સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
માને ઘેર આવેલા પોલીસ અધિકારી જયરામવાટી પર પોલીસની નજર રહેવા અંગેની આ ઘટના બની તેના થોડાક મહિના પહેલાં ઘટેલી એક[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
(ઓગસ્ટ થી આગળ) ગિરિશબાબુના જીવનમાં બનેલી એક ઘટના સાંભળો: ‘શ્રીઠાકુર એક વખત લાટુ મહારાજ અને બીજા એક-બેને સાથે લઈને એમના[...]
શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાના સહભાગી ગૃહસ્થ ભક્તો : સ્વામી ચેતનાનંદ
ન્યાય માટે રાણી રાસમણિ હંમેશાં લડતાં રહ્યાં. અનાવશ્યક રીતે સરકારને પડકાર કરવાની કે તંગ કરવાનો એમનો હેતુ ન હતો. ઊલટાનું[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
ખેતડીમાં ત્રણ માસ વાકયાત (રોજનીશી) રજિસ્ટરનું વિવરણ સ્વામીજીના ખેતડીના નિવાસ દરમિયાન લખાયેલ દરબારની વાકયાત રજિસ્ટરમાં ક્યાંક ક્યાંક સ્વામીજીના નામનો ઉલ્લેખ[...]
સંસ્મરણ : દક્ષિણ આફ્રિકાનાં મારા સંસ્મરણો : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ) ૬ઠ્ઠી તારીખે સવારે સી વર્લ્ડ પણ જોવા ગયા હતા. આ સી વર્લ્ડ નવું બનાવવામાં આવ્યું છે. એક જૂની[...]
વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૧૪ : સ્વામી જગદાત્માનંદ
આનુવંશિકતાની આડખીલીઓને પાર કરવી આપણા દેશના મોટા ભાગના લોકોમાં એવી દૃઢ શ્રદ્ધા છે કે બુદ્ધિ કે સદ્ગુણ આપણને પોતાના કુળ[...]
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં : સરલાબાલા સરકાર
ચિત્રકલાના શિક્ષણપાઠ વખતે દરેક બાલિકાને એક પીંછી, પેન્સિલ, રંગો અને એક ચિત્રકાગળ આપવામાં આવતાં. નિવેદિતા પોતે પણ પોતાના માટે એક[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૬ : સ્વામી ભૂતેશાનંદ
यज्ज्ञात्वा मत्तो भवति, स्तब्धो भवति, आत्मारामो भवति ॥ ६ ॥ (यत्, જેને; ज्ञात्वा, જાણીને; मत्तः, મદોન્મત્ત; भवति, થાય છે; स्तब्धः,[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ અને ભારતનો વૈજ્ઞાનિક અભિગમ : સ્વામી સર્વસ્થાનંદ
આ પહેલાંના સંપાદકીયમાં જાપાનથી વેનકુંવર સુધીની તાતા અને સ્વામીજીની સ્ટીમરની યાત્રા વિશે આપણે વાત કરી હતી. ૧૮૯૩માં જ્યારે સ્વામીજી જાપાનમાં[...]
વિવેકવાણી : વેદાન્ત : સ્વામી વિવેકાનંદ
ત્વં સ્ત્રી ત્વં પુમાનસિ ત્વં કુમાર ઉત વા કુમારી । ત્વં ર્જીણો દન્ડેન વંચસિ ત્વં જાતો ભવસિ વિશ્વતોમુખો । ‘‘તું[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગૃહસ્થ અને કર્મયોગ : શ્રીરામકૃષ્ણદેવ
દક્ષિણેશ્વરનાં મંદિરોમાં શ્રીભવતારિણી, શ્રીરાધાકાન્તજી અને બાર શિવલિંગની પૂજા પૂરી થઈ. એ પછી સમય થતાં ભોગ-આરતીનાન સમયનાં વાજિંત્રો વાગી રહ્યાં છે.[...]
દિવ્યવાણી
योगानन्दकरी रिपुक्षयकरी धर्मेकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी । सर्वेश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी ॥ યોગનો આનંદ ઉત્પન્ન કરનારાં, દુશ્મનનો નાશ[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પૂર રાહતકાર્ય આપ સૌ જાણો છો કે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પોતાની સ્થાપનાના વર્ષથી એટલે કે ૧૯૨૭[...]
