આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

ભગિની નિવેદિતા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : જ્યોતિબહેન થાનકી

November 1, 1994|Categories: Jyotiben Thanki|Tags: , , |

“મારા બાળપણમાં મને લાગે છે કે હું આતુરતાપૂર્વક સત્ય તરફના સાંકડા માર્ગ પર ઘસ્યે જતી હતી. પરંતુ ૧૭થી ૨૧ વર્ષની[...]

કેળવણી દ્વારા આંતરરાષ્ટ્રીય સમજ : ડૉ. મોતીભાઈ પટેલ

November 1, 1994|Categories: Motibhai Patel Dr.|Tags: , , |

(ડૉ. મોતીભાઈ પટેલ મહિલા બી.એડ્. કૉલેજ, મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગરના આચાર્ય છે.) એક તરફ વીસમી સદીની સંધ્યા નજીક છે તો બીજી[...]

અભણ સરસ્વતી : ગુણવંત શાહ

November 1, 1994|Categories: Gunwant Shah, Dr.|Tags: , , |

આલ્બર્ટ આઈનસ્ટાઈને ૧૯૩૨ના જુલાઈની ૩૦મી તારીખે એક પત્ર લખેલો. કહેવાતા બુદ્ધિમાનો માત્ર છપાયેલા પાન પરથી જ બધી ‘સિન્થેટિક’ માહિતી ભેગી[...]

પ્રાર્થના : જીવન અંજલિ થાજો : સંકલન

November 1, 1994|Categories: Sankalan|Tags: , , , |

જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો! ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દીન દુઃખીયાનાં આંસુ લો’તાં અંતર કદી[...]

સાધનનું મહત્ત્વ : મનુભાઈ પંચોળી ‘દર્શક’

November 1, 1994|Categories: Manubhai Pancholi|Tags: , , |

જીવનનો અનુભવ જેમ વધતો જાય છે તેમ તેમ લાગતું જાય છે કે સાધ્ય કરતાંયે સાધન વધારે મહત્ત્વની વસ્તુ નીવડે છે.[...]

શિક્ષણ દ્વારા આપણાપણું ખિલવીએ : યશવન્ત શુકલ

November 1, 1994|Categories: Yashwant Shukla|Tags: , , |

અમદાવાદની એક કૉલેજમાં આ ગાંધી-સવાસો વાળા વર્ષમાં “શા માટે ગાંધીજીને સંભારવા?” એ વિશે વિદ્યાર્થીઓ-અધ્યાપકોને સંબોધ્યા પછી એ કૉલેજના અધ્યાપકખંડમાં અધ્યાપકો[...]

ભારતીય શિક્ષણ અને નારી નવજાગરણ : વિમલા ઠકાર

November 1, 1994|Categories: Vimala Thakar|Tags: , , |

ભારત છે જ ક્યાં? આ દેશ આત્મવિસ્મૃતિની ઊંડી ખીણમાં અટવાયો છે. અભારતીય જીવનદૃષ્ટિ તથા જીવનશૈલીની જાળમાં ફસાયો છે. પ્રથમ તો[...]

ગુજરાતમાં શાળાવ્યવસ્થાનાં નવાં સોપાન : પ્રો. આર. એસ. ત્રિવેદી

November 1, 1994|Categories: R. S. Trivedi Pro.|Tags: , , |

(પ્રો. આર. એસ. ત્રિવેદી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ છે.) શા માટે વૈકલ્પિક શાળા- વ્યવસ્થા કરવાની જરૂર ઉપસ્થિત થઈ છે?[...]

આવતી કાલનું શિક્ષણ : સ્વામી જિતાત્માનંદ

November 1, 1994|Categories: Jitatmananda Swami|Tags: , , |

સમગ્ર વિશ્વની શિક્ષણપદ્ધતિ પર ઊડતી નજર નાખીએ તો જોવા મળે છે કે તે સાવ મસ્તિષ્ક વિષયક, ડાબા મગજ પર આધારિત,[...]

