વિવેકવાણી
નૂતન ભારતને ઊભું થવા દો ઓ ભારતના ઉચ્ચ વર્ગો! તમે શું એમ માનો છો કે તમે જીવતા છો? તમે માત્ર[...]
દિવ્યવાણી
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्।। અમે ત્રણ નેત્રવાળા, ઈન્દ્રિયાતીત, જ્ઞાનસ્વરૂપ, માધુર્યમય, સર્વને સમૃદ્ધિ આપનાર પરમાત્માને પૂજીએ છીએ કે[...]
સમાચાર દર્શન : લાતૂર જિલ્લાના ભૂકંપગ્રસ્ત હરેગાંવના નવનિર્મિત સ્વરૂપનું ઉદ્ઘાટન : સંકલન
લાતૂર જિલ્લાના ઔસા તાલુકાનું હરેગાંવ ૧૯૯૩ના સપ્ટેમ્બર માસના ધરતીકંપથી ધ્વસ્ત થઈ ગયું હતું. એનું રામકૃષ્ણ મિશન, મુંબઈના તત્ત્વાવધાનમાં નવનિર્માણ કરવામાં[...]
કાવ્ય : ગુરુ : રતુભાઈ દેસાઈ
નહિ માત્ર ગુરુ: ગુરુદેવ, કલ્પતરુ: ક્યાં છે ગુરુ? ક્યાં છે તરુ? સ્થળે, જળે, ઊર્ધ્વ આ ગગન તળે? સ્મરું, સતત ચિત્તે[...]
પુસ્તક સમીક્ષા : ક્રાંતિકુમાર જોશી
Meditation on Swami Vivekananda By Swami Tathagatananda પ્રકાશક: વેદાંત સોસાયટી ઑફ ન્યુયોર્ક, (યુ.એસ.એ.) ભારતમાં વિતરકઃ શ્રીરામકૃષ્ણ મઠ, મયલાપુર, મદ્રાસ-૬૦૦ ૦૦૪[...]
યુવ વિભાગ : યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી : સંકલન
(શ્રીરામકૃષ્ણ મિશન, ચંડીગઢના સેક્રેટરી સ્વામી પીતાંબરાનંદજીની યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી) પ્રશ્ન: તમે યુવાનીની વ્યાખ્યા શું કરો છો? ઉત્તરઃ બાળકો વિચારી[...]
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી આગળ) ૧૬. કાર્ય માટેનો સમય આવી પહોંચ્યો ગૌરીમાની અંતરની ઈચ્છા હતી ઉગ્ર તપશ્ચર્યા ક૨વાની. એ પૂરી થઈ ગઈ. સમગ્ર[...]
શિવજ્ઞાનથી જીવસેવા : (વારાણસી સેવાશ્રમની સચિત્ર કથા) : સ્વામી શુદ્ધવ્રતાનંદ
(સ્વામી શુદ્ધવ્રતાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ, વારાણસીના સક્રેટરી છે.) અર્વાચીન ભારતમાં હિંદુ ધર્મનું અવલોકન કરવાના ઈરાદાથી કેટલાંક વર્ષો[...]
શિવનગરી કાશી (વારાણસી) : કેશવલાલ વિ. શાસ્ત્રી
ભારતની પ્રાચીનતમ પરંપરાનુસાર અતિપાવનકારી મનાયેલી સાત સુપ્રસિદ્ધ મુક્તિપુરીઓ માંહેની એક શિવનગરી કાશી પણ છે. આપણા બ્રાહ્મણગ્રંથો, ઉપનિષદો, મહાકાવ્યો અને પુરાણોમાં[...]
કાવ્ય : સતગુરુ સાથે રે : સંકલન
સગુરુ સાથે રે બાઈ, મારે પ્રીતડી રે, સમજાવી સાન પૂરણ બ્રહ્મભેદ, કારજ ને કા૨ણ રે બાઈ, મારે સમ થયાં રે,[...]
શિક્ષણ એટલે પૂર્ણતાની અભિવ્યક્તિ : સ્વામી ભૂતેશાનંદ
(૬ઠ્ઠી ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ, મયલાપોર (મદ્રાસ)ના રામકૃષ્ણ મિશન સ્ટુડંટ્સ હોમના પ્રાર્થનાખંડના ઉદ્ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]
ગુરુ પૂર્ણિમા પ્રસંગે : ગુરુની શોધમાં : સ્વામી બ્રહ્માનંદ
(આ લેખમાં શ્રી રામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજે આધ્યાત્મિક જીવનમાં ગુરુની ભૂમિકા વિષે કેટલાક મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપ્યા છે.[...]
