વિવેકવાણી : અદ્ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે : સ્વામી વિવેકાનંદ
તમે-તમારામાંનો કોઈ પણ - હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાકાર રૂપ ઈશ્વર માયા અને શક્તિ તરીકે પણ ઓળખાય છે : શ્રીરામકૃષ્ણદેવ
* સૃષ્ટિ, સ્થિતિ, લય, કશું નહીં કરતા પરમતત્ત્વની ધારણા કરવામાં આવે છે ત્યારે, હું એને બ્રહ્મ કે પુરુષ કહું છું.[...]
દિવ્યવાણી
स्नेहेन बध्नासि मनोऽस्मदीयं दोषानशेषान् सगुणी करोषि । अहेतुना नो दयसे सदोषान् स्वांके गृहीत्वा यदिदं विचित्रम् ॥९॥ અમારા મનને તમે સ્નેહ[...]
સમાચાર દર્શન
પૂજનીય દલાઈલામા દ્વારા એમના અધ્યક્ષ સ્થાને વિવિધ ધર્મોના અગ્રણીઓ, સંન્યાસીઓ, સંન્યાસિનીઓની અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં ન્યુ દિલ્હીમાં ‘ઇન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર’ અને[...]
શ્રીરામકૃષ્ણની સચિત્ર બોધકથાઓ : સંકલન
ઘાસ ખાતું વાઘનું બચ્ચું એક વખત એક વાઘણે બકરાનાં ટોળા પર હુમલો કર્યો. જેવી તે શિકાર પર કૂદી કે તેણે[...]
કથામૃત-ઉત્તરાર્ધ : સંઘ-ગઠન : યોગેન્દ્ર ગોસ્વામી
બ્રાહ્મસમાજીઓ કહેતા : ‘પરમહંસદેવમાં ‘ફેકલ્ટી ઓફ ઓર્ગેનાઈઝેશન’ નથી. એટલે કે તેઓ સંઘ કે સંપ્રદાય ચલાવવાનું જાણતા નથી.’ (કથામૃત : ભાગ.૨,[...]
અફીણ પાયેલો મોર : જ્યોતિબહેન થાનકી
‘મને કંઈ સમજાતું નથી. હજુ તો આમને હું ત્રણ જ વખત મળ્યો છું. પણ એમની પાસેથી જેવો ઘરે જાઉં કે[...]
શ્રીરામકૃષ્ણ પૂંથી : અક્ષયકુમાર સેન
હવે આવ્યા ભક્ત એક મહેન્દ્ર માસ્ટર, સારે કુળે જન્મ, શાખે ગુપ્ત કહેવાય; ઉંમરે અઠ્ઠાવી’ સાલ પાર કરી જાય. શોભીતી સુંદર[...]
કાવ્ય : તું હવે માત્ર સ્વરનું ભૂત : ઉશનસ્
મથુરામાંનો કંસ ગયોને વંશ ગયો વનરાનો; વાંસ વઢાઈ ગયા રે વ્રજના; પણ એ રહે કે છાનો? એ સ્વર થઈ રહ્યો[...]
શ્રીરામકૃષ્ણકથામૃતનું સાહિત્યિક મૂલ્ય : દુષ્યંતભાઈ પંડ્યા
* એ પછીના સમયનાં તેમજ ઉપર્યુક્ત સમયગાળા વચ્ચેનાં અપ્રકાશિત નોંધ-ટાંચણો ‘શ્રીરામકૃષ્ણદેવેર અત્યંતલીલા’માં સ્વામી પ્રભાનંદજીએ પ્રકાશિત કર્યાં છે. જેનો ગુજરાતી અનુવાદ[...]
શ્રીરામકૃષ્ણકથામૃતનું આચમન : કેશવલાલ વિ. શાસ્ત્રી
સદીઓથી સ્થગિત સ્થિતિમાં રહેલાં ભારતીય ગામડાં પૈકીના એક બંગાળી ગામડામાં ઉછરેલા, કલધ્વનિ કરતાં ઝરણાં જેવું ઊછળતું જીવન જીવનારા, દુનિયાદારીનાં તત્કાલીન[...]
કથામૃત : શ્રીરામકૃષ્ણકથામૃતનો જાદુ : સ્વામી નિખિલેશ્વરાનંદ
એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાં[...]
નામસ્મરણ કેવી રીતે કરવું ? : સ્વામી અભેદાનંદ
મોટેથી અને તાળીઓ પાડીને ‘હરિ બોલ, હરિ બોલ' એ રીતે ભગવાનના નામોચ્ચારણ કરવાનું શ્રીરામકૃષ્ણે અમને શીખવ્યું હતું. કોઈકે જ્યારે આમ[...]
