આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

દિવ્યવાણી

October 1, 1995|Categories: Sankalan|Tags: , , , |

तेजोऽसि तेजो मयि धेहि। वीर्यमसि वीर्यं मयि धेहि। बलमसि बलं मयि धेहि। ओजोऽसि ओजो मयि धेहि। मन्युरसि मन्युं मयि धेहि।[...]

સમાચાર દર્શન

September 1, 1995|Categories: Sankalan|Tags: , , |

રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા દ્વારા બાળકો અને માતાઓ માટે નિદાન શિબિરનું આયોજન રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા છેલ્લાં પચીસ વર્ષથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રસાર-પ્રચારનું[...]

એક અનેરી ઉજવણીનો અનેરો સમાપન સમારોહ : સંકલન

September 1, 1995|Categories: Sankalan|Tags: , , |

૧૧મી સપ્ટેમ્બ૨ ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદજીએ શિકાગોની વિશ્વધર્મ સભામાં, કોલંબસ હૉલમાં (આ હૉલનો ફોટો મુખપૃષ્ઠ પર છપાયો છે) ભાષણ આપ્યું[...]

સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

September 1, 1995|Categories: Jyotiben Thanki|Tags: , , |

(ગતાંકથી આગળ) ૧૮. “હજારો ગૌરીમાની આવશ્યકતા છે.” આશ્રમનો પાયો હવે દૃઢ થઈ ગયો હતો. સમાજમાં આશ્રમની પ્રતિષ્ઠા પણ સ્થપાઈ ચૂકી[...]

શિક્ષણ અને ધર્મનિરપેક્ષતા : સ્વામી વિદેહાત્માનન્દ

September 1, 1995|Categories: Videhatmanand Swami|Tags: , |

(સ્વામી વિદેહાત્માનંદજી, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મ.પ્ર.) દ્વારા પ્રકાશિત થતી ત્રિમાસિક હિન્દી પત્રિકા ‘વિવેક જ્યોતિ’ના સંપાદક છે.) ભગવાન ઈસુના[...]

શિક્ષક દિન (૫ સપ્ટેમ્બર -ડૉ. રાધાકૃષ્ણન્ જન્મદિન) પ્રસંગે : આધુનિક સદીના મહાન શિક્ષક, તત્ત્વદર્શી અને રાજર્ષિ પુરુષ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ : રતિલાલ છાયા

September 1, 1995|Categories: Ratilal Chhaya|Tags: , , |

મારે મન ભારત એક દેશ નથી એ તત્ત્વ પ્રાસાદ છે. તેને અનેક બુરજો છે અને અકકેક શિખર ઉ૫૨ અકકેક તત્ત્વ[...]

ધર્મોની સંવાદિતા : સ્વામી ભૂતેશાનંદ

September 1, 1995|Categories: Bhuteshananda Swami|Tags: , |

(સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મસભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે તા.૧૪ અને ૧૫ નવેમ્બ૨, ’૯૪ના રોજ બેલુડ મઠ ખાતે જે વિશ્વધર્મસભા[...]

જીવસેવા એ જ પ્રભુસેવા : સ્વામી ગંભીરાનંદ

September 1, 1995|Categories: Gambhirananda Swami|Tags: , |

(શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા.) ઉત્ક્રાંતિવાદના મત પ્રમાણે - પ્રાણી જગતનો વિકાસ ‘આત્મરક્ષણ’ માટેના[...]

કાર્યને પૂજામાં પરિણત કરો : સ્વામી વીરેશ્વરાનંદ

September 1, 1995|Categories: Vireshwarananda Swami|Tags: , |

માત્ર ભારત માટે જ નહિ પરંતુ સમસ્ત વિશ્વ માટે સ્વામી વિવેકાનંદનો એક સંદેશો છે જેના ઉપર નવા યુગનું અને નવી[...]

સંપાદકીય : નિષ્કારણ ભક્તશરણ…

September 1, 1995|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

“ઓ રે ૨સકે! વધુ દારૂ ઢીંચતો નહિ!” શ્રીરામકૃષ્ણદેવે હસતાં હસતાં દક્ષિણેશ્વરના કાલી મંદિરના રસિક મહેત૨ને કહ્યું. શ્રીરામકૃષ્ણદેવ તેને પ્રેમથી ‘રસકે’[...]

દિવ્યવાણી

September 1, 1995|Categories: Sankalan|Tags: , , , |

अजं निर्विकल्पं निराकारमेकं निरानन्दमानन्दमद्वैत पूर्णम्। परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम।। જન્મરહિત, પૂર્ણ, આકારરહિત, આનંદાતીત હોવા છતાં પરમાન્દસ્વરૂપ, એક[...]

