શ્રીરામકૃષ્ણ પરમહંસ દ્વારા જગદંબાની પ્રાર્થના : સંકલન
(છંદ : વસંતતિલકા) જગદંબ! હે વિનવણી સુણજો તમે આ, હું તો સમર્પિત સદા તુજને જ મૈયા! આધાર છે તુજ કૃપા-નજરો[...]
ત્યાગસ્વરૂપિણી શ્રીમા શારદાદેવી : દુષ્યંત પંડ્યા
શ્રીરામકૃષ્ણદેવની અને એમનાં સહધર્મચારિણી શ્રીમા શારદાદેવીની બધી બાબતો વિચિત્ર હતી. બંને લગ્ન કરીને પતિપત્ની બન્યાં હતાં પણ બંને સાંસારિક ભોગવાસનાથી[...]
શ્રી મા અને તેમની પ્રિય સુપુત્રી : સ્વામી પૂર્ણાત્માનંદ
રામકૃષ્ણ મિશન - આશ્રમ, પટણા દ્વારા રામકૃષ્ણ મિશન - શતાબ્દિવર્ષના ઉપલક્ષ્યમાં પ્રકાશિત સ્મરણિકામાં મૂળ અંગ્રેજીમાં સ્વામી પૂર્ણાત્માનંદજીએ લખેલ લેખનો શ્રી[...]
શ્રીમાનાં અપૂર્વ સંસ્મરણો : સ્વામી નિખિલેશ્વરાનંદ
રામકૃષ્ણ મિશન, મોરિશિયસમાં ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ હિન્દીપ્રવચનનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. તમે સૌ ભક્તો અનેક વર્ષોથી[...]
દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો – ૧ : સ્વામી હર્ષાનન્દ
આપણે જે વિશ્વને જોઈએ છીએ અને અનુભવીએ છીએ તે બદ્ધ અને મુક્ત શક્તિઓનું પોટલું છે. આધુનિક વિજ્ઞાનની આ શોધ છે.[...]
પરમનું માતૃરૂપ : કેશવલાલ વિ. શાસ્ત્રી
‘શ્રીશ્રીમા’ના આદરણીય નામથી સુવિખ્યાત થયેલાં એવાં શ્રીરામકૃષ્ણદેવનાં લીલા સહચારિણી પૂજ્ય શારદામણિદેવીના સાચા સ્વરૂપની ઓળખાણ આપી જતું એક સ્વત: પ્રમાણભૂત વિધાન[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
લોકોનું દોષારોપણ: ‘શ્રીમા છોકરાઓને છીનવે છે’ પગલી મામી અને બીજા લોકોના મોંએ આ છોકરાઓને છીનવી લેવાની વાત સાંભળવા મળતી. જિબટાના[...]
વિવિધ રૂપે શ્રીમા શારદાદેવી : સ્વામી જિતાત્માનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજી દ્વારા સંકલિત મૂળ બંગાળી ગ્રંથ ‘શ્રી શ્રીમાયેર પદપ્રાંતે’, ભાગ-૩ માંથી સ્વામી જિતાત્માનંદજીએ અંગ્રેજીમાં સંકલન કરીને લખેલા લેખનો શ્રી[...]
સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા – ૧ : સ્વામી પ્રભાનંદ
Vivekananda The Great Spiritual Teacher નામના પુસ્તકમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ સ્વામી પ્રભાનંદજીના પ્રસિદ્ધ થયેલ Vivekananda and His ‘Only[...]
મહિમામંડિત માધુર્યગર્ભા શ્રીમા – ૧ : સ્વામી આત્મસ્થાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘મમતામયી માઁ શારદા’માં પ્રસિદ્ધ થયેલ આ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો[...]
અર્વાચીન યુગમાં મહિલાઓ – ૧ : સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક “Women in Modern Age”ના પ્રારંભના પ્રકરણનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી[...]
શ્રીરામકૃષ્ણ ભાવધારામાં શ્રીમા શારદાદેવીનું પ્રદાન : સ્વામી ભૂતેશાનંદ
૧૯૮૬ના શ્રીરામકૃષ્ણ સંઘના શતાબ્દિ મહોત્સવ વર્ષમાં ૨૩મી ડિસેમ્બર શ્રીમા શારદાદેવીના જન્મતિથિના ઉત્સવનિમિત્તે શ્રીરામકૃષ્ણ યોગોદ્યાન, કાકુડગાચ્છી (કોલકાતા)માં યોજાયેલ સાર્વજનિક સભામાં અધ્યક્ષ[...]
સંપાદકીય : શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
તીર્થયાત્રાનું મહત્ત્વ ભારતમાં સવિશેષ જોવા મળે છે. ઘણા ઋષિઓએ - મહાપુરુષોએ વિવિધ તીર્થસ્થળોએ જઈને એમની પવિત્ર ચરણધૂલિથી જે તે તીર્થસ્થાનને[...]
