દિવ્યવાણી
तेजोऽसि तेजो मयि धेहि। वीर्यमसि वीर्यं मयि धेहि। बलमसि बलं मयि धेहि। ओजोऽसि ओजो मयि धेहि। मन्युरसि मन्युं मयि धेहि।[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા દ્વારા બાળકો અને માતાઓ માટે નિદાન શિબિરનું આયોજન રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા છેલ્લાં પચીસ વર્ષથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રસાર-પ્રચારનું[...]
એક અનેરી ઉજવણીનો અનેરો સમાપન સમારોહ : સંકલન
૧૧મી સપ્ટેમ્બ૨ ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદજીએ શિકાગોની વિશ્વધર્મ સભામાં, કોલંબસ હૉલમાં (આ હૉલનો ફોટો મુખપૃષ્ઠ પર છપાયો છે) ભાષણ આપ્યું[...]
પુસ્તક સમીક્ષા : શિકાગોના સો વર્ષો પછી : સંકલન
Swami Vivekananda- A Hundred Years since Chicago A commemorative volume પ્રકાશક: રામકૃષ્ણ મઠ અને મિશન, બેલુ૨ મઠ ૭૧૧૨૦૨ (૫.બં.) મૂલ્ય:[...]
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી આગળ) ૧૮. “હજારો ગૌરીમાની આવશ્યકતા છે.” આશ્રમનો પાયો હવે દૃઢ થઈ ગયો હતો. સમાજમાં આશ્રમની પ્રતિષ્ઠા પણ સ્થપાઈ ચૂકી[...]
શિક્ષણ અને ધર્મનિરપેક્ષતા : સ્વામી વિદેહાત્માનન્દ
(સ્વામી વિદેહાત્માનંદજી, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મ.પ્ર.) દ્વારા પ્રકાશિત થતી ત્રિમાસિક હિન્દી પત્રિકા ‘વિવેક જ્યોતિ’ના સંપાદક છે.) ભગવાન ઈસુના[...]
શિક્ષક દિન (૫ સપ્ટેમ્બર -ડૉ. રાધાકૃષ્ણન્ જન્મદિન) પ્રસંગે : આધુનિક સદીના મહાન શિક્ષક, તત્ત્વદર્શી અને રાજર્ષિ પુરુષ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ : રતિલાલ છાયા
મારે મન ભારત એક દેશ નથી એ તત્ત્વ પ્રાસાદ છે. તેને અનેક બુરજો છે અને અકકેક શિખર ઉ૫૨ અકકેક તત્ત્વ[...]
ધર્મોની સંવાદિતા : સ્વામી ભૂતેશાનંદ
(સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મસભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે તા.૧૪ અને ૧૫ નવેમ્બ૨, ’૯૪ના રોજ બેલુડ મઠ ખાતે જે વિશ્વધર્મસભા[...]
જીવસેવા એ જ પ્રભુસેવા : સ્વામી ગંભીરાનંદ
(શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા.) ઉત્ક્રાંતિવાદના મત પ્રમાણે - પ્રાણી જગતનો વિકાસ ‘આત્મરક્ષણ’ માટેના[...]
કાર્યને પૂજામાં પરિણત કરો : સ્વામી વીરેશ્વરાનંદ
માત્ર ભારત માટે જ નહિ પરંતુ સમસ્ત વિશ્વ માટે સ્વામી વિવેકાનંદનો એક સંદેશો છે જેના ઉપર નવા યુગનું અને નવી[...]
સંપાદકીય : નિષ્કારણ ભક્તશરણ…
“ઓ રે ૨સકે! વધુ દારૂ ઢીંચતો નહિ!” શ્રીરામકૃષ્ણદેવે હસતાં હસતાં દક્ષિણેશ્વરના કાલી મંદિરના રસિક મહેત૨ને કહ્યું. શ્રીરામકૃષ્ણદેવ તેને પ્રેમથી ‘રસકે’[...]
વિવેકવાણી : વિશ્વધર્મ
હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે પાર પાડવામાં[...]