માનવ સૌ સમાન : સ્વામી આત્મસ્થાનંદ

November 1, 1994|Categories: Atmasthananda Swami|Tags: , , |

(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) કેવું આકર્ષક અને મીઠું લાગે છે આ વાર્તાલાપનું શીર્ષક[...]

ચારિત્ર્ય વિકાસ અને રાષ્ટ્ર ઘડતર માટેની કેળવણી : સ્વામી રંગનાથાનંદ

November 1, 1994|Categories: Ranganathananda Swami|Tags: , , |

(તા.૩-૭-૧૯૯૨ના રોજ માઈસોરમાં શ્રીરામકૃષ્ણ ઈન્સ્ટિટયૂટ ઑફ મૉરલ એંડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનમાં શ્રીરામકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્[...]

શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોની આવશ્યકતા : ડૉ. એસ. રાધાકૃષ્ણન્

November 1, 1994|Categories: Sarvapalli Radhakrishnan, Dr.|Tags: , , |

(રામકૃષ્ણ મિશન વિદ્યાલય, કોયમ્બટુર દ્વારા ‘શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોનું સ્થાન’ વિષય પર આયોજિત રાષ્ટ્રીય સેમિનારના પ્રારંભમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને[...]

કેળવણીનાં મૂળ તત્ત્વો : કાકાસાહેબ કાલેલકર

November 1, 1994|Categories: Kaka Saheb Kalelkar|Tags: , , |

અત્યાર સુધી થઈ ગયેલા બધા ઐતિહાસિક યુગોમાં સર્વ સાધારણ એવું કાંઈ તત્ત્વ હોય તો તે સત્તાનું છે. કુટુંબના વડાની સત્તા,[...]

વિશ્વમાંગલ્ય ઝંખે છે-ભારતનું પુનર્જાગરણ : શ્રી અરવિંદ

November 1, 1994|Categories: Arvind|Tags: , , |

ભારતના આટલા બધા હજારો સંતો, સાધુઓ અને સંન્યાસીઓએ આપણને પોતાના જીવન દ્વારા કયો મૂક સંદેશ આપ્યો છે? ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસના[...]

કેળવણીનો ખરો અર્થ : મહાત્મા ગાંધી

November 1, 1994|Categories: Mahatma Gandhi|Tags: , , |

શિક્ષણ અને ગૃહસંસારમાં એકરાગ હોવો જોઈએ એ વાત સ્વયંસિદ્ધ છે. આજે એ એકતા જોવામાં આવતી નથી. રાષ્ટ્રીય શિક્ષણમાં એ વાત[...]

ભારતીય નારીઓની કેળવણી : સ્વામી વિવેકાનંદ

November 1, 1994|Categories: Vivekananda Swami|Tags: , , |

ધર્મ, કળાઓ, વિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, રસોઈ, સીવણકામ, આરોગ્યશાસ્ત્ર વગેરે વિષયોના સાદા આવશ્યક મુદ્દાઓ આપણી મહિલાઓને શીખવવા જોઈએ. તેઓ નવલકથાઓ અને કાલ્પનિક[...]

ભારતીય નારીનું ભવિષ્યનું શિક્ષણ : સિસ્ટર નિવેદિતા

November 1, 1994|Categories: Bhagini Nivedita|Tags: , , , |

અહીં ભારતમાં ભવિષ્યની નારીનું ચિત્ર આપણા મનમાં આવ્યા કરે છે. આપણી દૃષ્ટિ સમક્ષ તેની સુંદરતા તરે છે. તેનો અવાજ આપણને[...]

શિક્ષણનો આદર્શ : સ્વામી ભૂતેશાનંદ

November 1, 1994|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) એ આનંદની બાબત છે કે વિવિધ સ્થળોએ શૈક્ષણિક સંસ્થાઓ સર્જાઈ[...]

શિક્ષણની ભારતીય પ્રણાલી : સ્વામી વીરેશ્વરાનંદ

November 1, 1994|Categories: Vireshwarananda Swami|Tags: , , |

(રામકૃષ્ણ મિશન સ્ટુડન્ટ્સ હોમ, મદ્રાસમાં તા. ૧૫-૨-૧૯૮૧ને દિવસે રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાઘ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ[...]

Title

Go to Top