શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય : શ્રીમત્ પરમહંસ રામકૃષ્ણ : શ્રી નારાયણ હેમચંદ્ર
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ દ્વારા જૂન, ૧૮૯૩માં પ્રકાશિત પુસ્તક ‘ધાર્મિક પુરુષો’માં લેખક શ્રી નારાયણ હેમચંદ્રે લખેલ ‘શ્રીરામકૃષ્ણદેવની જીવનકથા’ અહીં પ્રસ્તુત[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૯ : સ્વામી સર્વસ્થાનંદ
ઓક્ટોબર ૨૦૦૫ના સંપાદકીયમાં સ્વામી વિવેકાનંદ જૂનાગઢના તત્કાલીન દિવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈના નિવાસસ્થાને ઊતર્યા હતા અને એ બંને મહાનુભાવો વચ્ચેના[...]
વિવેકવાણી : હિંદુધર્મ અને બૌદ્ધધર્મ : સ્વામી વિવેકાનંદ
અમે માનીએ છીએ કે બુદ્ધને એમના શિષ્યો સાચી તમે સમજ્યા ન હતા. હિંદુ ધર્મ અને અત્યારના બૌદ્ધ ધર્મ વચ્ચેનો સંબંધ,[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ : શ્રીરામકૃષ્ણદેવ
નરેન્દ્ર તરતમાં જ ગયા જઈ આવ્યા છે. ત્યાં બુદ્ધ-મૂર્તિના દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં નિમગ્ન થયા[...]
દિવ્યવાણી
गम्भीरां उदधीरिव क्रतं पुष्यति गा इव। प्र सुगोपा यवसं धेनवो यथा हृदंकुल्या इवाशत॥ (ऋग्वेद-३.४५.३) સુખ તેમને મળે છે જેઓ સમુદ્ર[...]
સમાચાર દર્શન
ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ નિમિત્તે ૧લી માર્ચ, ૨૦૦૬ બુધવારે ૨૫૦૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો,[...]
હનુમત્પ્રસંગ : યોગેન્દ્ર ગોસ્વામી
બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના ‘હનુમત્પ્રસંગ’ પરના હિંદી પ્રવચનમાંથી અનુપ્રેણીત સ્વામી વિવેકાનંદે હનુમાનજીના જીવનનું રહસ્ય બતાવતા કહ્યું છે : ‘તેમના જીવનનું[...]
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં : સરલાબાલા સરકાર
(ફેબ્રુઆરી ૦૬ થી આગળ) જો કોઈ સર્વ કલ્યાણના કે દીનહીન દુ:ખી લોકોના ભલા માટે થતા કાર્યમાં સ્વાર્થભાવના કે સ્થાપિત હિત[...]
વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૮ : સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) ઘૃણાનો નાશ સામાજિક તેમજ સાંસ્કૃતિક દૃષ્ટિએ પછાત જાતિઓના ક્રાંતિકારી નેતાઓ પોતાના ઘૃણાભાવને એનાથી આત્મધારણાને બળ મળશે એ આધાર[...]
સંસ્મરણ : અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ : સ્વામી ધ્રુવેશાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે બધામાં એ જ ઈશ્વર રહેલો છે. એમ માનીને, દુ:ખી નારાયણ, દરિદ્રનારાયણની સેવા માટે રાહત કાર્યો શરૂ[...]
પ્રાસંગિક : તીર્થંકર મહાવીર : સ્વામી દેવેન્દ્રાનંદ
ઈ.સ. પૂર્વે ૫૯૯ની આ વર્ષો પુરાણી કથા છે. વૈશાલી નગરના એક ગ્રામ કુંતપુરમાં દિવ્યકાંતિવાળા એક શિશુએ જન્મ લીધો. એનું નામ[...]
પ્રાસંગિક : મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવ : પ્રણવરંજન ઘોષ
(ગતાંકથી આગળ) જગાઈ-માધાઈ બે બ્રાહ્મણ વંશના પુત્રો કુસંગમાં પડીને દારૂડિયા બની ગયા હતા. એમના સ્વજનોએ પણ એમને ત્યજી દીધા હતા.[...]