સમાચાર દર્શન

August 1, 1995|Categories: Sankalan|Tags: , , , |

સ્વામી રંગનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ૨૩મી જૂને હૈદ્રાબાદથી મુંબઈ થઈને રાજકોટ[...]

યુવ વિભાગ : સમય-પાલનનું મહત્ત્વ : સ્વામી આત્માનંદ

August 1, 1995|Categories: Atmananda Swami|Tags: , , |

મારા એક મિત્ર છે. સમય-પાલનના પાક્કા હિમાયતી છે. આજે તેઓ એક સફળ ઉદ્યોગપતિ છે. આ પહેલાં તેઓ શિક્ષક હતા. તેઓ[...]

મારી અમરનાથ યાત્રા : ‘મુસાફિર’

August 1, 1995|Categories: Sankalan|Tags: , , |

કડકડતી ઠંડી હતી. અમરગંગાનું પાણી બરફ જેવું ઠંડું હતું. તેમાં સ્નાન કરી ફક્ત કૌપીન પહેરીને, સમસ્ત દેહમાં ભભૂત ચોળીને સ્વામી[...]

દુન્યવી પ્રેમ : સ્વામી અશોકાનંદ

August 1, 1995|Categories: Ashokananda Swami|Tags: , |

શું દુન્યવી-પ્રેમ મદદરૂપ બને છે? આઘ્યાત્મિક વિકાસમાં દુન્યવી-પ્રેમ મદદરૂપ થાય છે કે અંતરાયરૂપ બને છે એ પ્રશ્ન અનેકને મનમાં ઊઠે[...]

બાળકોને રચનાત્મક ખ્યાલો આપો : સ્વામી વિવેકાનંદ

August 1, 1995|Categories: Vivekananda Swami|Tags: , |

કોઈ છોડવાને ઉગાડવાના કાર્યમાં તમે જેટલી સહાય આપી શકો તેનાથી વિશેષ સહાય તમે કોઈ બાળકને શીખવવાના કાર્યમાં આપી શકો નહીં.[...]

શિક્ષણ ત્રાસ મટીને આહ્લાદ ક્યારે બનશે? : ગુણવંત શાહ

August 1, 1995|Categories: Gunwant Shah, Dr.|Tags: , |

આચાર્ય રામમૂર્તિએ કહેલો પ્રસંગ યાદ આવે છે. ચિત્રકામ શીખવતી વખતે બાળકોને કોઈ વસ્તુ જોઈને દોરવાનું કહેવામાં આવે છે. ટેબલ, માટલું[...]

નિરાશાથી આશ ભણી : સ્વામી ત્યાગાનંદ

August 1, 1995|Categories: Tyagananda Swami|Tags: , |

(સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે.) અધ્યાત્મ પ્રત્યે લોકો શા માટે વળે[...]

શ્રી અરવિંદ જન્મદિન (૧૫ ઑગસ્ટ) પ્રસંગે : શ્રી અરવિંદ: ઊર્ધ્વના દ્રષ્ટા : રમણલાલ જોશી

August 1, 1995|Categories: Ramanlal Joshi Dr.|Tags: , |

અર્વાચીન સમયમાં આપણે ત્યાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી, રવીન્દ્રનાથ, શ્રી અરવિંદ વગેરે વિભૂતિઓ થઈ છે, જેમનું કાર્ય આપણા[...]

શ્રીમદ્ ભાગવતનો ઊગમકાળ અને વિકાસયાત્રા : સ્વામી તપસ્યાનંદ

August 1, 1995|Categories: Tapasyananda Swami|Tags: , |

(બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગોમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો[...]

ચિંતન : દિવ્ય માનવ ચહેરો : સ્વામી લોકેશ્વરાનંદ

August 1, 1995|Categories: Lokeshwarananda Swami|Tags: , , |

(સ્વામી લોકશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચરના સૅક્રૅટરી છે.) જો તમારા મનમાં દિવ્ય વિચારો હશે, તો તેને તમારો ચહેરો[...]

સંપાદકીય : નિર્ભય ગતસંશય…

August 1, 1995|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

‘શ્રીરામકૃષ્ણ્ આરાત્રિકમ્’ની તેરમી અને ચૌદમી પંક્તિઓમાં સ્વામી વિવેકાનંદજી કહે છે: નિર્ભય ગતસંશય દૃઢનિશ્ચય માનસવાન। નિષ્કારણ ભક્તશરણ ત્યજિ જાતિ કુલ માન॥[...]

Title

Go to Top