આજના માનવ માટેનો ધર્મ : સ્વામી આત્મસ્થાનંદ
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે લખેલા મૂળ અંગ્રેજી લેખ ‘રિલિજિયન અઁડ મૉડર્ન મૅન’નો શ્રી કેશવલાલ વિ.[...]
ભારતનું ભાવિ અને ગૃહસ્થાશ્રમ : સ્વામી રંગનાથાનંદ
નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં ૧૭મે ૧૯૯૮ને દિવસે શ્રીરામકૃષ્ણ મિશનના ૧૩મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલ વાર્તાલાપનું શ્રી દુષ્યંત પંડ્યાએ[...]
કાવ્ય : મા ભારતી : બળવંતરાય ઠાકોર
સ્વર્ગગંગા સેંથો મા ત્હારો, માનસસ૨ શિ૨મણિ રૂપાળો, ભાલત્રિવલ્લિવિમલ હિમહારો જય જય મા મારી! ઝૂલે જાહ્નવી સિંધુ કાને, રેવા મહાનદી કટિસ્થાને;[...]
સંપાદકીય : એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત : સ્વામી નિખિલેશ્વરાનંદ
મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ[...]
વિવેકવાણી : નવભારતની જાગૃતિ : સ્વામી વિવેકાનંદ
યુગયુગાન્તરથી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : મૃત્યુ અને પુનર્જન્મ : શ્રીરામકૃષ્ણદેવ
૪૩. બદ્ધ જીવો મૃત્યુ સમયે પણ સાંસારિક બાબતોની વાતો કરે છે. તીર્થાટનની, ગંગાસ્નાનની કે માળા ફેરવવાની કંઈ જરૂર નથી; અંતરમાં[...]
દિવ્યવાણી : સંંકલન
ॐ आ ब्रह्म॑न् ब्राह्मणो ब्रह्म॑वर्चसी जायतामा राष्ट्रे राजन्यः शूर॒ऽइषव्योऽतिव्याधी महार॒थो जायतान् दोग्ध्री धे॒नुर् वोढान॒ड्वानाशुः स॒प्ति: पुरन्धिर् योषा जिष्णू र॑थेष्ठाः सभेयो[...]
સમાચાર દર્શન : શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનનાં રાહત સેવાકાર્યો : સંકલન
(૧) શ્રીરામકૃષ્ણ મિશન, જલપાઈગુડી દ્વારા માલ તાલુકાના ચાંદમારી પંચાયતનાં ૨૦૬ પૂરગ્રસ્ત કુટુંબોમાં ૨૯ ક્વિન્ટલ ચોખા, ૪ ક્વિન્ટલ દાળનું વિતરણ કરવામાં[...]
પુસ્તક-સમીક્ષા : જ્યોતિ બહેન થાનકી
મહાયોગી શ્રીઅરવિંદ પ્રકાશક: વસંતભાઈ એમ પટેલ, ૩૩ માઈકૃપા સોસાયટી કારેલી બાગ વડોદરા. ૩૯૦૦૧૮, કુલ પૃષ્ઠ સંખ્યા ૪૭૦, કિંમતરૂ.૧૫૦/-. પ્રાપ્તિ સ્થાન,[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) વાનરોની સાથે ખેલ જય જય શ્રીરામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું[...]
સંશોધન : સ્વામી વિવેકાનંદના પત્રો : સંકલન
સ્વામી વિવેકાનંદના પત્રો સ્વામી વિવેકાનંદના કેટલાક અપ્રસિદ્ધ પત્રો અને અન્ય સાહિત્યના મૂળ અંગ્રેજી પ્રસિદ્ધ થયેલ ‘ધ કમ્પલીટ વકર્સ ઑફ સ્વામી[...]
મૅનૅજમૅન્ટ : શ્રીકૃષ્ણ : જાહેર માનવીય સંબંધોનું પૂર્ણરૂપ : જી. નારાયણ
૧. જાહેર-માનવીય સંબંધોને સમૃદ્ધ કરવા, વિકસિત કરવા, નિભાવવા, સુધારવા, વાસ્તવિકતાઓને સમજવી અને સદ્વર્તનને નક્કી કરવાં જોઈએ. ૨. જરૂરતના આધારે પ્રદાન,[...]
સાધના : જપ—સાધના : સ્વામી યતીશ્વરાનંદ
બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીનો હિન્દીમાં પ્રકાશિત ગ્રંથ ‘धर्मजीवन तथा साधना’માંથી સાભાર -સં. જપ એટલે શું? પરમાત્માના નામને વારંવાર રટ્યા કરવું -[...]
