આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

દિવ્યવાણી

July 1, 2006|Categories: Sankalan|Tags: , , |

लोकस्वभावविदुषो व्यवहारचुञ्चो- र्निरशेषधर्मसदनाद्व-हुयोगसिन्धोः । विज्ञान चण्डकिरणात् प्रणयामृतांशो- रन्यं परेशमवयामि न रामकृष्णात् ॥ લોકસ્વભાવનિપુણ વ્યવહારદક્ષ, છે સર્વધર્મધર ને બહુયોગસિન્ધુ; વિજ્ઞાનસૂર્ય તપતો[...]

સમાચાર દર્શન

June 1, 2006|Categories: Sankalan|Tags: , , |

રામકૃષ્ણ મિશનને રાષ્ટ્રપતિશ્રીના વરદ્‌હસ્તે અપાયેલો રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્‌ભાવ એવોર્ડ રામકૃષ્ણ મિશનને ૨૦૦૫ના વર્ષનો ‘નેશનલ કોમ્યુનલ હાર્મની એવોર્ડ- રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્‌ભાવ[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ – ૯ : સ્વામી વિદેહાત્માનંદ

June 1, 2006|Categories: Videhatmanand Swami|Tags: , , |

કિશનગઢમાં સ્વામી વિવેકાનંદ જયપુરથી અજમેરને રસ્તે ત્યાંથી ૧૮ માઈલ પૂર્વમાં કિશનગઢનો રાજ્ય વિસ્તાર આવે છે. સ્વામીજી સંભવત: પહેલાં કિશનગઢ ગયા[...]

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

June 1, 2006|Categories: Vishuddhananda Swami|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનના આઠમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘યોગ ક્ષેમ’નો બ્રહ્મ. અમરચૈતન્ય અને શ્રી મનસુખભાઈ મહેતાએ[...]

સત્સંગ – ઈશ્વરદર્શનનો સરળ ઉપાય : સ્વામી ધ્રુવેશાનંદ

June 1, 2006|Categories: Dhruveshananda Swami|Tags: , |

સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે હિન્દીમાં આપેલ પ્રવચનનો કુસુમબહેન પરમારે કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. જ્યાં જ્યાં ભક્તસમાગમ હોય અને[...]

શિક્ષણ : શિક્ષક તો છે જ્યોર્તિધર – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 2006|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીના અંગ્રેજી પુસ્તક ‘Teacher - as a Torch-Bearer of Change’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી[...]

પ્રાસંગિક : ભગવાન શંકરાચાર્ય : બ્ર. શાંતિપ્રકાશ

June 1, 2006|Categories: Brahmachari Shantiprakash|Tags: , , |

(ગતાંકથી આગળ) ચહુદિશ- ચહુધામમાં દશનામી સંપ્રદાય શંકરાચાર્યે દિગ્વિજય કાળમાં ભારતના વિવિધ સ્થળે ચાર મઠની સ્થાપના કરી. મૈસૂરની તુંગભદ્રા નદીના કિનારે[...]

પ્રાસંગિક : તથાગત બુદ્ધ : સ્વામી ઉમાનંદ

June 1, 2006|Categories: Umananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) ચૈત્રમાસની પૂર્ણિમા છે. ચંદ્રની ચાંદનીથી સમગ્ર પૃથ્વી છવાઈ ગઈ છે. કુમાર સિદ્ધાર્થે ગૃહત્યાગ કર્યો છે. મૃત્યુ પછી શું[...]

વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૧૦ : સ્વામી જગદાત્માનંદ

June 1, 2006|Categories: Jagadatmananda Swami|Tags: , , |

અસ્તિત્વનું દર્શન બધા માનવો નિરંતર સુખ માટે સંઘર્ષ કરતા રહે છે અને આ પ્રયાસો કરતાં કરતાં જ કોઈ ને કોઈ[...]

સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

June 1, 2006|Categories: Saradeshananda Swami|Tags: , , |

માનો દિવ્યભાવ માની અલૌકિક વિભૂતિ અથવા તો એમની અતીન્દ્રિય અનુભૂતિના સંબંધમાં મેં પોતે કદી કોઈ વાત પૂછી નથી, જાણવાની ઇચ્છા[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૨ : સ્વામી ભૂતેશાનંદ

June 1, 2006|Categories: Bhuteshananda Swami|Tags: , , |

सा त्वस्मिन् परम् - प्रेमरुपा॥२॥ ( सा - તે (ભક્તિ); तु अस्मिन्- તેના પ્રત્યે; परम- प्रेम-रुपा- પરમ પ્રેમ જેવા સ્વરૂપવાળી)[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૧૦ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2006|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈનું આતિથ્ય માણીને ત્યાંના સુપ્રસિદ્ધ સાક્ષરો - શ્રી મન:સુખરામ ત્રિપાઠી, શ્રી છગનલાલ પંડ્યા તેમજ પોતાના નડિયાદ,[...]

