આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

વિવેકવાણી : અદ્‌ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે : સ્વામી વિવેકાનંદ

December 1, 2003|Categories: Vivekananda Swami|Tags: , , |

તમે-તમારામાંનો કોઈ પણ - હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાકાર રૂપ ઈશ્વર માયા અને શક્તિ તરીકે પણ ઓળખાય છે : શ્રીરામકૃષ્ણદેવ

December 1, 2003|Categories: Ramakrishna Dev|Tags: , , |

* સૃષ્ટિ, સ્થિતિ, લય, કશું નહીં કરતા પરમતત્ત્વની ધારણા કરવામાં આવે છે ત્યારે, હું એને બ્રહ્મ કે પુરુષ કહું છું.[...]

દિવ્યવાણી

December 1, 2003|Categories: Sankalan|Tags: , , , |

स्नेहेन बध्नासि मनोऽस्मदीयं दोषानशेषान् सगुणी करोषि । अहेतुना नो दयसे सदोषान् स्वांके गृहीत्वा यदिदं विचित्रम् ॥९॥ અમારા મનને તમે સ્નેહ[...]

સમાચાર દર્શન

November 1, 2003|Categories: Sankalan|Tags: , , |

પૂજનીય દલાઈલામા દ્વારા એમના અધ્યક્ષ સ્થાને વિવિધ ધર્મોના અગ્રણીઓ, સંન્યાસીઓ, સંન્યાસિનીઓની અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં ન્યુ દિલ્હીમાં ‘ઇન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર’ અને[...]

કથામૃત-ઉત્તરાર્ધ : સંઘ-ગઠન : યોગેન્દ્ર ગોસ્વામી

November 1, 2003|Categories: Yogendra Goswami|Tags: , , |

બ્રાહ્મસમાજીઓ કહેતા : ‘પરમહંસદેવમાં ‘ફેકલ્ટી ઓફ ઓર્ગેનાઈઝેશન’ નથી. એટલે કે તેઓ સંઘ કે સંપ્રદાય ચલાવવાનું જાણતા નથી.’ (કથામૃત : ભાગ.૨,[...]

શ્રીરામકૃષ્ણ પૂંથી : અક્ષયકુમાર સેન

November 1, 2003|Categories: Akshaykumar Sen|Tags: , , , |

હવે આવ્યા ભક્ત એક મહેન્દ્ર માસ્ટર, સારે કુળે જન્મ, શાખે ગુપ્ત કહેવાય; ઉંમરે અઠ્ઠાવી’ સાલ પાર કરી જાય. શોભીતી સુંદર[...]

શ્રીરામકૃષ્ણકથામૃતનું સાહિત્યિક મૂલ્ય : દુષ્યંતભાઈ પંડ્યા

November 1, 2003|Categories: Dushyant Pandya|Tags: , |

* એ પછીના સમયનાં તેમજ ઉપર્યુક્ત સમયગાળા વચ્ચેનાં અપ્રકાશિત નોંધ-ટાંચણો ‘શ્રીરામકૃષ્ણદેવેર અત્યંતલીલા’માં સ્વામી પ્રભાનંદજીએ પ્રકાશિત કર્યાં છે. જેનો ગુજરાતી અનુવાદ[...]

શ્રીરામકૃષ્ણકથામૃતનું આચમન : કેશવલાલ વિ. શાસ્ત્રી

November 1, 2003|Categories: Keshavlal V Shastri|Tags: , |

સદીઓથી સ્થગિત સ્થિતિમાં રહેલાં ભારતીય ગામડાં પૈકીના એક બંગાળી ગામડામાં ઉછરેલા, કલધ્વનિ કરતાં ઝરણાં જેવું ઊછળતું જીવન જીવનારા, દુનિયાદારીનાં તત્કાલીન[...]

કથામૃત : શ્રીરામકૃષ્ણકથામૃતનો જાદુ : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 2003|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાં[...]

નામસ્મરણ કેવી રીતે કરવું ? : સ્વામી અભેદાનંદ

November 1, 2003|Categories: Abhedananda Swami|Tags: , , |

મોટેથી અને તાળીઓ પાડીને ‘હરિ બોલ, હરિ બોલ' એ રીતે ભગવાનના નામોચ્ચારણ કરવાનું શ્રીરામકૃષ્ણે અમને શીખવ્યું હતું. કોઈકે જ્યારે આમ[...]

કથામૃત : મારા જીવનમાં શ્રીરામકૃષ્ણ કથામૃત : મોરારજી દેસાઈ

November 1, 2003|Categories: Morarji Desai|Tags: , , |

બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માંથી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના ‘આમાર જીવને શ્રીરામકૃષ્ણ કથામૃત’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ[...]

શ્રીરામકૃષ્ણ એક ઉત્તમ શિક્ષક : સ્વામી રામકૃષ્ણાનંદ

November 1, 2003|Categories: Ramakrishnananda Swami|Tags: , , |

શ્રીઠાકુર જન્મથી જ શિક્ષક હતા. તેમનું સમગ્ર જીવન એક લાંબો શિક્ષણપાઠ હતો... તેઓ એક નાનું બાળક પણ સમજી શકે તેવી[...]