વિવેકવાણી : શ્રીમા શારદાદેવી : સ્વામી વિવેકાનંદ
તમે-તમારામાંનો કોઈ પણ - હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણની મા જગદંબાને પ્રાર્થના : શ્રીરામકૃષ્ણદેવ
* ‘હું જગદંબાને આ રીતે પ્રાર્થના કરતો: ‘હે કૃપામૂર્તિ મા! તારે મને દર્શન દેવાં જ જોઈએ.’ અને કેટલીક વાર કહેતો,[...]
દિવ્યવાણી
ध्यायेच्चित्तसरोजस्थां सुखासीनां कृपामयीम्। प्रसन्नवदनां देवीं द्विभुजां स्थिरलोचनाम् ||१|| સુખાસને વિરાજેલાં, કૃપામયી, પ્રસન્નવદના, બે બાહુવાળા અને સ્થિરતૃપ્ત નયનવાળાં, હૃદયરૂપી કમળમાં વસનારાં[...]
સમાચાર દર્શન
ધાણેટીમાં સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરના નવનિર્મિત પ્રાર્થના-મંદિરનું મંગળ ઉદ્ઘાટન શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા નવનિર્મિત ઉપર્યુક્ત પ્રાર્થના-મંદિરનું મંગળ ઉદ્ઘાટન ૨૦ સપ્ટેમ્બર, સવારે[...]
સંસ્થાપરિચય : વિવેકાનંદ વેદવિદ્યાલય : સંકલન
ભારતીય સંસ્કૃતિની ગૌરવ-ગરિમામાં વેદિક વારસો અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શાશ્વત સત્યો, માનવના મૂળભૂત સ્વરૂપ, અંતિમ ધ્યેયરૂપ ઈશ્વરાનુભૂતિનું સ્વરૂપ, શાશ્વત[...]
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી
શ્રીઠાકુરનું લીલાસંવરણ ‘ઠાકુર, મારે વૃંદાવન જવું છે, ત્યાં તપશ્ચર્યા કરીશ. હું વૃંદાવનચંદ્રને પામું એવા આશીર્વાદ આપો.’ કાશીપુરમાં શ્રીરામકૃષ્ણદેવ ઋગ્ણ શૈયામાં[...]
વ્યક્તિત્વ વિકાસ : આત્મવિશ્લેષણ – પ્રયાસ – સ્વેચ્છા : સ્વામી જગદાત્માનંદ
અનુભવી લોકો વ્યક્તિત્વ વિકાસ માટે આત્મવિશ્લેષણ અને ભૂતકાળનું સિંહાવલોકન કરવા પર ભાર દે છે. સ્વયં આપણને જ આપણા પોતાના ભવિષ્યના[...]
શિક્ષણ : નારી શિક્ષણ – ૨ : સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) આપણા દેશની શિક્ષિત મહિલાઓમાં કેટલીક એવી પણ છે કે જે એમ માને છે કે એક વ્યક્તિ માટેનું ભોજન[...]
અધ્યાત્મ : વિવેક, વૈરાગ્ય અને ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ – ૧ : સ્વામી ગોકુલાનંદ
આપણે બ્રહ્મ સત્-ચિત્ત-આનંદ એવં પરમાનંદ સ્વરૂપ છીએ, એટલે બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, ‘ચૈતન્ય સત્તા’ પ્રત્યે સચેત રહેવું[...]
પ્રવાસ : યુરોપ અને યુનેસ્કોની યાત્રાના મારા અનુભવો : સ્વામી જિતાત્માનંદ
વિશ્વભરમાં કલા, સંસ્કૃતિ, સાહિત્ય અને સૌંદર્ય માટે જાણીતા પેરિસ શહેરમાં વિશ્વની અજાયબી સમો એફિલ ટાવર, લુવરે મ્યુઝિયમ, નિર્મળ અને શીતળ[...]
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૭ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) બાળપણથી જ આપણે સ્ત્રીપુરુષોમાં જાગરૂકતાના સ્વસ્થ પ્રભાવને ઓળખી શકીએ છીએ. ૧૩ વર્ષમાં શરીર વિકસિત થઈ જાય છે પરંતુ[...]
પ્રાસંગિક : આનંદમયી માનું આગમન : સ્વામી ત્રિગુણાતીતાનંદ
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય સ્વામી ત્રિગુણાતીતાનંદજીએ ‘ઉદ્બોધન’ માસિક પત્રિકામાં - પ્રથમ વર્ષ ૧૮મી સંખ્યા - મૂળ બંગાળીમાં ‘આનંદમયીર આગમન’ લખેલ લેખનો[...]




