સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં બાળસંસ્કાર શિબિર રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર’ હોલમાં ૧લી મેથી ૧૦[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
(ગતાંકથી આગળ) એમનું (મહાપુરુષ મહારાજ - સ્વામી શિવાનંદજી) નામ સાંભળીને કુનૂરમાં એક મુસ્લિમ ડોક્ટર એમનાં પત્ની અને બાળકો સાથે આવ્યા.[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
ધ્રુવનું આખ્યાન સાંભળીને દુ:ખથી દ્રવિત થયેલાં મા બીજાંની મનોવ્યથા માના હૃદયમાં કેટલી હદે પ્રવેશ કરી જતી, તેની બીજી એક ઘટના[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
(ગતાંકથી આગળ) એ દિવસોમાં એટલે કે જૂનના પ્રથમ સપ્તાહમાં સ્વામીજીના જીવનમાં સારું એવું મહત્ત્વ ધરાવનારી એક ઘટના ઘટી. એ ઘટના[...]
શિક્ષણ : શિક્ષક તો છે જ્યોર્તિધર – ૩ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)માં તા. ૧૭-૧૨-૨૦૦૩ના રોજ પ્રદત્ વ્યાખ્યાન પર આધારિત પુસ્તક ‘Teacher as a Torch-Bearer of Change’નો શ્રી જ્યોતિબહેન[...]
પ્રાસંગિક : સ્વામી નિરંજનાનંદજી અને સ્વામી અદ્વૈતાનંદજી : સંકલન
સ્વામી નિરંજનાનંદના જીવન વિશે સ્વામી અચલાનંદજી આમ કહે છે : શ્રીરામકૃષ્ણદેવ અનંત પ્રભુના માનવ અવતાર હતા અને એમનું શરણ લેનારે[...]
વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૧૨ : સ્વામી જગદાત્માનંદ
બધું અનંતના ગર્ભમાં સ્થિત રહે છે. પરમ તત્ત્વ સર્વવ્યાપી છે. એ જ બધી ઊર્જાનો સ્રોત છે. પોતાની ઉન્નતિ તથા વિકાસ[...]
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં : સરલાબાલા સરકાર
ભગિની નિવેદિતાનાં લખાણો કે સાહિત્યકૃતિઓ પણ શાળા માટે હતાં. પોતાનાં પુસ્તકોના વેંચાણમાંથી જે આર્થિક ઉપાર્જન થતું તે શાળા ચલાવવા માટે[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૪ : સ્વામી ભૂતેશાનંદ
यल्लब्ध्वा पुमान् सिद्धो भवति अमृतो भवति तुष्टो भवति॥४॥ (यत्, જેના; लाभात्, ઉપલબ્ધિ થવાથી; पुमान्, ભક્ત; सिद्धः भवति, પૂર્ણકામ બને છે[...]
સંપાદકીય : રામકૃષ્ણ-વિવેકાનંદ અને ભારતનો વૈજ્ઞાનિક અભિગમ : સ્વામી સર્વસ્થાનંદ
જગતના ઇતિહાસ તરફ એક નજર નાખીએ તો આપણને આટલું સ્પષ્ટપણે જાણવા મળે છે કે જ્યારે જ્યારે કોઈ અવતારપુરુષ કે પયગંબર[...]
વિવેકવાણી : દીનતા, નિર્બળતા છોડી દો! : સ્વામી વિવેકાનંદ
આ જગતમાં આપણે સૌને માટે જીવન એ સતત યુદ્ધ છે. . .ઘણી વખત એવો પ્રસંગ ઊભો થાય છે, જ્યારે આપણી[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જીવનનો ઉદ્દેશ્ય : શ્રીરામકૃષ્ણદેવ
જીવનનો ઉદ્દેશ્ય શું છે? શ્રીરામકૃષ્ણ- જીવનનો ઉદ્દેશ ઈશ્વર-પ્રાપ્તિ. કર્મ તો માત્ર પહેલું પગથિયું છે. એ જીવનનો ઉદ્દેશ થઈ શકે નહિ.[...]
દિવ્યવાણી
भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनम् । सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् ॥ (कृष्णाष्टकम् - १) વ્રજભૂમિની એકમાત્ર શોભારૂપ, સઘળાં[...]
