બાળ વિભાગ : શ્રીરામકૃષ્ણદેવની સચિત્ર બોધકથાઓ : સંકલન
તરતાં આવડતું ન હતું તેવો પંડિત એક વાર કેટલાક માણસો નાવમાં બેસી ગંગા પાર કરતા હતા. તેમાં એક પંડિત હતો[...]
પ્રકીર્ણ : વસ્તુ અમોલિક દી મેરે સદ્ગુરુ : હરેશ ધોળકિયા
શિયાળાને કારણે સાંજનું અંધારું વહેલું થવા લાગ્યું છે. વાગ્યા તો હજી છ જ છે, પણ સંધ્યાનો પ્રભાવ પ્રબળ બનવા લાગ્યો[...]
પ્રકીર્ણ : શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી વિશેનાં મારાં સંસ્મરણો : દુષ્યંતભાઈ પંડ્યા
બીજા વિશ્વયુદ્ધમાં જાપાન જોડાયું અને અગ્નિ એશિયાના દેશોને એક પછી એક સર કરતું, એ બ્રહ્મદેશ પર ત્રાટક્યું ત્યારે, રંગુનમાંથી બધા[...]
વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૧ : સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી ચાલું) પીપલોવે કહ્યું હતું : ‘તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ’ એના આ શબ્દોનો આપણે એક બીજો અર્થ પણ કરી[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ – ૩ : સ્વામી વિદેહાત્માનંદ
(ઈ.સ. ૧૮૯૩માં અમેરિકાના શિકાગો નગરમાં આયોજિત સર્વ-ધર્મ-મહાસભામાં જઈને પોતાનું ઐતિહાસિક વ્યાખ્યાન આપ્યું તે પૂર્વે સ્વામી વિવેકાનંદ એક અકિંચન પરિવ્રાજક સ્વરૂપ[...]
શિક્ષણ : નારીશિક્ષણ : સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) અસામાન્ય પ્રતિભાવાળી કેટલીક ગણીગાંઠી બાલિકાઓ માટે ઉચ્ચતર શિક્ષણની વ્યવસ્થા થવી જોઈએ. એનાથી જ્યારે ઇચ્છા થાય ત્યારે મહિલાચિકિત્સા હોસ્પિટલની[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૪ : સ્વામી અખંડાનંદ
(ગતાંકથી આગળ) ગંગા એટલે વહેતા બ્રહ્મ હિંદુ પરંપરા પ્રમાણે અતિથિને સંતોષવા માટે પોતાના પુત્રનું પણ બલિદાન દઈ શકાય એ વિશે[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
શ્રીમાની વ્યાવહારિક બુદ્ધિમત્તા ગૃહસ્થ ભક્તોના સંસારમાં બેદરકારી કે અસ્તવ્યસ્તતા શ્રીમાને ન ગમતી. પોતાના બધા સંતાનો માટે આ જ એક મુખ્ય[...]
પ્રકીર્ણ : અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી – ૩ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) ‘ગઈ (ઓગણીસમી) સદીમાં બ્રિટિશોએ દાખલ કરેલી શિક્ષણ-પદ્ધતિ જ ભારતમાં અત્યારે મુખ્યત્વે પ્રવર્તમાન છે. એનો હેતુ કારકૂનો પેદા કરવાનો[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) અનુભૂતિ અને તત્ત્વજ્ઞાન આ વિશે એક સુંદરમજાની વાત છે. જ્ઞાનીનો લોક વ્યવહાર કેવી રીતે ચાલે છે, એવો પ્રશ્ન[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય : સ્વામી સર્વસ્થાનંદ
ભારતમાં જ નહિ પણ જે સમગ્ર વિશ્વમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તરીકે ઓળખાય છે તે સનાતન વેદાંત ધર્મનું એક નવવિધાન છે. સ્વામી[...]
વિવેકવાણી : ભાષા અને કલા : સ્વામી વિવેકાનંદ
આપણા દેશમાં પ્રાચીન કાળથી સઘળી વિદ્યાઓ સંસ્કૃતમાં જ હોવાથી વિદ્વાન વર્ગ તેમજ સામાન્ય જનતા વચ્ચે અફાટ અંતર પડી ગયું છે.[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નૈતિક મહત્ત્વની સૂક્તિઓ : શ્રીરામકૃષ્ણદેવ
* પોતાના ઘરમાં મેલાં કપડાંનો ગાંસડો ધોબી રાખે છે પણ, એ કપડાં એનાં નથી. કપડાં ધોવાતાં એનો ઓરડો ખાલી થઈ[...]
