સંકલન : સંસ્થા પરિચય : રામકૃષ્ણ મિશન, ઈટાનગર
હૉસ્પિટલ અને રહેવાનાં ક્વાટર્સ સાથે ૪૫ એકર જમીન પર પથરાયેલું અરુણાચલ પ્રદેશનું ‘આરોગ્ય ધામ’ એટલે ‘રામકૃષ્ણ મિશન હૉસ્પિટલ’. ઈટાનગર પણ[...]
પ્રવાસ-વર્ણન : અરુણાચલ પ્રદેશની યાત્રા : મનસુખભાઈ મહેતા
નિયત થયા પ્રમાણે અમે બેલુર મઠથી પમી ડિસેમ્બરે સરાઈઘાટ ઍક્સપ્રેસમાં રાતના દશ વાગ્યે ગૌહાટી જવા રવાના થયાં. હાવરાથી ગૌહાટી જતાં[...]
સંસ્મરણો : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : યોગિનમા
અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવા યોગીન્દ્ર મોહિની વિશ્વાસ ઠાકુરનાં મુખ્ય શિષ્યાઓમાંના એક હતાં. પૂજ્ય શ્રી શ્રીમા શારદામાનાં એ જીવનસાથી[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે : જયેશભાઇ દેસાઇ
પરમ સમર્પિત ભક્ત : પરમહંસ શ્રીરામકૃષ્ણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ શ્રી જયેશભાઇ દેસાઇ આ લેખમાં શ્રી રામકૃષ્ણદેવના જીવન સંદેશની પ્રાસંગિકતા[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ : સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી ગ્રંથ ‘The Message of the Upanishads’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી[...]
કાવ્ય : મારા હાથ વળી જાય છે પ્રાર્થનાની મુદ્રામાં : ડૉ. યશવંત ત્રિવેદી
બેતાલીશ લાખ માણસોને સળગાવી દીધાં ગેસ-ચેમ્બરમાં ને અઢી કરોડની હત્યા થઈ બીજા વિશ્વયુદ્ધમાં તોય નાળિયેરીનાં પાન જેમ કે સી-ગલની પાંખો[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે : સ્વામી પ્રેમાનંદ
સમન્વય-સાગર સ્વામી પ્રેમાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. -સં. આ વખતે અનૈશ્વર્યનો ભાવ હતો. બધા અવતારોમાં આપણે જોઈ શકીએ છીએ[...]
સંપાદકીય : શિવ શિવ આરતિ તોમાર : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજીએ શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની શ્રદ્ધાભક્તિને ઠાલવતાં જે અદ્ભુત આરતીસ્તવની રચના કરી. તેના અંતમાં તેઓ કહે છે – ધે ધે છે[...]
વિવેકવાણી : શ્રીરામકૃષ્ણનો આધુનિક જગતને સંદેશ : સ્વામી વિવેકાનંદ
શ્રીરામકૃષ્ણનો આધુનિક જગતને આટલો સંદેશ છેઃ ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના[...]
દિવ્યવાણી
मोहान्धकार-हरणो विषयोन्मुखानां स्नेहामृताशन-रतो निजसेवकानाम् । निर्भासको निखिलयोग- महापथानां देदीप्यते भुवि गदाधर- धर्मदीपः ॥१॥ મોહાન્ધકાર હરતા વિષયી જનોનો, પીતા અમી સ્વજન-હેતવણી[...]
સમાચાર દર્શન
વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ચાસલાણામાં તૈયાર થયેલું રામકૃષ્ણનગરનું સમર્પણ જામનગર જિલ્લામાં ગયા જૂન ‘૯૮માં વિનાશક વાવાઝોડામાં અનેક લોકો નિરાધાર અને બેઘર[...]
સંકલન : પ્રતિભાવો
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળતું રહે છે. સૌથી વિશેષ ઉપયોગી વિભાગ ‘પુસ્તક સમીક્ષા’ લાગે છે. અંગ્રેજીની સાથે હિન્દી, ગુજરાતી ભાષાના પણ[...]
કાવ્યાસ્વાદ : આશીર્વાદ : દુષ્યંત પંડ્યા
માનું હૈયું, વીર સંકલ્પ હોજો, હોજો વાયુ દક્ષિણાત્યની ગંધ, માધુરીને શક્તિ જે મુક્ત, ઊર્જિત્ આર્યો કેવી વેદીએ નિત્ય વસતી; તારું[...]
દર્શન : શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) જીવનનું લક્ષ્ય : જીવન પૂરું થવા આવે ત્યાં સુધીમાં માણસે પોતાના જીવનનું સાચું અથવા ઉચ્ચત્તર ધ્યેય સમજી લેવું[...]
