શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ : શ્રીરામકૃષ્ણદેવ
નરેન્દ્ર તરતમાં જ ગયા જઈ આવ્યા છે. ત્યાં બુદ્ધ-મૂર્તિના દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં નિમગ્ન થયા[...]
દિવ્યવાણી
अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम् । पुत्रादपि धनभाजां भीतिः सर्वत्रैषा विहिता नीतिः ॥ ધન જ અનર્થનું કારણ છે,[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીરામકૃષ્ણ જન્મજયંતીની ઉજવણી શ્રીરામકૃષ્ણદેવનો જન્મજયંતી મહોત્સવ ૧૨મી માર્ચ, શનિવારે સવારે ૫-૦૦ વાગ્યે મંગળા આરતી, ભજનથી આરંભાયો હતો.[...]
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ : તૃષ્ણાની કોઠી કદી ન ભરાય : સંકલન
ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો : ‘સોનું ભરેલી સાત કોઠીઓ તારે જોઈએ છે?’[...]
કાવ્યાસ્વાદ : તો જ તમે સાચા મર્દ – ૨ : ચંદુભાઈ ઠકરાલ
lf you can make one heap of all your winnings And risk it on one turn of pitch - and[...]
અધ્યાત્મ : વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ : સ્વામી ગોકુલાનંદ
(ઓક્ટોબર ૨૦૦૪થી આગળ) સ્વામી બ્રહ્માનંદજી મહારાજના શિષ્ય સ્વામી પ્રભવાનંદજીએ આ લેખકને શું કહ્યું હતું એ સાંભળો: ‘જ્યારે અમને પ્રારંભિક દીક્ષા[...]
વ્યક્તિત્વ વિકાસ : ધૈર્યનું ફળ : સ્વામી જગદાત્માનંદ
ભાગ્ય ધીરની સાથે રહે છે થોડા દિવસો પહેલાં એક પ્રસિદ્ધ ખેલપત્રિકા દ્વારા આયોજિત સ્પર્ધામાં એક યુવાન છાત્રને દસ હજાર રૂપિયાનું[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ – ૧ : સ્વામી વિદેહાત્માનંદ
હિન્દી માસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ’માં સ્વામી વિદેહાત્માનંદજીએ લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]
શિક્ષણ : નારીશિક્ષણ : સ્વામી નિર્વેદાનંદ
(ઓક્ટો. ’૦૪ થી આગળ) આપણા આદર્શ મૂળત: આધ્યાત્મિક છે. અને એ બધા આદર્શો વિભિન્ન સામાજિક પરિસ્થિતિઓ પ્રમાણે સમયે સમયે આપણી[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૨ : સ્વામી અખંડાનંદ
(સપ્ટેમ્બર ૨૦૦૪થી આગળ) હિમાલયની પુત્રીઓનું અવરોહણ - અવતરણ પર્વતાધિરાજની બધી પુત્રીઓ, સૌથી પાવન ભાગીરથી ગંગા, યમુના, મંદાકિની અને અલકનંદા -[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
(નવેમ્બર ૦૪ થી આગળ) શ્રીમાનો મુસલમાન પુત્ર ડાકુ અમજદ ઘણો ગરીબ છે. ભરણપોષણ થતું નથી એટલે ચોરી કરે છે. આ[...]
પ્રકીર્ણ : અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી – ૧ : સ્વામી રંગનાથાનંદ
પ્રસ્તાવિક આપણા પાટનગરની ત્રણ મહાન શાળાઓના શિક્ષકો એવા આપ સૌને મળતાં મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમ માટેનો મારો[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) પછી ‘કૃપા’ કૃપા જ પરમ અવલંબન છે. એને પ્રાપ્ત કરવા માટે કેવળ એક જ યોગ્યતા જોઈએ - એમનાં[...]
સંપાદકીય : સ્વામીજીની દુર્લભ તસવીરોની કથા – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
પ્રાચીનકાળના ઋષિમુનિઓ, તપોધનો, અવતારપુરુષો કે પયગંબરોનાં ચિત્રો માત્ર ચિત્રકારોની કલ્પના સાથેના તૈલચિત્રો કે એમના વિશેના ગ્રંથોમાંના લખાણના આધારે દોરેલી તસવીરોમાં[...]
