સંપાદકીય : સફળતાનું રહસ્ય એકાગ્રતા : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બધા ધર્મોની એકતા : શ્રીરામકૃષ્ણદેવ
૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ[...]
વિવેકવાણી : વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ : સ્વામી વિવેકાનંદ
વર્ણો વચ્ચેના ૫રસ્પરના કજિયાઓનો કશો અર્થ નથી. એથી શું દહાડો વળવાનો હતો? એથી તો આપણા વધારે ભાગલા પડશે, એથી આપણે[...]
દિવ્યવાણી
यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति । एवं धर्मान्पृथक्पश्य॑स्तानेवानुविधावति || જેવી રીતે ઊંચા શિખર પર વસેલું જળ પહાડનાં અનેક સ્થળોમાં ચારે[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ તા. ૧ થી ૫ મે’૯૬ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ યોજાયો. ૧ મેના રોજ સુપ્રસિદ્ધ ભજનિક[...]
પુસ્તક-સમીક્ષા : ક્રાંતિકુમાર જોશી
પુસ્તિકા-૧ Divine Nectar (Gita in verse) by - Swami Ramanujananda Ramakrishna Math Vilangan P.O. Puranattukara Trissur 680 551 Price Rs.[...]
બાળ વિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા – ‘અરે, તું તો સિંહ જ છો!’ : સંકલન
એક ગામમાં એક ભરવાડ રહેતો હતો. તેના પુત્રનું નામ ગોપાલ હતું. તેની પાસે ઘણાં ઘેટાં હતાં. દરરોજ ગોપાલ ઘેટાં-બકરાં ચરાવવા[...]
યુવ-વિભાગ : ચીલો ચાતરીને.. અણદીઠી ભોમને આંબવા : સંકલન
એવું શું છે કે જે એક યુવાનને એની ઉજ્જવળ આશાસ્પદ કારકિર્દીને ત્યજી દેવા અને આદિવાસીઓ વચ્ચે જીવવા ફરજ પાડે છે?[...]
પ્રેરક પ્રસંગ : નિર્ભયતા એ જ જીવન
જગતનો ઇતિહાસ એવા અલ્પ સંખ્યક માનવીઓનો ઇતિહાસ છે કે જેમને પોતાનામાં આત્મશ્રદ્ધા હતી. શ્રદ્ધાના આત્મશ્રદ્ધાના આ દ્યુતિ-કિરણને છોડનાર માનવ કે[...]
આદર્શ શિક્ષક : પ્ર.ત્રિવેદી
સુપ્રસિદ્ધ કેળવણીકાર શ્રી પ્ર. ત્રિવેદીએ આ સંક્ષિપ્ત લેખમાં શિક્ષકના આદર્શ વિષે ઘણું બધું કહી નાખ્યું છે. - સં. આદર્શ શિક્ષક[...]
જોઈએ તો કરશનદાસ જ! : દિલીપ રાણપુરા
શ્રી દિલીપભાઇ રાણપુરા પ્રતિભાસંપન્ન વાર્તાકાર, નવલકથાકાર અને કટારલેખક છે. એટલું જ નહીં તેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક અને આચાર્ય પણ રહ્યા[...]
શિક્ષણમાં મૂલ્યો : સ્વામી ગૌતમાનંદ
શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી, રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સદસ્ય અને રામકૃષ્ણ મઠ, મદ્રાસના અધ્યક્ષ છે. સ્વામી વિવેકાનંદજીના[...]
વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસમાં શિક્ષકનો ફાળો : સ્વામી પ્રેમેશાનંદ
શ્રીશ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવીને એમના વિશેષ કૃપાપાત્ર થયેલા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ[...]
કાવ્યાસ્વાદ : રામ સમર : મકરંદ દવે
રામ સમર તો કાંઈ ફિકર નઈ તેરા પંડના પ્રાછત જાવે રે, તેરા સબ દુખડા મિટ જાવે રે, રામ સમર ૦[...]
યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ
સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ[...]
સંપાદકીય : ‘નિંદે ચાહે સંસાર’
ભગવાન બુદ્ધ મગધની રાજધાની રાજગૃહની સમીપ આવેલા વેણુવનમાં નિવાસ કરી રહ્યા હતા. રાજધાનીમાં ભારદ્વાજ નામનો એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો.[...]
અમૃતવાણી
સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય,[...]
વિવેકવાણી : ધ્યાન: તેની પદ્ધતિ : સ્વામી વિવેકાનંદ
રોજ તમારે ઓછામાં ઓછો બે વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જ જોઈએ. અને સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે.[...]
દિવ્યવાણી
एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते । दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥ यच्छेद्वाङ्मनसी प्राज्ञस्तद्यच्छेज्ज्ञान आत्मनि। ज्ञानमात्मनि महति नियच्छेत्तद्यच्छेच्छान्त आत्मनि[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણદેવ જન્મતિથિ ઉજવણી શ્રીરામકૃષ્ણદેવની ૧૬૧મી જન્મતિથિ ૨૦મી ફેબ્રુઆરીના રોજ દેશ-વિદેશમાં ઉત્સાહપૂર્વક ઉજવાઇ હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સવારના ૫.૧૫થી મંગલ આરતી,[...]
પુસ્તક – સમીક્ષા : દુષ્યંત પંડ્યા
જીવન : એક ખેલ (ફલૉરેન્સ સ્કૉવેલ શિનના પુસ્તક ‘ધ ગેમ ઑફ લાઈફ ઍન્ડ હાઉ ટુ પ્લે’નો સંક્ષિપ્ત અનુવાદ : કુન્દનિકા[...]
બાળ વિભાગ : નચિકેતાની કથા : સંકલન
વેદો એ હિંદુઓનાં પવિત્ર શાસ્ત્રો છે અને સાહિત્યનો વિશાળ સંગ્રહ છે. વેદનો અંતિમ ભાગ વેદાંત એટલે વેદનો છેડો કહેવાય છે.[...]
યુવ-વિભાગ : યુવાનો, રજાઓનો સદુપયોગ કરજો : સ્વામી શિવાનંદ
શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમંત સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તા. ૨૩-૩-૧૯૧૬ના રોજ બેલડ મઠના પ્રાંગણમાં નવયુવકોને[...]
લોટો રોજ માંજવો પડે : દુષ્યંત પંડ્યા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૧૬ અને ૧૭ જાન્યુઆરીના રોજ યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં ૨૭ શિક્ષક ભાઈ બહેનોએ ‘પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઉત્તમ[...]
એક શૈક્ષણિક પરિસંવાદનું ચિરકાલીન સંભારણું : સંકલન
કેટલાક પરિસંવાદો વારંવાર વાગોળવાની ઇચ્છા થઈ આવે એવા બની રહે છે. પરિસંવાદના આયોજકો, તજ્જ્ઞ વક્તાઓનાં વકતવ્યો, વાતાવરણમાં ભળી જઈને પરિસંવાદોને[...]