કથામૃત : મારા જીવનમાં શ્રીરામકૃષ્ણ કથામૃત : મોરારજી દેસાઈ
બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માંથી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના ‘આમાર જીવને શ્રીરામકૃષ્ણ કથામૃત’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ[...]
શ્રીરામકૃષ્ણ એક ઉત્તમ શિક્ષક : સ્વામી રામકૃષ્ણાનંદ
શ્રીઠાકુર જન્મથી જ શિક્ષક હતા. તેમનું સમગ્ર જીવન એક લાંબો શિક્ષણપાઠ હતો... તેઓ એક નાનું બાળક પણ સમજી શકે તેવી[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત : યથાર્થ ઉપદેશ ગ્રંથ : કાકાસાહેબ કાલેલકર
ઈ.સ. ૧૮૩૩ કે ’૩૪માં લોર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના પહેલાં જ આપણે ધર્મભ્રષ્ટ[...]
શ્રીઠાકુર સાથે માણેલો ભજનોન્માદ : સ્વામી તુરીયાનંદ
શ્રીઠાકુરના સાંનિધ્યમાં એકાદ કલાકનાં ભજનકીર્તન અમને વિપુલ આનંદથી સભર ભરી દેતું; જાણે કે અમે એક દિવ્યલોક-આનંદધામમાં પહોંચી ગયા હોઈએ એવું[...]
શ્રીઠાકુરની ઉપદેશશૈલી : સ્વામી સારદાનંદ
અમને શ્રીઠાકુરને મળવાનું સદ્ભાગ્ય તાજેતરમાં જ પ્રાપ્ત થયું હતું. પણ પ્રથમ દિવસથી જ તેમની અત્યંત આકર્ષક શિક્ષણશૈલીથી આકર્ષાયા હતા. જો[...]
સરળતમ ભાષામાં પરમતત્ત્વ : પંડિત શિવનાથ શાસ્ત્રી
શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ ગૃહસ્થભક્ત અને બ્રાહ્મો સમાજના અગ્રણી શ્રી શિવનાથ શાસ્ત્રીના ‘સરળતમ ભાષાય પરમતત્ત્વ’ નામના બંગાળી લેખનો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ[...]
પુર્ણબ્રહ્મ અને અવતાર : સ્વામી અખંડાનંદ
એ દિવસોમાં વિવિધ ધર્મના મહાત્માઓ દક્ષિણેશ્વરના કાલીમંદિરની મુલાકાતે આવતા અને તે પાવનકારી સ્થળે એકાંતમાં રહેતા. શ્રીરામકૃષ્ણના નિવાસ દરમિયાન એ સ્થળ[...]
શ્રીરામકૃષ્ણ અને એમનાં ઉપદેશ-કથનો વિશે : શ્રી વિનોબા ભાવે
ભૂદાન યજ્ઞના ઋષિ શ્રી વિનોબા ભાવેએ શ્રીરામકૃષ્ણના જન્મસ્થાન કામારપુકુરમાં જઈને એમના પોતાના કર્મયજ્ઞના એક પર્વનું પૂર્ણાહુતિદાન કર્યું હતું, ચારુચંદ્ર ભંડારી[...]
શ્રીરામકૃ઼ષ્ણ અને પરમાનંદનું અનન્ય વાતાવરણ : સ્વામી વિજ્ઞાનાનંદ
એક દિવસ હું શ્રીઠાકુરને મળવા બપોરે ગયો હતો.. શ્રીઠાકુર નાના ખાટલા પર બેસીને ભક્તો સાથે વાર્તાલાપ કરતા. શારીરિક દૃષ્ટિએ તેઓ[...]
શ્રીઠાકુરનો ઉપદેશ માત્ર શબ્દકૌશલ્ય નથી : શ્રીરામચંદ્ર દત્ત
શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ ગૃહસ્થભક્ત શ્રીરામચંદ્ર દત્તે બંગાળીમાં લખેલ ગ્રંથ ‘પરમહંસદેવેર જીવનવૃત્તાંત’માંથી સંકલિત અંશોનો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]
શ્રીઠાકુરના શબ્દોનો અદ્ભુત બોધ પ્રભાવ : સ્વામી શિવાનંદ
શ્રીઠાકુરના શબ્દો એટલા બધા પ્રભાવકારી અને બોધદાયી હતા કે મને પણ એની નોંધ કરી લેવા પ્રલોભન થઈ જતું. એક દિવસ[...]
શ્રીરામકૃષ્ણ : વર્તમાન સંસ્કૃતિના ઉદ્ધારક : સ્વામી જિતાત્માનંદ
પહેલું વિશ્વયુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું હતું, યુદ્ધ વિરોધી તરીકે જેલમાં પુરવામાં આવેલા રોમારોલાંને મુક્ત કરવામાં આવ્યા. તેમણે સમગ્ર[...]




