દિવ્યવાણી
न कामयेऽहं गतिमीश्वरात् परामष्टर्द्धियुक्तामपुनर्भवं वा । आर्तिं प्रपद्येऽखिलदेहभाजामन्तः स्थितो येन भवन्त्यदुःखाः ॥ क्षुत्तृट्श्रमो गात्रपरिश्रमश्च दैन्यं क्लमः शोकविषादमोहाः । सर्वे निवृत्ताः[...]
પ્રતિભાવો : સંકલન
જુલાઈ-૧૯૯૮ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો અંક અમૂલ્ય અને રસપ્રદ રહ્યો. કૈલાશ માનસરોવરની યાત્રા દરમ્યાન શ્રી મહેશ જોશી દ્વારા લીધેલ ચિત્રો સુંદર, રમણીય[...]
સમાચાર દર્શન
બેલૂરમઠમાં, શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજની અંત્યેષ્ટિ વિધિ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષશ્રી શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ ૧૦ ઑગસ્ટ, ‘૯૮ના રોજ બપોર[...]
રેડિયો રૂપક : એક સત્ય : પ્રકાશ ત્રિવેદી
“एकमेवाद्वितीयम। एकोऽहं बहुस्याम् प्रजायेय ।” તેઓ તને અનેક નામે સંબોધે છે, તું તો એક જ છે. પ્રવક્તા : આપણી માનવજાતના[...]
સંસ્મરણ : “ઠાકુર, તમે કોણ છો?” : ભવતારિણી
શ્રીરામકૃષ્ણદેવ વિષેનું આ સંસ્મરણ તેમનાં બધાં શિષ્ય – શિષ્યાઓમાં સૌથી છેલ્લે દેહત્યાગ કરનારાં શિષ્યાનું છે. શ્રીરામકૃષ્ણદેવ વિષે એમના ગૃહસ્થ શિષ્યોની[...]
સાંપ્રત સમાજ : વૈશ્વિક સમાજ તરફનું સંક્રમણ-નવા યુગના ધર્મ તરફ : ડૉ. કરણ સિંહ
ડૉ. કરણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. તેઓ વિવિધ બૌદ્ધિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને વેદાંતનાં પ્રતિભાશાળી પ્રવક્તા છે. તેઓ[...]
યાત્રા-સંસ્મરણ : મારી કુરુક્ષેત્ર યાત્રા : સ્વામી અતુલાનંદ
શ્રીશ્રીમા શારદાદેવી દ્વારા મંત્ર-દીક્ષિત સ્વામી અતુલાનંદનું પૂર્વાશ્રમનું નામ કૉર્લેનિયસ જે. હૅજબ્લૉમ્ હતું. તેઓ હૉલેંડના વતની હતા. ઈ.સ. ૧૮૯૯માં તેમણે સ્વામી[...]
સાંપ્રત સમાજ : સંવાદિતા અને એકતા : સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે મદુરાઈમાં શ્રીરામકૃષ્ણ વિશ્વમંદિરના પ્રતિષ્ઠાપન મહોત્સવ પ્રસંગે ૧૭મી માર્ચ, ૧૯૯૮ના રોજ આપેલ[...]
પ્રાર્થના : સ્વજનની વિદાય વેળાએ : કુન્દનિકા કાપડિયા
અમે મનુષ્ય છીએ ને, ભગવાન, એટલે કોઈક વાર સાવ ભાંગી પડીએ છીએ, અમારા બધા દીવા એકી સાથે લવાઈ જાય છે.[...]
આત્મ-વિકાસ : મરણનું સ્મરણ રાખી જીવનવ્યવહાર કરો : વિનોબા ભાવે
હંમેશાં મરણનું સ્મરણ રાખી જીવનનો વ્યવહાર કરો. મરણનું સ્મરણ રાખીને જીવવાની વધારે જરૂર એટલા માટે છે કે મરણની ભયાનકતાનો સામનો[...]
કાવ્યાસ્વાદ : અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ : કાકા કાલેલકર
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ (રાગ : આસા માંડ – ઝપતાલ) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત[...]
સંપાદકીય : દુર્ગાપૂજા અને નવરાત્રિ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ભારતના વિવિધ ભાગોમાં આ પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. ઈશ્વરને માતા તરીકે પૂજવાનું આ મોટામાં મોટું પર્વ છે. દુર્ગાદેવી[...]
વિવેકવાણી : આત્મ-શ્રદ્ધા : સ્વામી વિવેકાનંદ
જે માણસ અહર્નિશ હું કશું જ નથી એવો વિચાર કર્યા કરે છે તે કશું સારું કાર્ય કરી શક્તો નથી. આ[...]