સમન્વય : વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સમન્વયની આવશ્યક્તા : એસ. રામકૃષ્ણન્
શ્રી એસ. રામકૃષ્ણન્ ભારતીય વિદ્યા ભવનના એક્ઝક્યુટિવ ડાયરેક્ટર છે. - સં. વિજ્ઞાન આધુનિક વિશ્વનો યોજક-સાધક છે. આધુનિક વિચારશૈલી અને વૈજ્ઞાનિક[...]
સંકલન : પ્રશ્નોત્તરી : ભગવાન વિષે વિશ્વવ્યાપી વિભાવના છે ખરી?
(‘ટ્રિબ્યુન મીડિયા સર્વિસીઝ, આઈ એન સી, અને ધ સ્ટાર્સ સ્ટાફ’માંથી ઈશ્વર વિષેની વૈશ્વિક સંકલ્પનાની આ રસપ્રદ પ્રશ્નોત્તરી સર્વધર્મ સમભાવને વરેલા[...]
પ્રાસંગિક : ગંગા તટે બેલુડમઠ : સ્વામી જિતાત્માનંદ
સ્વામી જિતાત્માનંદજી દ્વારા લખાયેલ અંગ્રેજી પુસ્તક ‘Swami Vivekananda - The Prophet and Pathfinder’ની ત્રીજી આવૃત્તિનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
સાંપ્રત સમાજ : સ્વામીજીના ચીંધ્યા માર્ગે રાષ્ટ્ર ઘડતર : સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આંધ્રપ્રદેશના રાજમહંદ્રી ગામે, ૧૯૯૭ની ૧૩મી ડિસેમ્બરે રામકૃષ્ણ – વિવેકાનંદ ભાવપ્રચાર સંમેલનમાં આપેલ પ્રવચનનો[...]
પ્રાસંગિક : નવા યુગનું પ્રભાત : સ્વામી ભૂતેશાનંદ
૧૯૯૮ના ફેબ્રુઆરીની ૭મીએ, બેલુર મઠમાં અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના બારમાં પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલા[...]
યુવા વર્ગ માટે પંચશીલ : સંપાદકીય
તા. ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રીજ રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલુર મઠમાં એક અખિલ ભારતીય યુવ-સંમેલન યોજાયું હતું,[...]
વિવેકવાણી : આ મઠને સર્વસમન્વયનું કેન્દ્ર બનાવીશું : સ્વામી વિવેકાનંદ
આ મઠને સર્વસમન્વયનું કેન્દ્ર બનાવીશું (રામકૃષ્ણ મઠ, બેલુર વિશે સ્વામીજીની સંકલ્પના) અહીં સાધુઓને રહેવાની જગ્યા થશે. મારી એવી ઇચ્છા છે[...]
દિવ્યવાણી
अनित्यदृश्येषु विविच्य नित्यं तस्मिन् समाधत्ते इह स्म लीलया । विवेकवैराग्यविशुद्धचित्तं योऽसौ विवेकी तमहं नमामि ।।१।। આ જગતમાં અનિત્ય વસ્તુઓના સમૂહમાંથી[...]
સંકલન : પ્રતિભાવો
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ઓગષ્ટ-૧૯૯૮ના મુખપૃષ્ઠ ઉપર ૬૯૪૦ મિટર ઊંચા કેદાર પર્વત પર ૩૫૮૦ મિટર ઊંચાઈએ આવેલ સુખ્યાત શ્રીકેદારનાથ મહાદેવજીના મંદિરનું આવરણ[...]
સંકલન : સમાચાર દર્શન : શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં રાહત અને પુનર્વસવાટ સેવાકાર્યો
પ્રાથમિક રાહત-સેવાકાર્ય પશ્ચિમ બંગાળ ૧. માલદા જિલ્લાના ઇંગ્લિશ બજાર, કાલીચાક / ૨-૩ તાલુકાના પૂરપીડિતોના અનાજ અને રાંધેલા ભોજન વિતરણ સેવાકાર્ય[...]
સંકલન : મધુ – સંચય : ગુણવત્તાજનક શૈક્ષણિક અને માનવતાવાદી પ્રવૃત્તિનો વ્યાપ
શિક્ષણની બાબતમાં હમણાં ઘણી જાગ્રતિ દેખાય છે. ખાસ કરીને શિક્ષણનાં માધ્યમ અને શિક્ષણ સંસ્થાનાં સંચાલન તેમ જ ત્યાંનાં આધ્યાત્મિક વાતાવરણ[...]




