ભગિની નિવેદિતા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : જ્યોતિબહેન થાનકી
“મારા બાળપણમાં મને લાગે છે કે હું આતુરતાપૂર્વક સત્ય તરફના સાંકડા માર્ગ પર ઘસ્યે જતી હતી. પરંતુ ૧૭થી ૨૧ વર્ષની[...]
કેળવણી દ્વારા આંતરરાષ્ટ્રીય સમજ : ડૉ. મોતીભાઈ પટેલ
(ડૉ. મોતીભાઈ પટેલ મહિલા બી.એડ્. કૉલેજ, મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગરના આચાર્ય છે.) એક તરફ વીસમી સદીની સંધ્યા નજીક છે તો બીજી[...]
ચાલે ભાગ્ય ચલંતનું : ભોળાભાઈ પટેલ
મારો જન્મ એક એવા ગામમાં થયો હતો જે ગામને કોઈ નદી નહોતી, ડુંગર પણ નહિ અને કોઈ જંગલ જેવું પણ[...]
આત્મવિશ્વાસ : ડૉ. કુમારપાળ દેસાઈ
સંત ટૉલ્સ્ટૉય પાસે એક યુવાન આવ્યો. એમના પગમાં પડી દીન સ્વરે કરગરતો કરંગરતો કહેવા લાગ્યો, “હું ખૂબ – ખૂબ દુઃખી[...]
પ્રાર્થના : જીવન પંથ ઉજાળ : સંકલન
પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ. પ્રેમળ. દૂર પડ્યો નિજધામથી હું ને, ઘેરે ઘન અંધાર માર્ગ સૂઝે નવ[...]
અભણ સરસ્વતી : ગુણવંત શાહ
આલ્બર્ટ આઈનસ્ટાઈને ૧૯૩૨ના જુલાઈની ૩૦મી તારીખે એક પત્ર લખેલો. કહેવાતા બુદ્ધિમાનો માત્ર છપાયેલા પાન પરથી જ બધી ‘સિન્થેટિક’ માહિતી ભેગી[...]
પ્રાર્થના : જીવન અંજલિ થાજો : સંકલન
જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો! ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દીન દુઃખીયાનાં આંસુ લો’તાં અંતર કદી[...]
સાધનનું મહત્ત્વ : મનુભાઈ પંચોળી ‘દર્શક’
જીવનનો અનુભવ જેમ વધતો જાય છે તેમ તેમ લાગતું જાય છે કે સાધ્ય કરતાંયે સાધન વધારે મહત્ત્વની વસ્તુ નીવડે છે.[...]
પ્રાર્થના : વૈષ્ણવજન તો તેને રે કહીએ : નરસિંહ મહેતા
વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પરદુ:ખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે. સકળ[...]
શિક્ષણ દ્વારા આપણાપણું ખિલવીએ : યશવન્ત શુકલ
અમદાવાદની એક કૉલેજમાં આ ગાંધી-સવાસો વાળા વર્ષમાં “શા માટે ગાંધીજીને સંભારવા?” એ વિશે વિદ્યાર્થીઓ-અધ્યાપકોને સંબોધ્યા પછી એ કૉલેજના અધ્યાપકખંડમાં અધ્યાપકો[...]
ભારતીય શિક્ષણ અને નારી નવજાગરણ : વિમલા ઠકાર
ભારત છે જ ક્યાં? આ દેશ આત્મવિસ્મૃતિની ઊંડી ખીણમાં અટવાયો છે. અભારતીય જીવનદૃષ્ટિ તથા જીવનશૈલીની જાળમાં ફસાયો છે. પ્રથમ તો[...]
ગુજરાતમાં શાળાવ્યવસ્થાનાં નવાં સોપાન : પ્રો. આર. એસ. ત્રિવેદી
(પ્રો. આર. એસ. ત્રિવેદી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ છે.) શા માટે વૈકલ્પિક શાળા- વ્યવસ્થા કરવાની જરૂર ઉપસ્થિત થઈ છે?[...]