દિવ્યવાણી
प्रातः स्मरामि गणनाथमनाथबन्धुं सिन्दूरपूरपरिशो भितगण्डयुग्मम् । उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्ड माखण्डलादिसुरनायकवृन्दवन्द्यम् ।। જે ઇંદ્રાદિ દેવેશ્વરના સમુદાયથી વંદનીય છે, અનાથના બંધુ છે, જેમના કપોલ-યુગલ[...]
પ્રતિભાવો : સંકલન
એક ઐતિહાસિક ભક્ત સંમેલનનો શ્રદ્ધેય સ્વામી શ્રી સુનિર્મલાનંદજીનો આંખ્યે દેખ્યો અહેવાલ વાંચતાં થયું કે, “શ્રીમત્ સ્વામીશ્રીઓનાં વચનામૃત-જ્ઞાનમૃતનું પાન કરનાર સૌ[...]
સમાચાર દર્શન
રાહત, પુનર્વસવાટ અને નેત્રયજ્ઞ સેવાકાર્ય બિહારઃ પૂર્વ સિંધભૂમિ જિલ્લાના ઘાટશીલા વિભાગના બાલીજુરી અને માનુષમુરિયા ગામમાં જમશેદપુર શાખા કેન્દ્ર દ્વારા આગને[...]
અહેવાલ : કિશનપુર (દહેરાદૂન)ના સાર્વભૌમિક નૂતન મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની મૂર્તિનો પ્રતિષ્ઠા-મહોત્સવ : સ્વરાજ મઝુમદાર
૧૧મી મે, ‘૯૮, બુદ્ધપૂર્ણિમાના પાવનકારી દિવસે સવારે ૭ વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર, પ્રાર્થના, અધ્યાત્મ ભક્તિભાવભર્યાં ગીત-ગાન સાથે શ્રીરામકૃષ્ણસંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રીમત્[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની[...]
કાવ્ય : માતૃભૂમિ : ડૉ. યશવંત ત્રિવેદી
ધીરેધીરે ધુમાડો વિખરાઈ જાય પછી આ વિરાટ દેશ પૂર્ણપણે દેખાય છે – સી-ગલ્સની જેમ મા ભારતીના પગનું પ્રક્ષાલન કરતા કન્યાકુમારીના[...]
યુવ-વિભાગ : ભાવનું નિર્માણ આમ થાય : સંજીવ શાહ
(ગતાંકથી ચાલુ) વધુ ઝીણવટપૂર્વક ભાવનિર્માણની ઘટના તપાસીએ તમને પ્રામાણિક બનવું ગમે? અથવા પ્રામાણિકતા તમારા ચારિત્ર્યમાં હંમેશાં છવાયેલી રહે તે તમને[...]
સાધના : જીવન – એક યાત્રા : સ્વામી સત્યરૂપાનંદ
(ગતાંકથી ચાલુ) આ જ શ્રેય અને પ્રેયનો માર્ગ છે. ભગવાનની ચતુરંગિણી સેના જાણે કે દુન્યવી સંપત્તિ, વૈભવ અને વિષયસુખનું પ્રતીક[...]
સંશોધન : વેદયુગીન ભારત : નવો પ્રકાશ : ઍમ. ઍસ. રાજારામ
બેથી પણ વધુ શતકો જેટલાં વર્ષોથી આપણે યુરોપીય દૃષ્ટિકોણથી ઈતિહાસ લેખન કરતા આવ્યા છીએ. આ સમય દરમ્યાન યુરોપની મુખ્ય પ્રવૃત્તિ[...]
મનોવિજ્ઞાન : સંકલ્પશક્તિનું મનોવિજ્ઞાન : સ્વામી અખિલાનંદ
બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને[...]
પ્રાસંગિક : ભાગવત દર્શન : એના ભગવાન, સ્વધામ સ્વરૂપ અને તત્ત્વદૃષ્ટિ : સ્વામી તપસ્યાનંદ
ભાગવતની શૈલી લલિતવાડ્મયની લોકભોગ્ય અને કથાનાત્મક છે. કારણ કે એનું એક માત્ર લક્ષ્ય ભગવાનના મહિમા અને ઐશ્વર્યનું ચિત્રણ કરવાનો જ[...]
સંપાદકીય : “ભારતવર્ષને પ્રેમ કરો” : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજીને એક વાર તેમનાં વિદેશી મહિલા મિત્ર મિસ મૅકલાઉડે પૂછ્યું હતું, “સ્વામીજી, હું કેવી રીતે આપને સૌથી વધુ મદદ[...]




