‘મા, લો, આ તમારી દીકરી’ : જ્યોતિબહેન થાનકી
મહારાજ, આપ તો સાધુ મહાત્મા છો. કંઈક ઉપાય બતાવોને? મારી વહુનાં છોકરાં જીવતાં જ નથી. ચાર બાળકો થયાં, પણ જન્મીને[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
ખેતડીનિવાસની કેટલીક ઘટનાઓ સ્વામીજીના ખેતડીનિવાસ દરમિયાન કોઈ એક દિવસે ઘટેલી એક રોચક ઘટનાનું વર્ણન મળે છે. પંડિત ગોપીનાથજીના જ્યેષ્ઠ પુત્ર[...]
સ્વામી વિવેકાનંદ – એક મહાન કેળવણીકાર : સ્વામી પ્રભાનંદ
સ્વામી પ્રભાનંદજી મહારાજ કોલકાતાની પ્રખ્યાત ‘રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર’ના વડા અને રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી છે. શ્રીરામકૃષ્ણદેવ તથા સંઘના ઈતિહાસ પરનું[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી ચાલું) अन्याश्रयाणां त्यागो ऽनन्यता ॥ १० ॥ (अन्य, બીજા; आश्रयाणाम्, આધારોનો (ઇચ્છા અને એની ભક્તિ સિવાયનાં બધા જ આધારોનો);[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ
નૈતિક પૂર્ણતાની સિદ્ધિ અને તે માટેના ઉપાયોની અધૂરી ચર્ચા અને સમાજ અને નીતિમય વર્તનની વાત આ સંપાદકીયમાં કરીશું. સજ્જન અને[...]
વિવેકવાણી : મા ભારતી માગે છે સર્વસમર્પિત નવયુવાનો! : સ્વામી વિવેકાનંદ
જાપાની લોકો તો હિંદને હજી પણ બધી ઉચ્ચ અને સુંદર વસ્તુઓથી પરિપૂર્ણ એવી સ્વપ્નભૂમિ જ માને છે. અને તમે? ...[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ‘શિવજ્ઞાને જીવસેવા’ : શ્રીરામકૃષ્ણદેવ
૧૮૮૪ની સાલમાં એક વાર ક્યારેક અમારા એક મિત્ર દક્ષિણેશ્વર આવી ચડ્યા અને તેમણે જોયું તો શ્રીરામકૃષ્ણ પોતાના ખંડમાં ભક્તોથી વીંટળાઈને[...]
દિવ્યવાણી
स्वधर्मश्रेष्ठतां सगर्वं शंसतां जनानां धृष्टता त्वयैवाभाज्यहो । स्वधर्मो वैदिको ह्यनर्घो दर्शित: विवेकानन्द ते प्रभाते प्राञ्जलिः ॥७॥ માત્ર પોતાના જ ધર્મની[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ વડોદરાની મુલાકાતે રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ[...]
શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં? – ૨ : સ્વામી બુધાનંદ
મનને કાબૂમાં રાખવાની વિવિધ પદ્ધતિઓ છે. પણ સૌથી મૂળભૂત આ છે. આપણી પાસે ઇન્દ્રિયો અથવા કરણો (જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયો) છે[...]
સત્ય અને અહિંસા વાર્તાઓ દ્વારા માનવમૂલ્યોપદેશ – ૨ : સ્વામી કૃતાર્થાનંદ
અહિંસા અથવા કોઈને કંઈ હાનિ ન પહોંચાડવાની વૃત્તિ માનવજીવનનું બીજું ઉચ્ચ મૂલ્ય છે અહિંસા. તેનો અર્થ છે બીજા લોકો વિશેના[...]
મૂલ્યલક્ષી વાર્તાઓ : સંકલન
સજા કરતાં પહેલાં હજારવાર વિચાર કરો બલ્ખના સુલતાન સમૃદ્ધ સુલતાન હતા. એમની જાહોજલાલી અદ્ભુત હતી. એમની શય્યાના પલંગ પર દરરોજ[...]
શિક્ષણ : શિક્ષકના શિક્ષણમાં મૂલ્ય અભિમુખતા : એ. એન. મહેશ્વરી
‘નેશનલ કાઉન્સિલ ફૉર ટિચર એજ્યુકેશન’ના અધ્યક્ષ એ. એન. મહેશ્વરીના મૂળ અંગ્રેજી લેખ ‘વૅલ્યૂ ઓરિએન્ટેશન ઈન ટિચર એજ્યુકેશન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ[...]