બાળવાર્તા : સંકલન
એક પૈસાદાર કાપડિયો એક ગરીબ બ્રાહ્મણનો શિષ્ય હતો. વેપારી સ્વભાવે ઘણો કંજૂસ હતો. પોતાની પોથીને ઢાંકવા બ્રાહ્મણને એક વાર કપડાના[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન : સ્વામી ચેતનાનંદ
નામજપની પદ્ધતિ મંત્રદીક્ષા વખતે ગુરુ શિષ્યને નામજપની પદ્ધતિ વિશે સૂચન-માર્ગદર્શન આપે છે. જો શિષ્ય એમાં શ્રદ્ધા ધરાવતો ન હોય અને[...]
શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાના સહભાગી ગૃહસ્થ ભક્તો : સ્વામી ચેતનાનંદ
વેદાંત સોસાયટી, સેન્ટ લૂઈસ દ્વારા સ્વામી ચેતનાનંદજી કૃત ‘ધેય્ લિવ્ડ વીથ ગોડ’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
માઉન્ટ આબુથી ખેતડી પાછા ફરવું ટિપ્પણી - ૨૪ જુલાઈ, ૧૮૯૧ના રોજ શ્રીમાન્ રાજા સાહેબ આબુથી ૧૧.૧૫ વાગ્યે હાથગાડીમાં રવાના થઈને[...]
સંસ્મરણ : દક્ષિણ આફ્રિકાનાં મારા સંસ્મરણો : સ્વામી નિખિલેશ્વરાનંદ
૨૯ ઓગસ્ટ થી ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૪ સુધી સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજની દક્ષિણ આફ્રિકાની યાત્રાનાં સંસ્મરણો અહીં પ્રસ્તુત છે. - સં. શ્રીરામકૃષ્ણદેવ,[...]
વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૧૩ : સ્વામી જગદાત્માનંદ
વિનાશના દૂત સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘તમને અત્યારે જે કેળવણી મળે છે તેમાં થોડાંઘણાં સારાં તત્ત્વો તો છે પણ[...]
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં : સરલાબાલા સરકાર
ભગિની નિવેદિતા બાલિકાઓને પથ્થર પરનું કે માટીના બીબાં પરનું શિલ્પકામ શીખવવા ખૂબ ઇચ્છતાં. એમાંય માટીકામ માટે તેમણે ઘણા મોટા જથ્થામાં[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૫ : સ્વામી ભૂતેશાનંદ
यत्प्राप्य न किंचिद् वांछति, न शोचति न द्वेष्टि, न रमते, नोत्साही भवति ॥५॥ (यत्, જેને પ્રાપ્ત કરીને; न किंचित्, કશું[...]
સંપાદકીય : રામકૃષ્ણ-વિવેકાનંદ અને ભારતનો વૈજ્ઞાનિક અભિગમ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા સંપાદકીયમાં આપણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંકળાયેલા ડો. મહેન્દ્રલાલ સરકારે કરેલા ભારતીય વિજ્ઞાનના નૂતન અભિગમની પ્રથમ પહેલની વાત વિસ્તારે જોઈ[...]
વિવેકવાણી : માયા અને ભ્રમ : સ્વામી વિવેકાનંદ
વેદાંત ફિલસૂફી આશાવાદી પણ નથી તેમ નિરાશાવાદી પણ નથી. આ બન્ને વિચારસરણીઓને તે રજૂ કરે છે, અને પરિસ્થિતિને તે જેવી[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આદિ શક્તિ જગદંબા : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ : મારી જગદંબા માએ કહ્યું છે કે, ‘હું વેદાંતનું બ્રહ્મ છું.’ એની પાસે બ્રહ્મજ્ઞાન આપવાની શક્તિ છે ને, જીવના[...]
દિવ્યવાણી
हे जीव किं स्वपिषि संत्यज मोहनिद्रा- मुन्मील्य लोचनयुगं परितः प्रपश्य । उत्तिष्ठ तिष्ठति पुरस्तव रामकृष्णः प्राणेश्वर-श्चिरगवेषित-पूरुषार्थः ॥ હે જીવ તું[...]




