ભૂકંપ : ધરતીકંપ – રાહતસેવાની આંકડાકીય માહિતી : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું તા. ૪/૩/૨૦૦૧ સુધીનું રાહતકાર્ય ક્રમાંક વસ્તુની યાદી વિતિરત વસ્તુની સંખ્યા કુલ વિતિરત અત્યાર સુધીની વસ્તુની કિંમત ૧[...]
ભૂકંપ : પીડિત દેવો ભવ : કુસુમબહેન પરમાર
૨૬મી જાન્યુઆરીની સોનેરી સવારે કચ્છની - ગુજરાતની ધરતી ધણધણી ઊઠી! લોકો પર આપત્તિના ઓળા છવાયા! ભયંકર વિનાશ અને તારાજી સર્જાયાં.[...]
ભૂકંપ : ગુજરાતની મહાવિભીષિકામાં શિવજ્ઞાને જીવસેવા : સ્વામી જિતાત્માનંદ
સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જગતના કલ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છે : ‘માતૃદેવો[...]
ભૂકંપ : ભૂકંપ પછી શું? : સ્વામી જિતાત્માનંદ
ભૂકંપ પછી શું? ભૂકંપને કારણે ઉદ્ભવેલી અંધાધૂંધી અને ભયંકર તારાજીમાંથી સુવ્યવસ્થિત સંરચના સર્જીશું કે શું એ અંધાધૂંધી અને તારાજીમાંથી અવ્યવસ્થા[...]
વિવેકવાણી : આપણે જ આપણા સહાયક છીએ : સ્વામી વિવેકાનંદ
‘માના ગર્ભમાંથી હું સાવ નગ્ન અવસ્થામાં આવ્યો, અને સાવ નગ્ન અવસ્થામાં હું પાછો જવાનો છું. અસહાય દશામાં હું આવ્યો અને[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નિષ્કામસેવા એ જ પ્રભુપૂજા : શ્રીરામકૃષ્ણદેવ
૮૨૪. એક દહાડો શ્રીરામકૃષ્ણ શ્રીગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતા: ‘ઈશ્વરના નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત સહાનુભૂતિ અને,[...]
દિવ્યવાણી
न कामयेऽहं गतिमीश्वरात् परामष्टर्द्धियुक्तामपुनज्जर्णवं वा । आर्ति प्रपद्येऽखिलदेहज्जणाजामन्त: स्थितो येन ज्जणवन्त्यदु:खा।। क्षुत्तृट्ज्जमो गात्रपरिज्जमश्च दैन्यं क्लम: शोकविषादमोहा:। सर्वे निवृत्ता: कृपणस्य जन्तोर्जिजीविषो[...]
સમાચાર દર્શન
સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ યુવસંમેલન સ્વામી વિવેકાનંદ જન્મજયંતી અને રાષ્ટ્રિય યુવા દિનના ઉપલક્ષ્યમાં તા. ૧૧/૧/૨૦૦૧ ગુરુવારે[...]
ધર્મતત્ત્વ : ધર્મદ્રષ્ટિ અને તેનું ઊર્ધ્વીકરણ : પંડિત સુખલાલ
ઊર્ધ્વીકરણનો અર્થ છે શુદ્ધિકરણ તેમજ વિસ્તારીકરણ ધર્મદૃષ્ટિ જેમ જેમ શુદ્ધ થાય અને શુદ્ધ કરાય તેમ જ તેનો વિસ્તાર થાય અર્થાત્[...]
જીવનચરિત્ર : સ્વામી કલ્યાણાનંદ ભાગ-૨ : સ્વામી અબ્જજાનંદ
(ગતાંકથી ચાલુ) ઈ.સ. ૧૯૦૩ના એપ્રિલ મહિનામાં, કલકત્તાના એક મહાનુભાવની પૈસાની અનુકૂળતાથી કનખલના ગામનાં લગભગ કેન્દ્ર સ્થળમાં ૧૫ વીઘા જમીન દોઢ[...]
પ્રાસંગિક : વિરાન અને લોકશાહી યુગમાં શ્રીરામકૃષ્ણ અને શ્રીમાનો સંદેશ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
આપણા યુગનાં મહત્ત્વનાં પાસાં વિજ્ઞાન અને લોકશાહી છે. તાર્કિક રીતે કશું પણ વિજ્ઞાનની ચકાસણીમાંથી છટકી ન શકે, તે જ રીતે[...]
તત્ત્વજ્ઞાન : વેદાન્ત દર્શન અને આંતર બાહ્ય-પર્યાવરણ સંવાદ : લે. નાન્સી બેખામ
‘વિશ્વના આધ્યાત્મિક અને બિનઆધ્યાત્મિક તેમજ ભૌતિક અને અભૌતિક એ ઉભય પાસાંઓમાં એકમાત્ર ઐક્યરૂપે કેવળ વેદાન્તનું બ્રહ્મ જ વિલસી રહ્યું છે.’[...]