દિવ્યવાણી
भविष्यान्नानुसन्धत्ते नातीतं चिन्तयत्यसौ । वर्तमाननिमेषन्तु हसन्नेवानुवर्तते ॥ ભવિષ્યનું અનુસંધાન કરતો નથી, અતીતની ચિંતા કરતો નથી; વર્તમાન ક્ષણને હસતો હસતો અનુવર્તે[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ-મિશનનાં ઉપાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ્ હસ્તે ‘વિવેક’નું મંગલ ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ-મિશનનાં ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજ ૯મી[...]
વ્યક્તિત્વ વિકાસ : અથાક પરિશ્રમ, સાહસિક નેતૃત્વ, સતત અભ્યાસ : સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) અથાક પરિશ્રમનું જીવંત ઉદાહરણ જ્યારે ગાંધીજીએ ઈમાનદારીપૂર્વક પોતાની વ્યક્તિગત દુર્બળતાઓને જીતવાનો પ્રયાસ કર્યો ત્યારે એમણે પોતાના દેશવાસીઓને પણ[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ – ૨ : સ્વામી વિદેહાત્માનંદ
(ગતાંકથી આગળ) અલવર રાજ્યમાં એકાકી પ્રવેશ સ્વામીજી એ દિવસોમાં પોતાના જીવનના ઉદ્દેશ્યની સિદ્ધિ માટે ખૂબ વ્યાકુળ રહેતા. સંભવત: એમને એ[...]
શિક્ષણ : નારીશિક્ષણ : સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) શતાબ્દીઓ સુધી જંગલી લોકોના હાથે સંરક્ષણની આવશ્યકતાએ નારીઓને દુર્બળ, અસહાય અને પરાધીન બનાવી દીધી છે. સ્વામી વિવેકાનંદે બરાબર[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૩ : સ્વામી અખંડાનંદ
(ગતાંકથી આગળ) પ્રયાગનો પ્રકાશપૂંજ બુદ્ધના પુત્ર પુરુરાવાસે આ શહેર પર રાજ્ય કર્યું છે. આ નગર ઈંદ્રની રાજધાની અમરાવતી સાથે સ્પર્ધા[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
(ગતાંકથી આગળ) જગદ્ધાત્રીપૂજાની ઝલક છોકરાઓને એક જ થાળમાં બાળકની જેમ ખાતાં જોઈને શ્રીમાને ઘણો આનંદ થતો. બાંકુરાના દુષ્કાળના સેવાકાર્યમાંથી રજા[...]
પ્રકીર્ણ : અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી – ૨ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) તમારા વિદ્યાર્થીઓ પર ભલે તમે ગમે તે પ્રક્રિયા કરો પણ તમારા પોતાના વ્યક્તિત્વના વિકાસમાં અત્યંત મહત્ત્વના બે શબ્દો[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) સાંસારિક આઘાત અને ઈશ્વર માટે વ્યાકુળતા પ્રભુને પ્રાપ્ત કરવા સૌ પહેલાં તો સંસાર પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો પડશે.[...]
પ્રાસંગિક : વડોદરાના દિલારામ બંગલામાં શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજી પધારે છે : સંકલન
૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬-૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે[...]
સંપાદકીય : વડોદરાના ઐતિહાસિક દિલારામ બંગલામાં રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલની સ્થાપના : સ્વામી સર્વસ્થાનંદ
ભારતમાં શું કે વિદેશમાં જે જે ભૂમિ કે વિશિષ્ટ સ્થળો સ્વામી વિવેકાનંદની પદરજથી પાવન થયાં ત્યાં ત્યાં મોટે ભાગે સ્વામી[...]
વિવેકવાણી : બૌદ્ધધર્મ એટલે હિંદુધર્મની પૂર્તિ : સ્વામી વિવેકાનંદ
તમે સાંભળ્યું હશે કે હું બૌદ્ધધર્મી નથી, અને છતાં હું બૌદ્ધધર્મી છું. ચીન, જાપાન અને સિલોનના લોકો એ મહાન વિભૂતિના[...]