વ્યક્તિત્વ વિકાસ : એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો – ૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ) ‘અતિ સર્વત્ર વર્જયેત્’ વીણાના તાર વધુ કસાયેલા હોય તો તૂટી જાય છે અને ઢીલા હોય તો મધુર સંગીત[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
જીવનમાં કોનાં પુણ્ય કઈ રીતે ફળશે? તે સામાન્ય માણસની બુદ્ધિ સમજી નથી શકતી. માતાઠાકુરાણીની કૃપા અનેક પુણ્યશાળીઓનાં જીવનમાં અકસ્માત્ આવીને[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૮ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) निरधस्तु लोकवेदव्यापारन्यासः॥८॥ (निरोध, સંયમ; तु, નો અર્થ (છે); लोक, લોકોનો અભિપ્રાય; वेद, વેદોમાં બતાવેલ આદેશો; व्यापार, બધાં જ[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા સંપાદકીયમાં આપણે નિ:સ્વાર્થતા અને અહંત્યાગ નીતિશાસ્ત્રની આધારશિલા બને છે, એ વાતની ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે બીજાં પાસાંની[...]
વિવેકવાણી : યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા: : સ્વામી વિવેકાનંદ
અત્યારે દસ વાગ્યા છે. સ્વામીજીએ હર્ષભેર ભાવિ સ્ત્રીમઠની વાત શરૂ કરીને કહ્યું : ‘‘શ્રીશ્રીમા શારદાદેવીને પ્રેરણાના કેન્દ્ર તરીકે રાખીને ગંગાના[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્ર્રિસ્ત : શ્રીરામકૃષ્ણદેવ
આજ શુક્રવાર, ઓગસ્ટ ૨૮, ઈ.સ. ૧૮૮૫. પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે છે. ગળાના દર્દની શરૂઆત છે. મણિને કહે[...]
દિવ્યવાણી
जगन्मातर् मातस्तव चरणसेवा न रचिता न वा दतं देवी! द्रविणमपि भूयस्तव मया। तथापि त्वं स्नेहं मयि निरुपमं यत्प्रकुरुषे कुपुत्रो जायेत[...]
સમાચાર દર્શન
૧૯૬૮ થી ૨૦૦૩ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં દુષ્કાળ, પૂર, રાહતકાર્યો, પુનર્વસનકાર્યોમાં પોતાની સેવાઓ આપનાર સ્વામી પ્રમાનંદજી મહારાજે (સુબોધ મહારાજ) તા.[...]
દિપોત્સવી : ‘ક્રાઈસ્ટનું અનુકરણ અથવા સાર્વલૌકિક ધર્મ’ : સંકલન
સ્વામી વિવેકાનંદે ૧૮૯૮માં થોમસ કેમ્પિસ કૃત ‘ધ ઈમિટેશન ઑફ ક્રાઈસ્ટ’ના ખંડ પહેલાના ૧ - ૬ પ્રકરણોમાંથી કેટલાક ફકરાઓનો બંગાળી અનુવાદ[...]
દિપોત્સવી : કથા દ્વારા માનવમૂલ્યોપદેશ – ૧ : સ્વામી કૃતાર્થાનંદ
‘નેશનલ કાઉન્સિલ ફૉર ટિચર એજ્યુકેશન’ના અધ્યક્ષ એ. એન. મહેશ્વરીના મૂળ અંગ્રેજી લેખ ‘વૅલ્યૂ ઓરિએન્ટેશન ઈન ટિચર એજ્યુકેશન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ[...]
દિપોત્સવી : વહીવટ અને સંચાલનમાં મૂલ્યો : શ્રી ડી.કે. ઓઝા
રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘વેલ્યૂઝ : ધ કી ટુ એ મિનિંગફૂલ લાઈફ - સાર્થક જીવન માટે ગુરુચાવી રૂપ[...]
દિપોત્સવી : પ્રેરણાદાયી વાર્તાઓ – ૧૦ : સંકલન
કૃતજ્ઞતા : એક મોટો માનવધર્મ ઘણાં વર્ષો પહેલાં બે છોકરાઓ સ્ટેન્ડફોર્ડ વિશ્વ વિદ્યાલયમાં કામ કરીને અભ્યાસ કરતા હતા. અભ્યાસ અને[...]