શ્રીરામકૃષ્ણ કથામૃત : યથાર્થ ઉપદેશ ગ્રંથ : કાકાસાહેબ કાલેલકર

November 1, 2003|Categories: Kaka Saheb Kalelkar|Tags: , , |

ઈ.સ. ૧૮૩૩ કે ’૩૪માં લોર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના પહેલાં જ આપણે ધર્મભ્રષ્ટ[...]

શ્રીઠાકુર સાથે માણેલો ભજનોન્માદ : સ્વામી તુરીયાનંદ

November 1, 2003|Categories: Turiyananda Swami|Tags: , , |

શ્રીઠાકુરના સાંનિધ્યમાં એકાદ કલાકનાં ભજનકીર્તન અમને વિપુલ આનંદથી સભર ભરી દેતું; જાણે કે અમે એક દિવ્યલોક-આનંદધામમાં પહોંચી ગયા હોઈએ એવું[...]

શ્રીઠાકુરની ઉપદેશશૈલી : સ્વામી સારદાનંદ

November 1, 2003|Categories: Saradananda Swami|Tags: , , |

અમને શ્રીઠાકુરને મળવાનું સદ્ભાગ્ય તાજેતરમાં જ પ્રાપ્ત થયું હતું. પણ પ્રથમ દિવસથી જ તેમની અત્યંત આકર્ષક શિક્ષણશૈલીથી આકર્ષાયા હતા. જો[...]

સરળતમ ભાષામાં પરમતત્ત્વ : પંડિત શિવનાથ શાસ્ત્રી

November 1, 2003|Categories: Pandit Shivanath Shastri|Tags: , |

શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ ગૃહસ્થભક્ત અને બ્રાહ્મો સમાજના અગ્રણી શ્રી શિવનાથ શાસ્ત્રીના ‘સરળતમ ભાષાય પરમતત્ત્વ’ નામના બંગાળી લેખનો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ[...]

પુર્ણબ્રહ્મ અને અવતાર : સ્વામી અખંડાનંદ

November 1, 2003|Categories: Akhandananda Swami|Tags: , , |

એ દિવસોમાં વિવિધ ધર્મના મહાત્માઓ દક્ષિણેશ્વરના કાલીમંદિરની મુલાકાતે આવતા અને તે પાવનકારી સ્થળે એકાંતમાં રહેતા. શ્રીરામકૃષ્ણના નિવાસ દરમિયાન એ સ્થળ[...]

શ્રીરામકૃષ્ણ અને એમનાં ઉપદેશ-કથનો વિશે : શ્રી વિનોબા ભાવે

November 1, 2003|Categories: Vinoba Bhave|Tags: , |

ભૂદાન યજ્ઞના ઋષિ શ્રી વિનોબા ભાવેએ શ્રીરામકૃષ્ણના જન્મસ્થાન કામારપુકુરમાં જઈને એમના પોતાના કર્મયજ્ઞના એક પર્વનું પૂર્ણાહુતિદાન કર્યું હતું, ચારુચંદ્ર ભંડારી[...]

શ્રીરામકૃ઼ષ્ણ અને પરમાનંદનું અનન્ય વાતાવરણ : સ્વામી વિજ્ઞાનાનંદ

November 1, 2003|Categories: Vijnanananda Swami|Tags: , , |

એક દિવસ હું શ્રીઠાકુરને મળવા બપોરે ગયો હતો.. શ્રીઠાકુર નાના ખાટલા પર બેસીને ભક્તો સાથે વાર્તાલાપ કરતા. શારીરિક દૃષ્ટિએ તેઓ[...]

શ્રીઠાકુરનો ઉપદેશ માત્ર શબ્દકૌશલ્ય નથી : શ્રીરામચંદ્ર દત્ત

November 1, 2003|Categories: Ramchandra Datta|Tags: , |

શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ ગૃહસ્થભક્ત શ્રીરામચંદ્ર દત્તે બંગાળીમાં લખેલ ગ્રંથ ‘પરમહંસદેવેર જીવનવૃત્તાંત’માંથી સંકલિત અંશોનો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]

શ્રીઠાકુરના શબ્દોનો અદ્‌ભુત બોધ પ્રભાવ : સ્વામી શિવાનંદ

November 1, 2003|Categories: Shivananda Swami|Tags: , , |

શ્રીઠાકુરના શબ્દો એટલા બધા પ્રભાવકારી અને બોધદાયી હતા કે મને પણ એની નોંધ કરી લેવા પ્રલોભન થઈ જતું. એક દિવસ[...]

શ્રીરામકૃષ્ણ : વર્તમાન સંસ્કૃતિના ઉદ્ધારક : સ્વામી જિતાત્માનંદ

November 1, 2003|Categories: Jitatmananda Swami|Tags: , |

પહેલું વિશ્વયુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું હતું, યુદ્ધ વિરોધી તરીકે જેલમાં પુરવામાં આવેલા રોમારોલાંને મુક્ત કરવામાં આવ્યા. તેમણે સમગ્ર[...]

Title

Go to Top