યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી ચાલુ) (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ[...]
સંપાદકીય : ‘મેરો દરદ ન જાને કોય’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજી જ્યારે કલકત્તામાં ‘બલરામ ભવન’માં રહેતા હતા ત્યારની એક ઘટનાનું વર્ણન કરતાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય[...]
વિવેકવાણી : યુવા વર્ગને આહ્વાન : સ્વામી વિવેકાનંદ
ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, ચાલાકી કરશો નહિ. એમાં કશું વળશે નહિ. દુ:ખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે-અર્થાત્ ઈશ્વર[...]
દિવ્યવાણી : સરસ્વતી સ્તોત્ર : સંકલન
श्वेतपद्मासना देवी श्वेतपुष्पोपशोभिता। श्वेताम्बरधरा नित्या श्वेतगन्धानुलेपना॥१॥ श्वेताक्षसूत्रहस्ता च श्वेतचन्दनचर्चिता। श्वेतवीणाधरा शुभ्रा श्वेतलङ्कारभूषिता॥२॥ वन्दिता सिद्धगन्धर्वैरर्चिता सुरदानवैः। पूजिता मुनिभिः सर्वैऋषिभिः स्तूयते सदा॥३॥[...]
યુવા વર્ગના પ્રશ્નો (૨) : સંકલન
(ગતાંકથી આગળ) પ્રશ્ન (૫) ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ ખુશ રહેવાની ચાવી કઈ ? (દીપ્તિ યાદવ, પોરબંદર) બે વાતો યાદ[...]
‘ક્રિસમસ ઈવ’ પ્રસંગે : ભગવાન ઈશુને પગલે પગલે : સંકલન
(થૉમસ એ. કેમ્પીસ (૧૩૮૦-૧૪૮૧) દ્વારા રચાયેલ ગ્રંથ "Immitation of Christ" આધ્યાત્મિક જ્ઞાનથી સભર છે. સ્વામી વિવેકાનંદજી પોતાના પરિવ્રાજક જીવનમાં બે[...]
પુસ્તક-સમીક્ષા : દીર્ઘ આયુષ્ય અને તંદુરસ્તીનું ટૉનિક : દુષ્યંત પંડ્યા
‘પ્રબુદ્ધ ભારત’નો શતાબ્દી વિશેષાંક દુનિયાના ઘણા દેશોની તુલનાએ ભારતમાં માણસનું આવરદા ટૂંકું છે. સામયિકોનું આવરદા તો તેથીયે ટૂંકું જોવા મળે[...]
કાવ્ય : પ્રબુદ્ધ ભારતને : સંકલન
(ઈ. સ. ૧૮૯૮ના ઑગસ્ટમાં “પ્રબુદ્ધ ભારત” (AWAKENED INDIA) માસિકને ઉદ્દેશીને લખાયેલ કાવ્ય) જાગો, પુનરપિ! નિદ્રામાં તું હતી, હતી ના મૃત્યુ[...]
સ્કાઉટ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી શશાંકાનંદ
(સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે, હાલ રામકૃષ્ણ મિશન સમાજ સેવક શિક્ષણ મંદિરના પ્રિન્સિપાલ છે. પોતે એક કુશળ સ્કાઉટ ગાઈડ[...]
ચેતો, યુવાનો, હવે તો ચેતો! : હરેશ ધોળકિયા
(અમેરિકામાં અત્યારે ટી.વી. જોનારાઓની ત્રીજી પેઢી ચાલી રહી છે. આધુનિક મનોવૈજ્ઞાનિકોએ વિશ્લેષણ દ્વારા જાણ્યું છે કે વધુ ટી.વી. જોનારા માતા-પિતાના[...]
બ્રહ્મચર્ય : સ્વામી અશોકાનંદ
(બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે અમેરિકામાં ઘણાં વર્ષો સુધી અદ્ભુત પ્રચાર કાર્ય કર્યું હતું. -[...]