વિવેકવાણી : મારા બહાદુર બાળકો – આગળ ધપો : સ્વામી વિવેકાનંદ

June 1, 2006|Categories: Vivekananda Swami|Tags: , , |

કહેવાતા ધનિકોનો વિશ્વાસ કરશો નહિ; તેઓ જીવતા કરતાં મરેલાં વધારે છે. મને વિશ્વાસ છે તમારા જેવા નમ્ર, ગરીબ છતાં નિમકહલાલ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભક્તિ જ સાર : શ્રીરામકૃષ્ણદેવ

June 1, 2006|Categories: Ramakrishna Dev|Tags: , , |

ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું ખાણ જેમ ગાયને પ્રિય[...]

દિવ્યવાણી

June 1, 2006|Categories: Sankalan|Tags: , , |

भुजे सव्ये वेणुं शिरसि शिखिपुच्छं कटितटे दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विलसयन्। सदा श्रीमद्वृन्दावनसतिलीलापरिचयो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे॥२॥ ડાબા હાથમાં વેણુ,[...]

સમાચાર દર્શન

May 1, 2006|Categories: Sankalan|Tags: , , |

રામકૃષ્ણ મિશન, વડોદરા - વાર્ષિક મહોત્સવ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં વાર્ષિક મહોત્સવ રાયપુરના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને ૧૨[...]

બાળવાર્તા : મુક્ત મને આપતો પ્રેમ ઉત્તમ છે : સંકલન

May 1, 2006|Categories: Sankalan|Tags: , , , |

શ્રીકૃષ્ણના પરમ સખા અર્જુનના હૈયામાં એક વાર અભિમાને પ્રવેશ કર્યો. પોતાના સખા અને પ્રભુ પ્રત્યેનાં પોતાનાં પ્રેમ અને ભક્તિની તોલે[...]

પ્રાસંગિક : ભગવાન શંકરાચાર્ય : બ્રહ્મચારી શાંતિપ્રકાશ

May 1, 2006|Categories: Brahmachari Shantiprakash|Tags: , , |

ભારતવર્ષમાં ભગવાન શંકરાચાર્યનું અવતરણ એક મહાન જ્યોતિષ્કર દિવ્ય અવતરણ હતું. ભલે એમનો જન્મ બુદ્ધદેવના નિર્વાણ પછીના ૧૨૦૦ વર્ષ પછી થયો[...]

પ્રાસંગિક : તથાગત બુદ્ધ : સ્વામી ઉમાનંદ

May 1, 2006|Categories: Umananda Swami|Tags: , , |

જે કીર્તિએ અશોકને કર્યો આચ્છાદિત એ પ્રસરી ગાંધાર થી જલધિ પાર મહાન સમ્રાટ અશોકનું નામ આપણે બધા જાણીએ છીએ. પૃથ્વીના[...]

પ્રાસંગિક : તીર્થંકર મહાવીર : સ્વામી દેવેન્દ્રાનંદ

May 1, 2006|Categories: Devendrananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) આટઆટલા દિવસો પછી સ્થૂળ અને સૂક્ષ્મની વાસ્તવિક અનુભૂતિનો સારો એવો અનુભવ થયો. લાંબા કાળની તપશ્ચર્યા બાદ મળેલી સિદ્ધિ[...]

ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં : સરલાબાલા સરકાર

May 1, 2006|Categories: Saralabala Sarkar|Tags: , , |

(ગતાંકથી આગળ) ‘ધ વેબ ઓફ ઈંડિયન લાઈફ’ અને ‘ધ માસ્ટર એઝ આઈ સો હિમ’માં ભગિની નિવેદિતાએ આ વિશે વ્યક્ત કરેલાં[...]

વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૯ : સ્વામી જગદાત્માનંદ

May 1, 2006|Categories: Jagadatmananda Swami|Tags: , , |

અહંકારના અસંખ્ય રૂપ માનવજીવનની મોટા ભાગની સમસ્યાઓ અરસપરસના સદ્‌ભાવ કે સમાયોજનની હોય છે. આ સંઘર્ષ કે તનાવપૂર્ણ સંબંધોમાંથી ઉત્પન્ન થાય[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ – ૮ : સ્વામી વિદેહાત્માનંદ

May 1, 2006|Categories: Videhatmanand Swami|Tags: , , |

(ઓક્ટોબર ૨૦૦૫ થી આગળ) સ્વામીજીની જીવનકથાના લેખકોનું કહેવું છે કે સ્વામીજી જયપુરમાં માત્ર બે સપ્તાહ જ રહ્યા હતા. અહીં એમનો[...]

સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

May 1, 2006|Categories: Saradeshananda Swami|Tags: , , |

ધૃતાન્નની ઘટના એ જ દિવસની કે બીજો કોઈ દિવસની વાત છે તે બરાબર યાદ નથી આવતું. એક શિષ્યે આસામ બાજુના[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૧ : સ્વામી ભૂતેશાનંદ

May 1, 2006|Categories: Bhuteshananda Swami|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદ મહારાજે જાપાનના જિજ્ઞાસુઓ સમક્ષ ‘નારદીય ભક્તિસૂત્ર’ પર અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાન-ગ્રંથનો શ્રી કેશવલાલ.[...]

Title

Go to Top