વિવેકવાણી : આજના ભારતે શું કરવું જોઈએ? : સ્વામી વિવેકાનંદ
પશ્ચિમમાં ધ્યેય છે. વ્યક્તિસ્વાતંત્ર્ય, તેની ભાષા છે પૈસા પ્રાપ્ત કરાવનારી વિદ્યા, તેનું સાધન છે. રાજકારણ. જ્યારે ભારતમાં ધ્યેય છે મુક્તિ,[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વર અને એના ભક્તો : શ્રીરામકૃષ્ણદેવ
જમીનદાર ભલે ખૂબ સમૃદ્ધિવાન હોય પણ, કોઈ ગરીબ ખેડૂત પ્રેમપૂર્વક કોઈ મામૂલી ભેટ લાવે છે ત્યારે, તેને ખૂબ આનંદપૂર્વક સ્વીકારે[...]
દિવ્યવાણી
ऋतस्य हि शुरुधः सन्ति पूर्वी: ऋतस्य धीतिर् वृजिनानि हन्ति । ऋतस्य श्लोको बधिरा ततर्द कर्णा बुधानः शुचमान आयोः ॥ સત્યનું[...]
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૧૬ : એપ્રિલ ૨૦૦૪ થી માર્ચ ૨૦૦૫) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) અધ્યાત્મ : આધ્યાત્મિક જીવનની અડચણો[...]
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ : માત્ર એક કૌપીન માટે : સંકલન
પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ, માણસ વસવાટથી દૂર, એક સાધુ એ પોતાને માટે છાજથી પાયેલી એક નાની ઝૂંપડી બાંધી. આ કુટિરમાં[...]
સમાચાર દર્શન
૩ થી ૧૧ ફેબ્રુ. સુધી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે શાળાકોલેજના વિદ્યાર્થીઓ માટે મુખપાઠ, વક્તૃત્વ, શિઘ્રચિત્ર, સ્મૃતિ અનુલેખન, નિબંધલેખનનું[...]
મધુસંચય : આજના વૈશ્વિકીકરણમાં સફળતા અને સાંસ્કૃતિક ધરોહરમાં શ્રદ્ધા – ૧ : સંકલન
૧૬ ફેબ્રુઆરી ૨૦૦૫ના રોજ કોલકાતામાં યોજાયેલ સાર્ક પરિષદમાં સ્વામી જિતાત્માનંદે આપેલ અંગ્રેજી પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]
કાવ્યાસ્વાદ : તો જ તમે સાચા મર્દ – ૧ : ચંદુભાઈ ઠકરાલ
રુડિયાર્ડ કિપ્લિંગે લખેલ અંગ્રેજી કાવ્ય ‘IF’નો શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી રસાસ્વાદનો પ્રથમ ભાગ અહીં પ્રસ્તુત છે. - સં. IF[...]
દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો – ૪ : સ્વામી હર્ષાનન્દ
લલિતા દક્ષિણ ભારતમાં વધારે વિશાળ પ્રમાણમાં ઉપાસવામાં આવતું દેવીનું સ્વરૂપ લલિતા ત્રિપુરસુંદરી છે. - લલિતા સહસ્રનામ અને ત્રિશતીના પાઠ, (આ[...]
પ્રકીર્ણ : વ્યાકુળતા – ૨ : સ્વામી ભજનાનંદ
સાચી આધ્યાત્મિક વ્યાકુળતાની કસોટીઓ માનવ મન એટલું બધું સંકૂલ છે અને તે અનેક બાબતોની અસરમાં આવી જાય છે કે તેથી[...]
સ્વામી વિવેકાનંદ : નવજાગ્રત હિંદુધર્મના પયગંબર – ૨ : સ્વામી જિતાત્માનંદ
એમના બધા શ્રોતાઓ એમના સંદેશની વૈશ્વિકતા સમજી શકયા. ઓકટોબરની પાંચમીએ ‘ફ્રી પ્રેસ’માં અહેવાલ હતો: ભારતના આપણા અતિથિ એ બૌદ્ધ છે?[...]