આત્મવિકાસ : સ્વામી પ્રેમેશાનંદ
(શ્રી શ્રી મા શારદામણિદેવી દ્વારા દીક્ષિત થયેલા અને એમના વિશેષ કૃપાપાત્ર એવા સ્વામી પ્રેમેશાનંદજી (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી[...]
કાવ્ય : લૂંટ : સંકલન
ભવના ભર્યા હાટની વચ્ચે, હું તો આજ અરે! લૂંટાયો! સંતન! કરજો મારી વહાર! તસ્કર લૂંટે એમ જાણું કે દુનિયા છે[...]
શિસ્તનું મહત્ત્વ : સ્વામી આત્માનંદ
(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતન કાર્યક્રમ માટે વિભિન્ન વિષયો પર વિચારોત્તેજક તથા પ્રેરક લેખો લખ્યા હતા, જે આકાશવાણીનાં વિભિન્ન કેન્દ્રો[...]
મારી તીર્થયાત્રાઓમાંથી હું કેટલુંય શીખી! : અનીસ યુંગ
(અનીસ યુંગે પોતાની કારકિર્દીની શરૂઆત ‘યૂથ ટાઈમ્સ’ના તંત્રી તરીકે કરી હતી અને તેઓ ૨૦ વરસથી લખતાં રહ્યાં છે. તેમનાં પુસ્તકો[...]
કાવ્યાસ્વાદ : ચિદાકાશમાં ઊર્ધ્વારોહણ : ભાનુપ્રસાદ પંડ્યા
વસો ઊંચે વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ, મારી, અટવીમાં તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે, હજારો વેલાના વમળ ચરણોને[...]
યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ
(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ[...]
બહેનો, આદર્શ નારી બનજો : સ્વામી વિવેકાનંદ
સ્ત્રીઓની સ્થિતિ સુધાર્યા સિવાય જગતનું કલ્યાણ શક્ય નથી. પક્ષી માટે એક પાંખે ઊડવું અશક્ય છે. તેથી જ શ્રીરામકૃષ્ણ-અવતા૨માં સ્ત્રીનો ગુરુ[...]
શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે : શ્રીશ્રીમા શારદાદેવીની અભયવાણી : સંકલન
- જો કોઈ ભગવાનનો આશરો લે તો વિધિના લેખ પણ ભૂંસાઈ જાય છે. એવા માણસના સંબંધમાં વિધિએ જે લખ્યું હોય[...]
સંપાદકીય : વિશ્વજનની મા શારદાદેવી
“દીકરા આમજદ, ચાલ, પહેલાં જમી લે. બાકીનું કામ પછી કરજે” - શ્રીમા શારદાદેવીએ સાદ પાડ્યો. માનો મમતાભર્યો આગ્રહ આમજદ કેવી[...]
વિવેકવાણી : શકિત સિવાય જગતનો પુનરુદ્ધાર નથી
તમે-તમારામાંનો કોઈ પણ હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય[...]
દિવ્યવાણી
कृपां कुरु महादेवी, सुतेषु प्रणतेषु च। चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते॥ लज्जापटावृते नित्यं सारदे ज्ञानदायिके। पापेभ्यो नः सदा रक्ष कृपामयि नमोऽस्तु[...]
સમાચાર દર્શન
પંચમહાલ જિલ્લામાં રાહતકાર્ય દુષ્કાળથી પીડિત લોકો માટે પંચમહાલ જિલ્લાના ઝાલોદ તાલુકાના મધાનીસર, ચાસિયા અને હડમતકુઠા ગામોના ૧૬૦ પરિવારોમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]
એક અનેરો જ્ઞાન યજ્ઞ : સંકલન
સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મસભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા એક અનેરા જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. રાષ્ટ્રના[...]
પુસ્તક સમીક્ષા : ડૉ. એસ. એસ. રાહી
સફળ જીવન જીવવાની કળા: મુકુન્દ પી. શાહ પ્રકાશક: કુસુમ પ્રકાશન, ૬૧એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ મૂલ્ય: રૂ।. ૬૦,[...]




