સાચા પરિપ્રેક્ષ્યમાં ભારતીય ઇતિહાસ : સ્વામી સખ્યાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી સખ્યાનંદજીનો મૂળ અંગ્રેજીમાં Indian History in Its Right Perspective નામે ‘પ્રબુદ્ધ ભારત’ (August 1979)માં પ્રસિદ્ધ[...]
આત્મવિકાસ – ૨ : સ્વામી પ્રેમેશાનંદ
ત્રીજું સૂચન : ચિત્તવૃત્તિ હવે તમારા જીવન-ઘડતર માટે તમારા પર ઘણી જવાબદારી છે એ વાતથી તમે પૂરેપૂરાં સચેત - માહિતગાર[...]
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ
ડોક્ટર સરકાર અને શ્રીરામકૃષ્ણના વાર્તાલાપનું એક મહત્ત્વનું તથ્ય ‘લીલાપ્રસંગ’માં પ્રકટ થાય છે. સ્વામી સારદાનંદજી લખે છે; ‘ડોક્ટર સાહેબના કિંમતી સમયનો[...]
સાધક બનો : વાલ્મીકભાઈ દેસાઈ
(ઋષીકેશમાં, પરમાર્થ નિકેતન, સ્વર્ગાશ્રમમાં સાધનાસપ્તાહ દરમિયાન થયેલાં સંત-મહાત્માઓનાં પ્રવચનોના સંકલિત અંશો અહીં પ્રસ્તુત છે. -સં. ) જીવનના કોઈપણ ક્ષેત્રમાં કુશળતા[...]
સ્વામી વિવેકાનંદ : અર્વાચીન સંસ્કૃતિના ત્રાતા : સ્વામી જિતાત્માનંદ
આજના યુગમાં, પોતાના ગુરુવર્ય શ્રીરામકૃષ્ણને અનુસરીને, સમકાલીન વિશ્વસંસ્કૃતિના ત્રાતા તરીકે સ્વામી વિવેકાનંદનું આગમન થયું છે. એમનો પોતાનો હિંદુધર્મ ૧૦૦૦ વર્ષોના[...]
કથામૃત પ્રસંગ : કેશવચંદ્ર સેન સાથે – ૬ : સ્વામી ભૂતેશાનંદ
(કથામૃત : ૧/૫/૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) લોક-શિક્ષા : એક કઠિનકાર્ય શ્રીઠાકુર કહે છે : ‘‘લોક-શિક્ષા આપવી ઘણી કઠિન છે.’’[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને આજની આપણી કેળવણી : સ્વામી સર્વસ્થાનંદ
સમગ્ર વિશ્વમાં આજના શિક્ષણનું પુનરાવલોકન અને તેની પુન: સંરચના માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં જ ‘નેશનલ કાઉન્સિલ ઓફ[...]
વિવેકવાણી : પવિત્રતા, શ્રદ્ધા અને કાર્યનિષ્ઠા એ જ ધર્મ : સ્વામી વિવેકાનંદ
હું તમને ફરીથી યાદ આપું કે ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન । ‘કેવળ કર્મમાં જ તમારો અધિકાર છે, ફળમાં નહિ.’ ખડકની[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો : શ્રીરામકૃષ્ણદેવ
* કબૂતરના ગળામાં દાણા ભર્યા હોય છે તેમ, સંસારી માણસના દિલમાં ખૂબ વાસના અને આસક્તિ ભરી હોય છે એમ, તેમની[...]
દિવ્યવાણી
अम्बितमे नदितमे देवितमे सरस्वति । अप्रशस्ता इव स्मसि प्रशस्तिमम्ब नस्कृधि ॥ [ઋગ્વેદ, ૨.૪૧.૧૬] હે સરસ્વતી દેવી! તમે માતાઓમાં શ્રેષ્ઠ છો,[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ (૧૯૨૭ - ૨૦૦૨) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ તા.૯.૧૨.૦૧ને રવિવારે ૫.૩૦ થી ૭.૨૫[...]
આનંદબ્રહ્મ : સંકલન
બે પાદરીઓ રસ્તે ચાલતાં ચાલતાં વાતો કરતા હતા. એકે કહ્યું : ‘અરે, ગયા રવિવારે મને બહુ જ ખરાબ અનુભવ થયો![...]