સંપાદકીય : ત્યાગીશ્વર હે નરવર… : સ્વામી નિખિલેશ્વરાનંદ
એક વા૨ શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના મંદિરમાં પોતાના ઓરડામાં બેઠા હતા ત્યારે લક્ષ્મીનારાયણ નામના એક મારવાડી શેઠ ત્યાં આવ્યા. બિછાના પરની મેલી[...]
વિવેકવાણી
મનને કાબૂમાં રાખવાનો ઉપાય મનને કાબૂમાં રાખવું કેટલું બધું કઠણ છે! તેને હડકાયા વાંદરા સાથે સરખાવવામાં આવ્યું છે એ બરાબર[...]
દિવ્યવાણી
काशीक्षेत्रं निवासश्च जाह्नवी चरणोदकम्। गुरुर्विश्वेश्वरः साक्षात् तारकं ब्रह्मनिश्चयः।। નિશ્ચિતરૂપે ગુરુદેવનું નિવાસસ્થાન કાશીક્ષેત્ર છે, શ્રી ગુરુનું ચરણામૃત એ ગંગાજી છે, ગુરુદેવ[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિકોત્સવ ઉજવાયો તા ૫ થી ૭ મે દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમના વાર્ષિકોત્સવની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં વિભિન્ન કાર્યક્રમો યોજાયા[...]
ચિંતાનો રોગ : સ્વામી આત્માનંદ
(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતનાત્મક કાર્યક્રમ માટે વિભિન્ન વિષયો પર વિચારોત્તેજક અને પ્રેરણાદાયી લેખો લખ્યા હતા. આ લેખો અવારનવાર આકાશવાણીનાં[...]
યુવ-વિભાગ : સંકલન
વૅકેશનનો સદુપયોગ ‘‘હાશ! પરીક્ષા પતી ગઈ!” “તો હવે શું કરશો?’’ ‘‘હવે તો મજા જ મજા કરવાની.” મોટા ભાગના વિદ્યાર્થીઓ આવો[...]
‘અપરિણીતોનો પ્રશ્ન’ : સ્વામી અશોકાનંદ
જીવનનું ખરેખર કોઈ લક્ષ્યાંક હોય તો તે ઈશ્વરપ્રાપ્તિ છે, ઈશ્વર-દર્શન છે. કેવળ, ઈશ્વર જ વિદ્યમાન છે. તે સિવાય બીજું મિથ્યા[...]
વ્યાકુળ ચિત્ત : રતિલાલ છાયા
(ગીત) (૧) ચિત્ત બન્યું, પ્રભુ વ્યાકુળ મારું, ઉરનો ભાર હું ક્યાંજ ઊતારું? કોમળ ફૂલ સમ હૈયું મારું, વિરહ સહી બન્યું[...]
મેનેજમેન્ટ અને મૂલ્યો : સત્યજિતસિંહ જી. ગોહેલ
‘‘સંચાલન એટલે અન્ય પાસેથી કામ લેવાની કલા’’ જ્યૉર્જ ટૅરીનું ઉપરોક્ત વાક્ય સૂચવે છે કે જ્યાં બે કરતાં વધુ વ્યક્તિ સંકળાયેલી[...]
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી આગળ) ૧૪. વૃંદાવનમાં સાધના ગૌરીમાને કૃષ્ણની બાળલીલાની ભૂમિ વૃંદાવનનું તીવ્ર આકર્ષણ હતું. અને એટલે જ શ્રીરામકૃષ્ણે તો એમને વૃંદાવનની[...]
શિક્ષણનો ત્રિ-સૂત્રી કાર્યક્રમ : તખ્તસિંહ પરમાર
પ્રિય અજય, આજે શિક્ષણનું ધો૨ણ કથળતું જાય છે, બાળકો ૫૨ અનહદ બોજ લાદવામાં આવે છે, બીજા ધોરણમાં ભણતું બાળક તેનાં[...]
કાવ્યાસ્વાદ : નજરું લાગી : ક્રાંતિકુમાર જોશી
(જાણીતા કવિ, સાહિત્યકાર અને પત્રકાર શ્રી હરીન્દ્રભાઈ દવેનું તાજેતરમાં મુંબઈ ખાતે દુ:ખદ અવસાન થયું. શ્રીરામકૃષ્ણ આશ્રમના માસિક મુખપત્ર ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના[...]
સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ભારત : સ્વામી રંગનાથાનંદ
૧. પ્રાસ્તાવિક સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ મનાવવા આપણે સૌ આજે મળ્યાં છીએ તે મોટો પ્રસંગ છે. શ્રીમૂર્તિએ૧ પોતાના સ્વાગત પ્રવચનમાં કહ્યા[...]