કથામૃત પ્રસંગ : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : દ્વિતીય દર્શન ભાગ -૩ : સ્વામી ભૂતેશાનંદજી
(ગતાંકથી આગળ) ત્યારબાદ શ્રીઠાકુરનો એક કઠિન પ્રશ્ન આવ્યો. એમણે પૂછ્યું : ‘તમારી શ્રદ્ધા સાકાર પર છે કે નિરાકાર પર?’ ઈશ્વર[...]
વેદાંત : વેદાન્ત અને માનવજાતિનું ભાવિ-૪ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ અને આજના યુગમાં વેદાન્તના બોંબનો વિસ્ફોટ આપણો સમકાલીન સમાજ જે ખોટી ફિલસૂફી, અસંસ્કૃત પ્રકારના ભૌતિકવાદ –[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન –૨ : સ્વામી સર્વસ્થાનંદ
ડિસેમ્બર ૨૦૦૦ના સંપાદકીય લેખમાં આપણે સ્વામીજીના વેદ અને ઉપનિષદ વિશેના ઉદ્ગારોનું પદ્ધતિસરનું નિરૂપણ કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકી, વૈદિક ધર્મના[...]
વિવેકવાણી : પ્રેમ, સેવા અને સમર્પણ : સ્વામી વિવેકાનંદ
મારા ગુરુદેવના જીવનનું બીજું એક મહાન તત્ત્વ-બીજાઓ પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ હતો. જીવનનો પૂર્વાર્ધ તેમણે ધર્મનું ઉપાર્જન કરવામાં અને ઉત્તરાર્ધ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બ્રહ્મ અને સાપેક્ષ અનુભવની સત્યતા : શ્રીરામકૃષ્ણદેવ
૮૪૩. કેવળ ઈશ્વર સત્ય છે; જીવજગત તરીકેનાં એનાં લીલારૂપો અસત્ય છે. ૮૪૪. જગત માયા છે એમ કહેવું સહેલું છે પણ,[...]
દિવ્યવાણી
अस्पृष्टं प्रकृर्तेगुणैरनुपमंसूक्ष्मं विमूढात्मना- मस्पष्टं सुविवेकिनां तु विशदं सच्चित्प्रमोदात्मकम् । सर्वोपप्लवशून्य- मेकमपरिच्छिन्नं महावैभवं पूर्णै ब्रह्म भजन्ति धन्यपुरुषाः श्रीरामकृष्णाह्वयम् ॥४०॥ સ્પેર્શ્યું ના[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન પો. બેલુર મઠ, જિ. હાવરા પશ્ચિમ બંગાળ, પીન : ૭૧૧ ૨૦૨ ૧૯૯૯ - ૨૦૦૦ના વર્ષના શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત[...]
પુસ્તક – સમીક્ષા : સંકલન
‘જીવનકથા’ પુસ્તકનું નામ : ‘શ્રીમા સારદાદેવીની સચિત્ર’ મૂળ લેખક : સ્વામી વિશ્વાશ્રયાનંદજીએ બંગાળીમાં લખેલા મૂળ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર પ્રવીણભાઈ એમ.[...]
મહોત્સવ : મકરસંક્રાંતિ અને કુંભમેળાનું ભૌગોલિક-પૌરાણિક મહત્ત્વ : સ્વામી આત્માનંદ
બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સ્થાપક અને સક્રેટરી હતા, આ વર્ષે પૂર્ણ કુંભમેળો ૯ જાન્યુઆરી, ૨૦૦૧થી ૮[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : સ્વામી બોધાનંદ
સ્વામી બોધાનંદે વરાહનગર મઠમાં નાની વયે આવીને શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી હતી અને ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદ પાસેથી સંન્યાસદીક્ષા લીધી[...]
જીવનચરિત્ર : સ્વામી કલ્યાણાનંદ-૧ : સ્વામી અબ્જજાનંદ
રામકૃષ્ણ મિશન શારદાપીઠ, બેલુર દ્વારા પ્રકાશિત સ્વામી અબ્જજાનંદ કૃત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામીજીર પદપ્રાંતે’નો મુંબઈના ડૉ. સુકન્યાબહેન ઝવેરીએ કરેલ ગુજરાતી[...]
કથામૃત પ્રસંગ : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : દ્વિતીય દર્શન : સ્વામી ભૂતેશાનંદજી
(સપ્ટેમ્બર, ૨૦૦૦ થી આગળ) પ્રતીક અને પથ પ્રતીકની સહાય વિના કોઈ એ અતીન્દ્રિય વસ્તુને ગ્રહણ ન કરી શકે; પછી ભલે[...]
વેદાંત : વેદાંત અને માનવજાતિનું ભાવિ-૩ : સ્વામી રંગનાથાનંદ
વેદાન્ત અને માનવીય વ્યવસ્થાપન અગાઉ મેં દીવાસળી ઘસીને તેમાં ગુપ્ત રીતે રહેલા અગ્નિને પ્રકટ કરવા વિષે વાત કરી છે. એ[...]