પ્રાસંગિક : વચનપાલન અને કાર્યનિષ્ઠા : સ્વામી તુરીયાનંદ
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્યોમાંના એક શ્રીમત્ સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘અધ્યાત્મ માર્ગ પ્રદીપ, પૃ. ૪૦,૬૭’ માંથી[...]
પ્રાસંગિક : સ્વામી સારદાનંદના કલ્પવૃક્ષ : શ્રીઠાકુર : સ્વામી ગંભીરાનંદ
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્યોમાંના એક શ્રીમત્ સ્વામી સારદાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે રામકૃષ્ણ મઠ-મિશનના ૧૧મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલ ગ્રંથ[...]
પ્રાસંગિક : સાધનાનો પથ : સ્વામી શિવાનંદ
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્યોમાંના એક શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘આનંદધામના પથ પર, ભાગ - ૧,[...]
આત્મવિકાસ : સ્વામી પ્રેમેશાનંદ
શ્રી શ્રીમા શારદાદેવીના મંત્રદીક્ષિત સંન્યાસીશિષ્ય તથા રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ અને અભ્યાસુ વિદ્વાનોમાંના એક સ્વામી પ્રેમેશાનંદજી મહારાજે રામકૃષ્ણ સંઘના વિદ્યાર્થીમંદિરોમાં પ્રવેશતા[...]
જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ
(૧૩) શરદઋતુનો સમય હતો.૧ શારદીય દુર્ગાપૂજાનો હર્ષોલ્લાસ કલકત્તાવાસીઓમાં અને શહેરમાં બધે સ્થળે દેખાઈ રહ્યો હતો. પરંતુ શ્યામપુકુરના મકાનમાં, જ્યાં શ્રીરામકૃષ્ણ[...]
શ્રી શ્રીમા શારદાદેવી અને નારીત્વ : ટેરી સ્ટોરસેથ
ચૌદ વર્ષ અગાઉ, એક ફિલિપન કુટુંબ સાથે મનિલાની મધ્યમાં મેં ત્રણેક માસ ગાળ્યા. ત્યાંની આસપાસના વિસ્તારમાં આવેલા ભાગોમાં હું એકલી[...]
કથામૃત પ્રસંગ : કેશવચંદ્ર સેન સાથે – ૫ : સ્વામી ભૂતેશાનંદજી
(કથામૃત : ૧/૧૩/૭-૮, ૨૭ ઓક્ટોબર ૧૮૮૨) કેશવ અને વિજયનો મતભેદ શ્રીરામકૃષ્ણ કેશવની સાથે સ્ટીમરમાં બેસીને ગંગાજીના વક્ષ પર ભ્રમણ કરી[...]
ક્રાંતિકારક સંદેશ : સ્વામી રંગનાથાનંદ
(૧૯૯૭ની ૧૪મી ડિસેમ્બરે, આંધ્રપ્રદેશના રાજમહન્દ્રીમાં મળેલ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદમાં અપાયેલ સમાપન પ્રવચન) શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ સાથે સંકળાયેલા[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને આજનો યુવાન : સ્વામી સર્વસ્થાનંદ
૧૯૮૫ થી આપણું રાષ્ટ્ર સ્વામી વિવેકાનંદની અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જન્મતિથિ ૧૨ જાન્યુઆરીને ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે ઉજવે છે. આ ૧૨મી જાન્યુઆરીએ[...]
વિવેકવાણી : સ્વદેશ – મંત્ર : સ્વામી વિવેકાનંદ
ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્યદેવ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો : શ્રીરામકૃષ્ણદેવ
* માનવીઓના બે વર્ગો છે — ‘માનુષ’ અને ‘મનહોશ’. ઈશ્વર માટે વ્યાકુળ તે ‘મનહોશ’ છે અને જે કામિનીકાંચન પાછળ પાગલ[...]
દિવ્યવાણી
सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् । देवा भागं यथा पूर्वे सञ्जानाना उपासते । સર્વ કાર્યોમાં એક સાથે[...]
શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા અને સ્વામીજીએ પ્રબોધેલ માતૃશક્તિ : ડો. લતાબહેન દેસાઇ
‘આવનાર શતાબ્દી નારી નેતૃત્વની શતાબ્દી હશે.’ એક સૈકા પહેલાં સ્વામી વિવેકાનંદે ભાખેલી ભવિષ્યવાણી આજે યથાર્થ પુરવાર થતી દેખાય છે! ભારતનો[...]




