Kathamrut-Uttarardh
🪔 કથામૃત-ઉત્તરાર્ધ
સંઘ-ગઠન
✍🏻 યોગેન્દ્ર ગોસ્વામી
November 2003
બ્રાહ્મસમાજીઓ કહેતા : ‘પરમહંસદેવમાં ‘ફેકલ્ટી ઓફ ઓર્ગેનાઈઝેશન’ નથી. એટલે કે તેઓ સંઘ કે સંપ્રદાય ચલાવવાનું જાણતા નથી.’ (કથામૃત : ભાગ.૨, પૃ.૫૦) જેમણે અધ્યાત્મ સંબંધી વિવિધ[...]