श्री गदाधर नारायण (श्री रामकृष्ण) वंदना : सचिन दवे
ज्ञान भक्ति और आनंद की प्रभु तुमने बहाई धार परमपुरुष परमेश्वर भगवन (ठाकुर) तुम ही जग आधार जब छाया अंधियारा[...]
સર્વધર્મસમભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
આજે વિશ્વ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં ખૂબ આગળ વધી રહ્યું છે. સંચાર-વ્યવસ્થામાં આપણે ઘણી પ્રગતિ કરી છે. વિશ્વ એક આશ્રયસ્થાન[...]
નવી ચેતના જાગ્રત થાઓ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(શિકાગો વિશ્વધર્મ-મહાસભામાં સ્વામી વિવેકાનંદજીના યોગદાનના અવસરને અનુલક્ષીને ભારત સરકારે ઈ.સ.૧૯૯૩ને ‘ચેતના-વર્ષ’ના રૂપમાં ઉજવવાનો સંકલ્પ કર્યો છે. આ સંદર્ભમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ[...]
શ્રીરામકૃષ્ણ ધર્મ અને સાંપ્રદાયિકતા : સ્વામી નિખિલેશ્વરાનંદ
એક દિવસ સંધ્યા સમયે શ્રીરામકૃષ્ણદેવ કલકત્તાની જરતલા મસ્જિદ બાજુથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક અદ્ભુત દૃશ્ય જોયું. એક[...]
પૂ. ગંભીર મહારાજની વિનોદપ્રિયતા : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ અંતરંગ ભક્તો-સંન્યાસીમાં ‘ગંભીર મહારાજ’ના નામથી જાણીતા હતા. આ નામ એમના સ્વભાવને અનુરૂપ જ હતું. લગભગ તેઓ[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક[...]
તીર્થયાત્રા : તીર્થયાત્રા સમાપન સમારોહ : સંકલન
રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જયંતીના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વડપણ હેઠળ ગુજરાતનાં તમામ કેન્દ્રોના સહયોગથી અને ગુજરાત સરકારના આર્થિક અનુદાનથી ભારતભરનાં[...]
તીર્થયાત્રા : આજની ઘડી તે રળિયામણી : સંકલન
તા. ૫મી ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ‘રામકૃષ્ણ મિશનના ઉદ્દેશ્યો અને પ્રવૃત્તિઓ’ વિષય પર એક જાહેરસભાનું આયોજન[...]
તીર્થયાત્રા : ગુજરાત તીર્થયાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક પ્રસંગે સમસ્ત દેશ અને વિદેશથી પધારેલા માનનીય સંન્યાસીગણ, ઉપસ્થિત મહાનુભાવો,[...]
પ્રાસંગિક : ખુશી-પ્રસન્નતા-આનંદ : શ્રી હેમંત વાળા
(20 માર્ચના રોજ ‘ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ’ છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રી હેમંતભાઈ વાળા[...]
બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ
સર્વજ્ઞપીઠ કાશ્મીરમાં આચાર્ય શારદાપીઠ પહોંચ્યા. એ દિવસોમાં તે સ્થાન ભારતીય સંસ્કૃતિનું એક મુખ્ય કેન્દ્ર હતું. સમગ્ર ભારતના વિદ્વાનો તથા જુદા[...]
વિવેકપ્રસંગ : ઈશ્વર-નિર્ભર સ્વામી વિવેકાનંદ : ભગિની નિવેદિતા
(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ[...]
આત્માની ભાષા એક છે, પ્રજાઓની ભાષા અનેક છે : સ્વામી કૃષ્ણસખાનંદ
મિ. એલન થોમસનાં સંસ્મરણો ડિસેમ્બર, 1899 થી મે, 1900—આ 6 મહિના દરમિયાન સ્વામી વિવેકાનંદે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પ્રવચનો અને વર્ગ-વ્યાખ્યાનો[...]
પાર્ષદપ્રસંગ : શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ : સંકલન
(11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા મેળવેલી એ[...]
માતૃપ્રસંગ : ગૃહિણી રૂપે શ્રીમા શારદાદેવી : સ્વામી ચેતનાનંદ
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત : મન શુદ્ધ થયે ભગવાન પવિત્ર આસને આવીને બિરાજે : શ્રી ‘મ’
પહેલાં ઈશ્વરપ્રાપ્તિ અને પછી લોકશિક્ષણ શ્રીરામકૃષ્ણઃ ડૂબકી મારવાથી મગર પકડી શકે, પણ હળદર ચોપડવાથી મગર અડે નહિ. હૃદય-રત્નાકરના અગાધ જળમાં[...]
સંપાદકની કલમે : હું ગાડી, તમે ‘એન્જિનિયર’ : સ્વામી કૃષ્ણસખાનંદ
આપણે ગુજરાતીમાં કહીએ છીએ— ‘ભણતર’ અને ‘ગણતર’. ઘણા લોકો ભણે ખરા પણ ગણે નહીં. એટલે જીવનની નાની નાની મુસીબતો સામે[...]
મંગલાચરણ
आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह: लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः॥ १॥ અહાહા! જેમનો પ્રેમપ્રવાહ[...]
એક વટવૃક્ષ : શ્રી ડાંકૃતિ ધોળકિયા
(આલ્બર્ટ સૅડલરના પુસ્તકમાં છપાયેલ લેખ ‘The Banyan Tree’ નો ગુજરાતી ભાવાનુવાદ પ્રોફેસર ડાંકૃતિ બકુલેશ ધોળકિયાએ કરેલો છે, જેઓ સી.યુ. શાહ[...]
બાળઉછેરનો પડકાર : શ્રી કિરણભાઈ શીંગ્લોત
(લેખક પરિચય: શ્રી કિરણભાઈ ન. શીંગ્લોત બાળરોગ વિશેષજ્ઞ અને ફેમિલી ફિઝિશિયન તથા સ્વાસ્થ્ય, યોગ અને માનસિક સ્વાસ્થ્ય પ્રશિક્ષક છે.) કુટુંબમાં[...]
મારા ઇષ્ટ : રસેન્દ્ર ‘રસેશ’ અધ્વર્યુ : ન્યુ જર્સી
મારી હૂંડી સ્વીકારવા, મારી મુશ્કેલ પળમાં, મને ‘શામળશા’ થકી મળે છે, એ ‘શામળીયા'ના રૂપમાં! મને સદબુદ્ધિ સુઝવવા, જ્ઞાન સંદેશ સમજવવા,[...]
સંધાન સધાયું ખરું? : રસેન્દ્ર ‘રસેશ’ અધ્વર્યુ : ન્યુ જર્સી
સવાર થઇ, પણ જગાયું ખરું? વંચાયું ઘણું , વર્તને વર્તાયું ખરું? કેટલુંક લાગે, છીછરું આછકલું ત્યજી એ, ઊંડે ઉતરાયું ખરું?[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક[...]
વિવેકવાણી : રાજયોગ : સ્વામી વિવેકાનંદ
મન તો, જાણે કે, આત્માના હાથમાં એક હથિયાર જેવું છે કે જેના વડે આત્મા બહારના પદાર્થોને ગ્રહણ કરે છે. મન[...]




