સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશનની ૯૬મી સામાન્ય સભામાં રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજનું ઉદ્બોધન રામકૃષ્ણ મિશનની ૯૬મી વાર્ષિક સામાન્ય સભા બેલૂર[...]
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ, આદર્શો, પ્રવૃત્તિઓ – ૩ : સંકલન
૫. રાજકારણથી અલિપ્ત સામાજિક જિમ્મેદારી : ‘કલ્યાણ રાજ્ય’ના સિદ્ધાંતને અનુસરતા લોકશાહી દેશમાં કોઈપણ પ્રકારની સમાજસેવામાં સરકાર સાથે કામ પાડવાનું આવે[...]
પરમ સુખનું પ્રવેશદ્વાર – દુ:ખ : સ્વામી ધ્રુવેશાનંદ
માણસ આ દુનિયામાં આવે છે ત્યારે તેને ડગલે ને પગલે દુ:ખ સુખનો અનુભવ થાય છે. સુખ સીધું જ મળતું નથી.[...]
અધ્યાત્મ : આત્મનિયંત્રણ આત્માનુભૂતિની ચાવી છે : સ્વામી ગોકુલાનંદ
(ઓક્ટોબર ’૦૫ થી આગળ) જો આપણી પ્રવૃત્તિઓ શુદ્ધ હોય, સંસ્કાર શુભ હોય તો, આપણે એને મહત્ત્વ આપવું ન જોઈએ. આમ[...]
વિશ્વધર્મપરિષદમાં જવા પાછળના સ્વામી વિવેકાનંદના સદાશયો : સ્વામી ત્યાગાનંદ
વેદાંત સોસાયટી, બોસ્ટનના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ત્યાગાનંદજી મહારાજે ‘સ્વામી વિવેકાનંદ અ હન્ડ્રેડ યર્સ સિન્સ શિકાગો’ ગ્રંથના અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ[...]
કાવ્ય : કન્યાકુમારી તટે સ્વામી વિવેકાનંદ મૂર્તિ જોઈને.. : ઉશનસ્
શિખરિણી (સોનેટ) જુઓ, એ ઊભા છે ખડક સમ, ટટ્ટાર ચરણે કુમારી કન્યા એ ખડક દખણાદા અરણવે; રહ્યા જોઈ ઉત્તર તરફ[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
(ગતાંકથી આગળ) જયરામવાટીમાં મા મેલેરિયાથી બહુ બીમાર છે. પૂજનીય શરત્ મહારાજ, યોગીન મા, ગોલાપ મા ખૂબ આકુળવ્યાકુળ થઈ જઈને કલકત્તાથી[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ – ૨ : સ્વામી મુમુક્ષાનંદ
(નવેમ્બરથી આગળ) સ્વામીજીએ અજ્ઞાનતા અને ગરીબી નીચે કચડાઈ રહેલા સામાન્યજન સમૂહના લોકોની સમસ્યાઓ અને જીવનનો જ માત્ર અભ્યાસ કર્યો હતો[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ઓક્ટોબર ’૦૫ થી આગળ) જ્ઞાની અને ભક્તની કર્મસિદ્ધિ બ્રાહ્મોભક્ત મણિલાલ મલ્લિક શ્રીઠાકુર પાસે આવ્યા અને તેમને પ્રણામ કર્યા. તેઓ એક[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ
સ્વામીજીએ એમ પણ કહ્યું છે કે ગરીબો અને નિમ્નવર્ગના લોકોના ગળા પર પગ મૂકીને ચાલવાથી વધુ રૂઢિજડ હિંદુઓને વિષમતા તેમજ[...]
વિવેકવાણી : ભારતમાં શાની જરૂર છે? : સ્વામી વિવેકાનંદ
અહીં આપણે ભારતમાં શાની જરૂર છે? જો પરદેશીઓને એ બાબતોની જરૂર છે તો આપણને વીસગણી જરૂર છે. કારણ કે ઉપનિષદોની[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નિષ્કામ કર્મયોગ : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (બંકિમને) - દયા! પરોપકાર! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો? માણસનો આટલો આટલો રુવાબ, પણ જ્યારે[...]