આવતી કાલનું શિક્ષણ : સ્વામી જિતાત્માનંદ
સમગ્ર વિશ્વની શિક્ષણપદ્ધતિ પર ઊડતી નજર નાખીએ તો જોવા મળે છે કે તે સાવ મસ્તિષ્ક વિષયક, ડાબા મગજ પર આધારિત,[...]
માનવ સૌ સમાન : સ્વામી આત્મસ્થાનંદ
(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) કેવું આકર્ષક અને મીઠું લાગે છે આ વાર્તાલાપનું શીર્ષક[...]
ચારિત્ર્ય વિકાસ અને રાષ્ટ્ર ઘડતર માટેની કેળવણી : સ્વામી રંગનાથાનંદ
(તા.૩-૭-૧૯૯૨ના રોજ માઈસોરમાં શ્રીરામકૃષ્ણ ઈન્સ્ટિટયૂટ ઑફ મૉરલ એંડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનમાં શ્રીરામકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્[...]
શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોની આવશ્યકતા : ડૉ. એસ. રાધાકૃષ્ણન્
(રામકૃષ્ણ મિશન વિદ્યાલય, કોયમ્બટુર દ્વારા ‘શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોનું સ્થાન’ વિષય પર આયોજિત રાષ્ટ્રીય સેમિનારના પ્રારંભમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને[...]
પ્રાર્થના : એકલો જાને રે… : સંકલન
તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે... એકલો જાને, એકલો જાને, એકલો જાને રે... જ્યારે સૌના[...]
કેળવણીનાં મૂળ તત્ત્વો : કાકાસાહેબ કાલેલકર
અત્યાર સુધી થઈ ગયેલા બધા ઐતિહાસિક યુગોમાં સર્વ સાધારણ એવું કાંઈ તત્ત્વ હોય તો તે સત્તાનું છે. કુટુંબના વડાની સત્તા,[...]
વિશ્વમાંગલ્ય ઝંખે છે-ભારતનું પુનર્જાગરણ : શ્રી અરવિંદ
ભારતના આટલા બધા હજારો સંતો, સાધુઓ અને સંન્યાસીઓએ આપણને પોતાના જીવન દ્વારા કયો મૂક સંદેશ આપ્યો છે? ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસના[...]
માત્ર શિક્ષણ : વિનોબા ભાવે
‘કેમ ભાઈ તમે ક્યું કામ સરસ રીતે કરી શકો એમ તમને લાગે છે? એક દેશસેવેચ્છુને કોકે પ્રશ્ન પૂછ્યો.’ ‘મને લાગે[...]
કેળવણીનો ખરો અર્થ : મહાત્મા ગાંધી
શિક્ષણ અને ગૃહસંસારમાં એકરાગ હોવો જોઈએ એ વાત સ્વયંસિદ્ધ છે. આજે એ એકતા જોવામાં આવતી નથી. રાષ્ટ્રીય શિક્ષણમાં એ વાત[...]
ભારતીય નારીઓની કેળવણી : સ્વામી વિવેકાનંદ
ધર્મ, કળાઓ, વિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, રસોઈ, સીવણકામ, આરોગ્યશાસ્ત્ર વગેરે વિષયોના સાદા આવશ્યક મુદ્દાઓ આપણી મહિલાઓને શીખવવા જોઈએ. તેઓ નવલકથાઓ અને કાલ્પનિક[...]
ભારતીય નારીનું ભવિષ્યનું શિક્ષણ : સિસ્ટર નિવેદિતા
અહીં ભારતમાં ભવિષ્યની નારીનું ચિત્ર આપણા મનમાં આવ્યા કરે છે. આપણી દૃષ્ટિ સમક્ષ તેની સુંદરતા તરે છે. તેનો અવાજ આપણને[...]
શિક્ષણનો આદર્શ : સ્વામી ભૂતેશાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) એ આનંદની બાબત છે કે વિવિધ સ્થળોએ શૈક્ષણિક સંસ્થાઓ સર્જાઈ[...]
શિક્ષણની ભારતીય પ્રણાલી : સ્વામી વીરેશ્વરાનંદ
(રામકૃષ્ણ મિશન સ્ટુડન્ટ્સ હોમ, મદ્રાસમાં તા. ૧૫-૨-૧૯૮૧ને દિવસે રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાઘ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ[...]