સમાચાર દર્શન
સ્વામી ગોકુલાનંદજી મહારાજની નિશ્રામાં શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૬ પુસ્તકોનું વિમોચન ૧૮ જૂનની સાંજના ૭-૩૦ શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન, ન્યુ[...]
સંસ્મરણ : યોગક્ષેમ – ૨ : સ્વામી વિશુદ્ધાનંદ
મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ)નો પ્રેમભાવ ૧૯૦૧ના વર્ષમાં અમે ત્રણેય જયરામવાટીમાં શ્રીમા પાસેથી ભગવાં ધારણ કરીને કાશી આવ્યા. ત્યારે અદ્વૈત આશ્રમમાં[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ – ૧૦ : સ્વામી વિદેહાત્માનંદ
માઉન્ટ આબુમાં ત્રણ માસ (૨૮ એપ્રિલ થી ૨૪ જુલાઈ સુધી - અનુમાનિત સમય) અજમેર ભ્રમણ તથા પુષ્કર દર્શન કર્યા પછી[...]
શિક્ષણ : શિક્ષક તો છે જ્યોર્તિધર – ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ઘણીવાર હું રમૂજમાં કહું છું કે એવું લાગે છે કે જાણે આપણું આ શિક્ષણ મનુષ્ય નિર્માણકારી નથી પણ રાક્ષસ નિર્માણકારી[...]
સેવા : શિવજ્ઞાને જીવસેવા : સ્વામી બ્રહ્મેશાનંદ
રામકૃષ્ણ મિશન, ચંદીગઢના વડા સ્વામી બ્રહ્મેશાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલા લેખનો સ્વામી નિષ્ઠાનંદજીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન : સ્વામી ચેતનાનંદ
મૂળ અંગ્રેજીમાં ‘પ્રબુદ્ધ ભારત’ એપ્રિલ-૦૬માં સ્વામી ચેતનાનંદજીના પ્રસિદ્ધ થયેલ લેખ ‘Ramakrishna : His Name and the Science of Japa’નો શ્રી[...]
વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૧૧ : સ્વામી જગદાત્માનંદ
રહસ્ય તો પછી એમની આ વિસ્મયકારી સફળતાનું રહસ્ય શું છે? ઓસલરે કહ્યું છે કે તેઓ સદૈવ વર્તમાનમાં જ રહેતા હતા.[...]
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં : સરલાબાલા સરકાર
પાશ્ચાત્ય સંસ્કૃતિએ જ્યારે ભારતમાં પ્રથમ પગરણ માંડ્યા અને નારીશિક્ષણ માટે પ્રયાસ શરૂ થયો ત્યારે સમાજે એનો ઘોર વિરોધ કર્યો હતો.[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૩ : સ્વામી ભૂતેશાનંદ
अमृतस्वरुपा च॥३॥ (તે ભક્તિ છે - अमृतस्वरुपा અમર-શાશ્વત; च અને વળી) વળી, આ ભક્તિ અમૃતના સ્વરૂપ જેવી પણ છે. (અમૃતના[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૧૧ : સ્વામી સર્વસ્થાનંદ
૧૮૯૧-૯૨ના તેમના ગુજરાત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદ ગુજરાતના વિદ્વાનો અને સાક્ષરરત્નો તેમજ રાજ્યપ્રબંધકોને મળ્યા હતા અને એ બધાની સાથે તેમણે[...]
વિવેકવાણી : ગુરુ : સ્વામી વિવેકાનંદ
જે આત્મા પાસેથી પ્રેરણા મળે છે તેને ‘ગુરુ’ કહેવામાં આવે છે. અને જે આત્માને આવી પ્રેરણા મળે તેને ‘શિષ્ય’ કહેવામાં[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માનવીઓના ગુરુ : શ્રીરામકૃષ્ણદેવ
ગોળની બરણીઓવાળો વૈદ્ય એક વૈદ્યે દર્દીને દવા આપી કહ્યું, ‘તું કાલે આવજે. તને ખાનપાનની સૂચના આપીશ.’ એ દહાડે એના ઓરડામાં[...]




