવેકાનંદ કોલંબોથી[...]
દિપોત્સવી : ઈશ્વર-સાક્ષાત્કારને પંથે (૧) : સ્વામી વીરેશ્વરાનંદ
(શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.) ભગવાન[...]
દિપોત્સવી : કન્યાકુમારીથી શિકાગો : જ્યોતિબહેન થાનકી
ચારે બાજુ શાશ્વતીનું ગાન સંભળાવતો નીલરંગી સાગર લહેરાતો હતો અને ઉપર નીલરંગી આકાશ પોતાના અસીમ વિસ્તારની પ્રતીતિ કરાવતું ઝળુંબી રહ્યું[...]
દિપોત્સવી : શિકાગો ધર્મમહાસભાના એક જ્યોતિર્ધર – શ્રી વીરચંદ ગાંધી : ડૉ. ગુણવંત શાહ
સો વરસ પહેલાની આ વાત છે. બહુ સૂકલડો નહિ તેમજ બહુ સ્થૂળકાય નહિ, મધ્યમ કદના બાંધાનો એક માનવી માથે જાડો[...]
દિપોત્સવી : પ્રભાવનું રહસ્ય : યશવન્ત શુક્લ
39 વર્ષની નાની વયે જેમણે દેહ છોડ્યો હતો એવા સ્વામી વિવેકાનંદ સમગ્ર ભારતની ચેતના ઉપર છવાઈ ગયા હતા અને આજે[...]
દિપોત્સવી : રાષ્ટ્રચેતના જગાવીએ: એકતા અને એકાત્મતા દૃઢ બનાવીએ : પી. વી. નરસિંહરાવ
(સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમા અને એમણે શિકાગોમાં કરેલા ઉદ્બોધનની શતાબ્દીની ઊજવણી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી પી. વી. નરસિંહરાવે ૨૮મી ડિસેમ્બર 1992ના[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનો સંદેશ : શ્રી જયપ્રકાશ નારાયણ
સ્વામી વિવેકાનંદ સમર્થ સત્યદ્રષ્ટા હતા. એમની બુદ્ધિપ્રતિભા અસાધારણ હતી. પરંતુ એથી પણ ઉચ્ચતર એમનું હૃદય હતું. એમણે એક વખત બેલુરમઠના[...]
દિપોત્સવી : યુગપુરુષ સ્વામી વિવેકાનંદ : કાકાસાહેબ કાલેલકર
સ્વામી વિવેકાનંદ આજના યુગના એક અદ્ભુત પ્રભાવશાળી ધર્મ-પુરુષ હતા. તેઓ જીવ્યા જ કેટલું? ચાળીસ વર્ષ પૂરા કરી ન શક્યા. છતાં[...]
દિપોત્સવી : વર્તમાન યુગના મહાન આચાર્ય : શ્રી વિનોબા ભાવે
આજે સ્વામી વિવેકાનંદની શતાબ્દી - જન્મ જયંતી છે. એમના જન્મને આજે સો વર્ષ પૂરાં થયાં. તેઓ જીવ્યા તો બહુ ઓછું.[...]
દિપોત્સવી : હિંદુ ધર્મ : સ્વામી વિવેકાનંદ
(૧૯મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રાજ શિકાગા વિશ્વધર્મ મહાસભામાં સ્વામી વિવેકાનંદે રજૂ કરેલ નિબંધમાંથી સંકલિત અંશો.) ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્મો[...]
સંપાદકીય : જ્યારે ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદજીએ ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વધર્મ-મહાસભામાં પોતાનું ભાષણ પ્રારંભ કર્યું અને[...]
વિવેકવાણી : સ્વાગતનો પ્રત્યુત્તર : સ્વામી વિવેકાનંદ
વિશ્વધર્મ પરિષદ: સ્થળ: શિકાગો, ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા[...]
દિવ્યવાણી
श्रृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आ ये धामानि दिव्यानि तस्थुः। वेदाऽहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात्। तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय॥ શ્વેતાશ્વતર[...]
પુસ્તક સમીક્ષા : ચિંતન-પુષ્પોની છાબ : દુષ્યંત પંડ્યા
ચિંતન-પુષ્પો અને પરિમલ: લે. લાલજી મૂળજી ગોહિલ, પ્રકાશક કનુભાઈ લા. ગોહિલ, પુણે (૧૯૯૧) મૂલ્ય: રૂ. ૪૦ મુંબઈ સિવાયનાં મહારાષ્ટ્રનાં લગભગ[...]
સંચાલનમાં નેતૃત્વના ગુણો : પ્રો. ડૉ. જે. એમ. મહેતા
કોઈપણ કંપનીમાં કે વ્યવસ્થાતંત્રમાં અથવા કોઈપણ સામાજિક સંસ્થામાં યોગ્ય નેતૃત્વ જરૂરી છે. નેતૃત્વ વિના વિકાસ શક્ય નથી, એટલા માટે નેતૃત્વને[...]
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૭ : નારીત્વ અને માતૃત્વ – ચક્રવર્તી રાજગોપાલાચારી
‘ચિત્તશુદ્ધિ’ના પ્રકરણમાં કહેવામાં આવ્યું હતું તેમ શ્રીરામકૃષ્ણ પરમહંસ વારંવાર કહ્યા કરતા કે નારી ઈશ્વરસ્વરૂપ દેવીનો અવતાર હોય છે. ગમે તે[...]
“આપણે સંસાર-ત્યાગ ક્યારે કરીશું?” – સ્વામી અશોકાનંદ
માણસ સંસાર-ત્યાગ કરવાની સ્થિતિમાં ક્યારે આવે છે? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. આધ્યાત્મિક જીવનની ઘણીખરી સફળતા આના સાચા જવાબ ઉપર[...]
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૧૧) : સ્વામી હર્ષાનંદ
(સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૮ પ્રત્યેક હિન્દુ માટે આદર્શ દૈનિક કાર્યક્રમ શો હોઈ શકે? ઉ.[...]
અનુભૂતિ : (કાવ્યાસ્વાદ) : હરીન્દ્ર દવે
લીલ લપાઈ બેઠી જળને તળિયે, સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ! કંપ્યું જળનું રેશમ પોત કિરણ તો ઝૂક્યું થઈ[...]
વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૪) : સ્વામી શ્રીધરાનંદ
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને[...]