અધ્યાત્મ : અનંતને અનુરૂપ જીવન જીવવું : સ્વામી ગોકુલાનંદ
(ગતાંકથી આગળ) આ પુસ્તકમાં જે મહત્ત્વના વિષયોની ચર્ચા આપણે કરી એનો સારાંશ આ છે: પરમલક્ષ્ય શું છે? આ ઈશ્વરની અનુભૂતિ[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
અવતારોની માનવસુલભ દુર્બળતાઓનું તાત્પર્ય સંસારમાં બધા ય લોકો આવી રીતે ભૂલચૂકો કરે છે, નાદાનની માફક ઘણાં કામ કરી નાખે છે,[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) રામકૃષ્ણ કથામૃત (૪થી જૂન, ૧૮૮૩) ફલહારિણી કાલીપૂજા આજે જેઠ વદ ચૌદશ - સાવિત્રી ચૌદશ સાથે અમાસ અને ફલહારિણી[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૮ : સ્વામી સર્વસ્થાનંદ
આ અગાઉના સંપાદકીયમાં આપણે શ્રી મગનલાલ પટેલે લખેલ ‘મહાજન મંડળ’ (૧૮૯૬) ગ્રંથમાં સ્વામી વિવેકાનંદની સંક્ષિપ્ત જીવનકથા ગુજરાતી ભાષામાં આપવામાં આવી[...]
વિવેકવાણી : મુક્તિનો માર્ગ : સ્વામી વિવેકાનંદ
.. એટલું સમજી લેજો કે આપના પૂર્વજોએ શોધી કાઢેલું મહાનમાં મહાન સત્ય - વિશ્વ એક છે - એ છે. પોતાને[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : પ્રભુનામજપ-મહિમા : શ્રીરામકૃષ્ણદેવ
ઘણાખરા ઠાકુરને પ્રણામ કરે છે. ઠાકુર વચ્ચેવચ્ચે કહે છે કે ઈશ્વરને પ્રણામ કરો. પાછા કહે છે કે ઈશ્વર જ બધું[...]
દિવ્યવાણી
वैर-स्मराद्यखिल-मानस-दुर्गुणानां। भूतोत्करेषु तददर्शनमेव हेतुः॥ श्रीरामकष्ण-मवलोकयतोऽखिलेषु। स्त्रीपुंभिदा सुहृद-मित्रभिदा कुतः स्यात्॥ જે ક્રોધ-કામ અરિ દુર્ગુણ છે મનુષ્યે, તેથી બધેય નહિ દીસત ઈશરૂપ;[...]
બાળવાર્તા : પંડિત અને દૂધવાળી છોકરી : સંકલન
કમલા તેર વર્ષની હતી. ગંગાકિનારે તે પોતાના પિતા સાથે એક ગામમાં રહેતી હતી. તેને થોડી ગાયો હતી અને ઘણું દૂધ[...]
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૫ થી માર્ચ ૨૦૦૬) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) અધ્યાત્મ : વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સરસ્વતીપૂજાનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં પરંપરાગત રીતે તા. ૨જી ફેબ્રુઆરીને વસંતપંચમીના રોજ દિવ્ય વાતાવરણમાં શ્રીશ્રી સરસ્વતીની[...]
ખુદ કો કર બુલંદ ઈતના….! : હરેશભાઈ ધોળકિયા
આજે ટી.વી., છાપાં જેવાં જાહેર માધ્યમોનું અવલોકન કરીએ, તો બે બાબતો સમાંતરે દેખાય છે. એક બાજુ હિંસા, અવ્યવસ્થા, ગોકળગાય છાપ[...]
અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ : સ્વામી ધ્રુવેશાનંદ
સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજના હિંદી પ્રવચનનો જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. પરમાત્માએ માનવજાતિને અભય વરદાન આપ્યું છે[...]
અધ્યાત્મ : પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ – ૨ : સ્વામી ગોકુલાનંદ
(ગતાંકથી આગળ) રહસ્ય તો એ છે કે જો આપણે પૂર્ણતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો આપણે પોતાથી બહાર જોવા કરતાં[...]