પ્રાસંગિક : શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે : શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ : દુષ્યંત પંડ્યા
મત્સ્યથી શ્રીકૃષ્ણ સુધીના અવતારોનો મેળ વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા કેટલાક લોકો ઉત્ક્રાંતિના વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે બેસાડે છે. એમ માનીએ તો, બુદ્ધ અને[...]
વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : સુરેન્દ્રનાથ સરકાર
૧૯૧૦ની નાતાલની રજાઓમાં, કોઠારમાં મેં પ્રથમ વાર પૂજ્ય માને જોયાં. શિલોંગના બે ભક્તો, શ્રી હેમંત મિત્ર અને શ્રી વીરેંદ્ર મજુમદાર[...]
ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૮ : સ્વામી રંગનાથાનંદ
ઈશ ઉપનિષદ — ૧ બધાં ઉપનિષદોમાં હંમેશાં પ્રથમ ગણાતા ઈશ ઉપનિષદનું ખાસ મહત્ત્વ છે. તે એ છે કે, આ ઉપનિષદના[...]
સંપાદકીય : ‘ધ્યાન કરવું મનમાં, વનમાં ને ખૂણામાં’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરપ્રાપ્તિના ઉપાયો બતાવતી વખતે કહે છે: ‘ધ્યાન કરવું ‘મનમાં, વનમાં અને ખૂણામાં’. વનમાં કે ખૂણામાં ધ્યાન કરતી[...]
વિવેકવાણી : ઊભા થાઓ અને સબળ બનો : સ્વામી વિવેકાનંદ
અસહાયતાની લાગણી અનુભવવી એ ભયંકર ભૂલ છે. કોઈની પાસે સહાય માગો નહીં. આપણે જ આપણા પોતાના સહાયક છીએ. આપણે જો[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બંધનમાં માનવી : શ્રીરામકૃષ્ણદેવ
૩૭. લોકો ઓશિકાની ખોળ જેવા છે. એક લાલ હોય, બીજી વાદળી હોય અને ત્રીજી પીળી હોય પણ, અંદર એક સરખું[...]
દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ
श्रीरामकृष्ण - चरितस्य तु बिन्दुमात्रं यस्संपिबेत् सकृदपि स्पृहया पुनस्सः । मूर्खोऽपि नान्यचरितं मनसापि भुङ्ते तत्तादृशी तदनुपाधिक- वश्यशक्तिः ॥ २५ ॥[...]
સમાચાર દર્શન
રાહત સેવા કાર્ય પશ્ચિમ બંગાળ : રામકૃષ્ણ મિશન મનસાદ્વિપ કેન્દ્ર દ્વારા સાગર દ્વિપના કચુબેરિયાના ફૂલબારી ગામના પૂર અને વાવાઝોડાગ્રસ્ત લોકો[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) શ્રી રઘુવીરની માળાધારણ જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,[...]
સંસ્થા પરિચય : સર્વધર્મસમભાવ અને સેવાનું ઝરણું : મનસુખભાઈ મહેતા
રામકૃષ્ણ મઠ-મિશન, ઢાકા-બાંગ્લાદેશ કેન્દ્રની વિકાસવૃદ્ધિ સ્વામી વિવેકાનંદની હયાતીમાં ૧૮૯૯માં રામકૃષ્ણ મઠના કેન્દ્રનો પ્રારંભ થયો. સાબજી મહાલ વિસ્તારમાં મોહિની મોહનદાસના મકાનમાંથી[...]
વ્યક્તિત્વ-વિકાસ : પુરુષાર્થ માનવને અલૌકિક માનસશક્તિ બક્ષે છે : સ્વામી જગદાત્માનંદ
વિશ્વના ઇતિહાસ પર નજર નાખો અને તમને ખ્યાલ આવશે કે જેમણે મહાન સિદ્ધિ હાંસલ કરી છે તેમણે એ બધું સ્વપુરુષાર્થથી[...]
દેશપ્રેમ : રાષ્ટ્રીયતાને આહ્વાન : ભગિની નિવેદિતા
‘Complete works of Sister Nivedita' Vol. 4, Pg. No. 295’પરથી આ લખાણ લીધું છે. શ્રી દુષ્યંત પંડ્યાનું આ ગુજરાતી અનુસર્જન[...]




