આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

કાવ્ય : વિશ્વશાંતિ : ઉમાશંકર જોશી

November 1, 1996|Categories: Umashankar Joshi|Tags: , , |

વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી, જીવશે જે ટકી રહેશે પ્રેમને પાવકે જળી. સંગ્રામની સૌ જડને ઉખેડી, બતાવજો શાંતિની સ્નેહકેડી! તપ્યાં ઉરે[...]

સેવા દ્વારા શાંતિ : સ્વામી રંગનાથાનંદ

November 1, 1996|Categories: Ranganathananda Swami|Tags: , |

શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. રામકૃષ્ણ મિશનના લીંબડી કેન્દ્રમાં નવનિર્મિત આરોગ્યમંદિરના ભવનનું ઉદ્ઘાટન એમના વરદ[...]

આધુનિક યુગ માટે આધ્યાત્મિક જીવન અને શાંતિ : સ્વામી ભૂતેશાનંદ

November 1, 1996|Categories: Bhuteshananda Swami|Tags: , |

અનંતકાળથી માનવી આધ્યાત્મિક જીવનની ખોજ કરી રહ્યો છે. યુગો પહેલાં આપણા પૂર્વજોએ જે જીવન પદ્ધતિ શીખવેલી તે ઔદ્યોગીકરણને લીધે આજે[...]

સંપાદકીય : શાંતિની શોધમાં : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 1996|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

આધુનિક માનવ શાંતિની શોધમાં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના ક્ષેત્રમાં માનવે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્ભુત કૉમ્પ્યુટરોનું, રોબૉટોનું[...]

દિવ્યવાણી

November 1, 1996|Categories: Sankalan|Tags: , , , |

ॐ द्यौ: शान्ति: । अन्तरिक्षं शान्ति: । पृथिवी शान्ति: । आप: शान्ति: । ओषधय: शान्ति: । वनस्पतय: शान्ति: । विश्वेदेवा:[...]

સંકલન : ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો

September 1, 1996|Categories: Sankalan|Tags: , , |

ખરેખર સુંદર અને ધ્યેયલક્ષી એ સામયિક છે, અને તેમાં આવતાં લખાણોનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોય છે અને છતાં એ સર્વજનગમ્ય[...]

સમાચાર દર્શન

September 1, 1996|Categories: Sankalan|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષાફળ રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ૧૯૯૬ની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં નીચેનાં સ્થાનો મેળવ્યાં છે -[...]

પુસ્તક સમીક્ષા : પરિકલ્પના : રતુભાઈ દેસાઈ

September 1, 1996|Categories: Ratubhai Desai|Tags: , , |

લેખક : શ્રી રતુભાઈ દેસાઈ, પ્રકાશક : પરિમલ પ્રકાશન પ્રતિષ્ઠાન (૧૯૯૪) પાર્વતી હનુમાન રોડ, વિલે પારલે, મુંબઇ-૪૦૦ ૦૫૭ મૂલ્ય રૂ.[...]

સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી

September 1, 1996|Categories: Jyotiben Thanki|Tags: , , , |

(૨૬) અંતિમ દિવસો (ગૌરીમાના જીવન પ્રસંગો) ગૌરીમાનું શરીર હવે તેના ગુણધર્મો પ્રમાણે વૃદ્ધ થવા લાગ્યું હતું. પરંતુ તેમનું મન તો[...]

મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી : પ્રવાજિકા બ્રહ્મપ્રાણા

September 1, 1996|Categories: Pravrajika Brahmprana|Tags: , , |

આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા[...]

એક અનન્ય પર્વ પર્યુષણ : પ્રા. હિંમતભાઇ વી. શાહ – પ્રા. ડૉ. જનકભાઇ જી. દવે

September 1, 1996|Categories: Himmat V. Shah, Janakbhai G. Dave|Tags: , , |

પર્યુષણ પર્વ પ્રસંગે ‘ઉત્સવ પ્રિય જનાઃ’ – ‘લોકો ઉત્સવના રસિયા હોય છે.’ - એમ કહીને કવિ કુલગુરુ કાલિદાસે માણસની ઉત્સવપ્રિયતાનો[...]

મહામાનવ સ્વામી વિવેકાનંદ : સ્વામી આત્મસ્થાનંદ

September 1, 1996|Categories: Atmasthananda Swami|Tags: , , |

શ્રીમત્ સ્વામી આત્મસ્થાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સૅક્રૅટરી છે. માનવજાત સાથેનું સ્વામીજીનું તાદાત્મ્ય પશ્ચિમના દેશોમાંથી પાછા આવ્યા પછી[...]

કથામૃતની અમીધારા : જન્માષ્ટમી : ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ : મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

September 1, 1996|Categories: Mahendranath Gupt 'M'|Tags: , , |

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે, તેની થોડી વિગતો માર્ચ’૯૬ના અંકમાં આપેલ હતી વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો[...]

સંપાદકીય : એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો

September 1, 1996|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) એકાગ્રતા અને નિયમિતતા આપણું જીવન જેટલું નિયમિત થશે તેટલું આપણા મન પરનું નિયંત્રણ સરળ બનશે અને આપણું મન[...]

વિવેકવાણી : શ્રીકૃષ્ણ અને ભગવદ્‌ગીતા : સ્વામી વિવેકાનંદ

September 1, 1996|Categories: Vivekananda Swami|Tags: , , |

શ્રીકૃષ્ણના કૃષ્ણના ઉપદેશનો ધ્વનિ સર્વદા આ જ છે; તેણે પોતાના લોકોમાં આ ભાવ આરોપ્યો છે, તેથી જ્યારે હિંદુ કંઈ કરે[...]

દિવ્યવાણી

September 1, 1996|Categories: Sankalan|Tags: , , , |

न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥ હે પ્રભુ, મારે કોઇ રાજ્ય જોઇતું નથી કે[...]

સમાચાર દર્શન

August 1, 1996|Categories: Sankalan|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષા પરિણામ ૫. બંગાળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૯૯૫માં લેવાયેલ પરીક્ષામાં રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર[...]

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો : સંકલન

August 1, 1996|Categories: Sankalan|Tags: , , |

શિક્ષણના વિવિધ પાસાંઓની છણાવટ કરતો આ ખાસ અંક અભ્યાસપૂર્ણ અને મનનીય લેખોના કારણે શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિને પ્રેરણા[...]

Title

Go to Top