દિવ્યવાણી
यज जाग्रतो दूरम् उदैती दैवं तद् उ सुप्तस्य तथैवैति। दूरंगं ज्योतिषां ज्योतिर् एकं तन् मे मनः शिवसंकल्पम् अस्तु ॥ यत्[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનું જમ્મુ-કાશ્મીર ધરતીકંપ અને પશ્ચિમ બંગાળ પૂરરાહત સેવાકાર્ય જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં આવેલ ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રામકૃષ્ણ મિશન,[...]
બાળવાર્તા : સતી સાવિત્રીની કથા : સંકલન
અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને સાવિત્રી નામની એક સમજુ અને સુંદર પુત્રી હતી. હિંદુઓમાં પવિત્ર પ્રાર્થનામાં આ સાવિત્રીનું નામ[...]
સાંસ્કૃતિક રાષ્ટ્રિયતાના પિતા સ્વામી વિવેકાનંદ – ૨ : રામધારી સિંહ ‘દિનકર’
બ્રાહ્મણરૂપી ઝેરી નાગ સ્વામીજી હિંદુત્વની શુદ્ધિ માટે આગળ આવ્યા હતા અને એમનું મુખ્યક્ષેત્ર ધર્મ હતું. પરંતુ ધર્મ અને સંસ્કૃતિ તે[...]
મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદ – ૨ : અમીયકુમાર મઝુમદાર
આ નૂતન ભારતનું સ્વરૂપ કેવું હશે? સ્વામીજીનો મૂળ મંત્ર છે - અસ્વીકાર નહિ પણ સ્વીકાર. સ્વામીજીનું નૂતન ભારત વિવિધતાની વચ્ચે[...]
ભારતમાં શક્તિપૂજા : સ્વામી ધ્રુવેશાનંદ
સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે હિન્દીમાં આપેલ પ્રવચનનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ભારતીય[...]
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત – ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ઉદય પામી રહેલું નૂતન ભારત જાગેલું ભારત હવે બધા ક્ષેત્રોમાં આગળ ધપી રહ્યું છે. સ્વામીજીએ જે ભવિષ્ય ભાખ્યું હતું કે[...]
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ, આદર્શો, પ્રવૃત્તિઓ – ૨ : સંકલન
વહીવટ રામકૃષ્ણ મઠનો વહીવટ ટ્રસ્ટીઓનું મંડળ (બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ) કરે છે. ટ્રસ્ટી મંડળના ચુંટાયેલા પ્રમુખ હોય છે, એક કે વધારે[...]
ભારતીય નારી અને શ્રી શ્રીમા : સ્વામી અમેયાનંદ
સ્વામી અમેયાનંદજી મહારાજના લેખનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં. ભગિની નિવેદિતા કહે છે[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
(ઓક્ટોબર ૨૦૦૫થી આગળ) ઠાકુરનું દિવ્યભાવમાં અવસ્થાન થતાં મંદિરનું પૂજાકાર્ય છૂટી ગયેલું. તે છતાં પણ દક્ષિણેશ્વર કાલીવાડીના કર્તાહર્તાઓએ એમને માટેનો નિત્યપ્રસાદ[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભગવાન બુદ્ધ પછી વેદાંતના શ્રેષ્ઠ ઉપદેશક શંકરાચાર્યે સર્વપ્રથમવાર બતાવ્યું હતું કે સત્ય એક તેમજ અનંત[...]
વિવેકવાણી : ભારતીય નારીનો આદર્શ : સ્વામી વિવેકાનંદ
ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્યદેવ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શક્તિ એ જ આધાર : શ્રીરામકૃષ્ણદેવ
માસ્ટર- જી, ના. આપે જ કહેલું છે કે અષ્ટ સિદ્ધિઓ માંહેની એક પણ હોય તો ભગવાનને પમાય નહિ. શ્રીરામકૃષ્ણ- બરાબર[...]