દિવ્યવાણી
अजं निर्विकल्पं निराकारमेकं निरानन्दमानन्दमद्वैत पूर्णम्। परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम।। જન્મરહિત, પૂર્ણ, આકારરહિત, આનંદાતીત હોવા છતાં પરમાન્દસ્વરૂપ, એક[...]
સમાચાર દર્શન
સ્વામી રંગનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ૨૩મી જૂને હૈદ્રાબાદથી મુંબઈ થઈને રાજકોટ[...]
યુવ વિભાગ : સમય-પાલનનું મહત્ત્વ : સ્વામી આત્માનંદ
મારા એક મિત્ર છે. સમય-પાલનના પાક્કા હિમાયતી છે. આજે તેઓ એક સફળ ઉદ્યોગપતિ છે. આ પહેલાં તેઓ શિક્ષક હતા. તેઓ[...]
મારી અમરનાથ યાત્રા : ‘મુસાફિર’
કડકડતી ઠંડી હતી. અમરગંગાનું પાણી બરફ જેવું ઠંડું હતું. તેમાં સ્નાન કરી ફક્ત કૌપીન પહેરીને, સમસ્ત દેહમાં ભભૂત ચોળીને સ્વામી[...]
દુન્યવી પ્રેમ : સ્વામી અશોકાનંદ
શું દુન્યવી-પ્રેમ મદદરૂપ બને છે? આઘ્યાત્મિક વિકાસમાં દુન્યવી-પ્રેમ મદદરૂપ થાય છે કે અંતરાયરૂપ બને છે એ પ્રશ્ન અનેકને મનમાં ઊઠે[...]
બાળકોને રચનાત્મક ખ્યાલો આપો : સ્વામી વિવેકાનંદ
કોઈ છોડવાને ઉગાડવાના કાર્યમાં તમે જેટલી સહાય આપી શકો તેનાથી વિશેષ સહાય તમે કોઈ બાળકને શીખવવાના કાર્યમાં આપી શકો નહીં.[...]
શિક્ષણ ત્રાસ મટીને આહ્લાદ ક્યારે બનશે? : ગુણવંત શાહ
આચાર્ય રામમૂર્તિએ કહેલો પ્રસંગ યાદ આવે છે. ચિત્રકામ શીખવતી વખતે બાળકોને કોઈ વસ્તુ જોઈને દોરવાનું કહેવામાં આવે છે. ટેબલ, માટલું[...]
કાવ્યાસ્વાદ : મડદાનો ખેલ મેદાનમાં : સંકલન
જ્યાં રે જોઉં ત્યાં નર જીવતા, મરેલા ન મળે કોઈ, પણ મરેલાને જો મરેલા મળે, તે એને આવાગમન ન હોય.[...]
નિરાશાથી આશ ભણી : સ્વામી ત્યાગાનંદ
(સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે.) અધ્યાત્મ પ્રત્યે લોકો શા માટે વળે[...]
શ્રી અરવિંદ જન્મદિન (૧૫ ઑગસ્ટ) પ્રસંગે : શ્રી અરવિંદ: ઊર્ધ્વના દ્રષ્ટા : રમણલાલ જોશી
અર્વાચીન સમયમાં આપણે ત્યાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી, રવીન્દ્રનાથ, શ્રી અરવિંદ વગેરે વિભૂતિઓ થઈ છે, જેમનું કાર્ય આપણા[...]
શ્રીમદ્ ભાગવતનો ઊગમકાળ અને વિકાસયાત્રા : સ્વામી તપસ્યાનંદ
(બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગોમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો[...]
ચિંતન : દિવ્ય માનવ ચહેરો : સ્વામી લોકેશ્વરાનંદ
(સ્વામી લોકશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચરના સૅક્રૅટરી છે.) જો તમારા મનમાં દિવ્ય વિચારો હશે, તો તેને તમારો ચહેરો[...]
સંપાદકીય : નિર્ભય ગતસંશય…
‘શ્રીરામકૃષ્ણ્ આરાત્રિકમ્’ની તેરમી અને ચૌદમી પંક્તિઓમાં સ્વામી વિવેકાનંદજી કહે છે: નિર્ભય ગતસંશય દૃઢનિશ્ચય માનસવાન। નિષ્કારણ ભક્તશરણ ત્યજિ જાતિ કુલ માન॥[...]




