આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

સહિષ્ણુતા અને શાંતિ : ઉ થાં

November 1, 1996|Categories: U. Thant|Tags: , |

સ્વામી વિવેકાનંદની જન્મ શતાબ્દી ઉજવવા માટે ન્યૂયૉર્કના રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર તરફથી સન ૧૯૬૩ના માર્ચની ૨૮મી તારીખે વૉરવિક હૉટેલમાં અપાયેલ ભાજન[...]

ડહાપણભર્યો માર્ગ : મોહમ્મદ કરીમ ચાગલા

November 1, 1996|Categories: M. C. Chagla|Tags: , |

શ્રી મોહમ્મદ કરીમ ચાગલા સફળ ધારાશાસ્ત્રી તેમજ હાઇકૉર્ટના ન્યાયાધીશ હતા. તેઓ થોડા સમય માટે મુંબઇ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે પણ રહ્યા હતા.[...]

દુર્ગાસ્તોત્ર : શ્રી અરવિંદ

November 1, 1996|Categories: Arvind|Tags: , |

હે મા દુર્ગે! સિંહવાહિની! સર્વશક્તિદાત્રી, હે મા શિવપ્રિયે! તારી શક્તિના અંશમાંથી જન્મ પામેલા અમે ભારતના યુવકો તારા મંદિરમાં આવી પ્રાર્થના[...]

કાવ્યાસ્વાદ : ‘નંદિત કરો હે’ : કાકાસાહેબ કાલેલકર

November 1, 1996|Categories: Kaka Saheb Kalelkar|Tags: , , , |

અંતર મમ વિકસિત કરો અન્તરતર હે, નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે. અંતર... જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો[...]

કાવ્ય : ચરણ જ્યાં ઠર્યાં આપનાં… : સંકલન

November 1, 1996|Categories: Sankalan|Tags: , , , |

(પૃથ્વી સૉનેટ) વિદેશ મહીં એકદા ભ્રમણ આપ એકાન્તમાં હતા કરી રહ્યા, સ્થલે સરિત ટેકરા ન્યાળતા, વિશાળ દૃગથી હતી પ્રસરતી નરી[...]

પાશ્ચાત્ય મનોવિજ્ઞાન, ભારતીય દર્શન અને શાંતિ : સ્વામી અખિલાનંદ

November 1, 1996|Categories: Akhilananda Swami|Tags: , |

બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને[...]

હિમાલયની ગોદમાં વસેલાં આધુનિક શાંતિધામો : ડૉ. શાંતિબહેન દીઘે

November 1, 1996|Categories: Santibahen Dighe Dr.|Tags: , |

નગાધિરાજ હિમાલયને ખોળે અનેક પ્રસિદ્ધ તીર્થસ્થળો - શાંતિધામો અવસ્થિત છે - કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ, કૈલાસ, માનસરોવર વગેરે. તે સિવાય સ્વર્ગની[...]

શાંતિપ્રદાયિની શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી

November 1, 1996|Categories: Jyotiben Thanki|Tags: , |

સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી ઍમ.એ. (અર્થશાસ્ત્ર) અને ઍમ.એ. (સંસ્કૃત) બેવડી અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ[...]

હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ : સંકલન

November 1, 1996|Categories: Sankalan|Tags: , |

હે પરમાત્મા, મને તારી શાંતિનું વાહન બનાવ. જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા[...]

જીવન માણવામાં ઉધારી ન ચાલે : ગુણવંત શાહ

November 1, 1996|Categories: Gunwant Shah, Dr.|Tags: , |

ભૂતકાળને વાગોળવામાં અને ભવિષ્યની ચિંતામાં આપણે વર્તમાનનો આનંદ ખોઇએ છીએ. જીવન જીવવાની કળાનો આ સિદ્ધાંત સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણવત શાહ[...]

જીવનમાં ક્યારેય નિરાશાને પ્રવેશવા ન દો : રમેશભાઈ ઓઝા

November 1, 1996|Categories: Rameshbhai Oza|Tags: , |

દેશ-વિદેશમાં ભાગવત કથાકાર રૂપે સુવિખ્યાત સંત શ્રી રમેશભાઇ ઓઝા શાંતિપ્રાપ્તિ માટે જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની હિમાયત અહીં કરે છે. -[...]

ગૃહસ્થાશ્રમમાં શાંતિ : ગો. ઈન્દિરા બેટીજી

November 1, 1996|Categories: Indira Betiji|Tags: , |

‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ.પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકાદર પામ્યાં છે. તેમની લેખન શૈલી[...]

ગીતામાં શાંતિપ્રાપ્તિના ઉપાયો : પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

November 1, 1996|Categories: Panduranga Shastri|Tags: , |

તાજેતરમાં મૅગ્સેસે ઍવૉર્ડથી વિભૂષિત આદરણીય શ્રી પાંડુરંગ શાસ્ત્રી (પૂ. દાદા) અહીં ગીતામાં દર્શાવેલ ઉપાયો દ્વારા શાંતિ કેવી રીતે મળી શકે[...]

દૈનિક જીવનમાં મૅનૅજમૅન્ટ : ઍન ઍચ. અથ્રેય

November 1, 1996|Categories: N. H. ATHRAY|Tags: , |

દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા મૅનૅજમૅન્ટ કન્સલટન્ટ પ્રૉ. ઍન.ઍચ. અથ્રેય ઍમ.ઍમ.સી. સ્કૂલ ઑફ મૅનૅજમૅન્ટ, મુંબઈના સંસ્થાપક અને ડાયરૅક્ટર છે. તા.૬ મે ‘૯૫ના[...]

આધુનિક માનવ અને શાંતિ : યશવન્ત શુક્લ

November 1, 1996|Categories: Yashwant Shukla|Tags: , |

તાજેત૨માં રણજિતરામ સુવર્ણચન્દ્રક ઍવાર્ડથી વિભૂષિત સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી યશવંતભાઇ શુક્લ આ સંક્ષિપ્ત પણ સારગર્ભિત લેખમાં ઉપલક શાંતિ અને ઊંડી શાંતિ[...]

વિજ્ઞાન, મૂલ્યો અને શાંતિ : સ્વામી જિતાત્માનંદ

November 1, 1996|Categories: Jitatmananda Swami|Tags: , |

વિજ્ઞાનનાં સત્યો અને માનવીય મૂલ્યો વૈશ્વિક હોય છે વિજ્ઞાન એ વિશુદ્ધ જ્ઞાનની ખોજ, નિર્મળ ગવેષણા અને વિશ્વનાં રહસ્યોમાં કરવામાં આવેલી[...]

Title

Go to Top