પુસ્તક સમીક્ષા : શ્રીમા શારદાદેવીની દિવ્યલીલા : શ્રી હર્ષદભાઈ પટેલ
(૨૦૨૨ના મધ્યભાગમાં મેં શ્રી હર્ષદભાઈ પટેલને સ્વામી ચેતનાનંદ કૃત ‘Sri Sarada Devi and Her Divine Play’ પુસ્તક ભાષાંતર કરવા માટે[...]
સંપાદકની કલમે : હિમાલયમાં ગંગાનો ‘હર હર’ નાદ : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદ જ્યારે હિમાલયમાં પરિવ્રાજક રૂપે ભ્રમણ કરી રહ્યા હતા ત્યારની વાત છે. અલ્મોડાના માર્ગે એમણે રાતવાસા માટે અલ્મોડાથી નજીક[...]
મંગલાચરણ
अन्धं तमः प्रविशन्ति ये अविद्यामुपासते। ततो भूय इव ते तमो य उ विद्यायां रताः॥९॥ अन्धम्, (આત્માના અજ્ઞાનને સૂચવતો) અંધાપો; तमः,[...]
રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના સંબંધો : મીરા દેવલ
તેમની 23 વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદ પહેલીવાર શ્રી રામકૃષ્ણ પરમહંસને તેમના મિત્ર સુરેન્દ્ર નાથના ઘરે નવેમ્બર 1881ના રોજ મળ્યા હતા.[...]
માતાપિતાની કઈ કઈ બાબતો બાળક નાપસંદ કરે છે!!! : જાગૃતિ પંડ્યા
નમસ્કાર વાચક મિત્રો. બાળ માનસની એક ખાસ અગત્યની વાત આજે હું કરવા માંગુ છું. બાળકને જન્મ આપવા કરતાંય વધુ મુશ્કેલ[...]
ભવતારિણી ચરણ-શરણ : ‘રસેશ’ અધ્વર્યુ : ન્યુ જર્સી
"અશાંતિ મળે, જ્યાં શાંતિ શોધીએ! ચીર ભ્રાંતિ મળે, જ્યાં સુખ શોધીએ! ધનાંધકારે, ઉજ્જવળ જ્યોતિ શોધીએ! અધોગતિએ, ભવ્ય ઉત્ક્રાંતિ શોધીએ! ઝાંઝવે[...]
ઠાકુર એજ કહે છે… : અધ્વર્યુ : ન્યુ જર્સી
અંતઃસ્ત્રોતા જાહન્વી જળે જો સ્નાન કરીએ નિશદિન, સઘળી છોડી શિથીલતા જો દૃઢ઼મન ભજીએ ભગવન! તો આપણા જેવા અનેકમાંથી કાંઈક પામે,[...]
બેલુરમઠના સાનિધ્યે પૂજ્યશ્રી મોરારિબાપુ દ્વારા શ્રીરામકથાનું ગાન : ભદ્રાયુ વછરાજાની
‘સત્ય એ શ્રીઠાકુર છે, પ્રેમ એ સ્વામીશ્રી છે અને કરુણા એ શ્રી માતાજી છે.’ શ્રીઠાકુરનાં ચરણમાં વંદન કરીને હું મારાં[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શાળા-કૉલેજમાં મૂલ્યલક્ષી શિક્ષણ વર્ગો રાજકોટ આશ્રમ દ્વારા રાજકોટ, અમરેલી તથા આસપાસના વિસ્તારની ૧૪ શાળા તથા કૉલેજોમાં આશ્રમના[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
તા. ૯-૧૦-૨૦૧૫ના રોજ વિજયકૃષ્ણ ગોસ્વામી પ્રણિત સંપ્રદાયની પરંપરાના ભાવપુરા ગામના પૂજ્ય સાધુ રામ મહારાજ પાસેથી ‘નર્મદે હર’ના નાદ સાથે બપોરે[...]
સંસ્કૃતિ : જ્યોતિષ વિદ્યાના પ્રપિતામહ લગધ મુનિ : ડૉ. ચેતનાબહેન માંડવિયા
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ[...]
આધુનિક માનવ માટે ધ્યાનનું મહત્ત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(નવેમ્બરના અંકથી આગળ) ૫. સ્થળ અને કાળથી અતીત જવા માટે ધ્યાનની આવશ્યકતા સામાન્ય રીતે મનુષ્ય સ્થળ, કાળ અને કારણમાં બંધાયેલું[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
કઠિન પરિસ્થિતિ હવે આ વંશ બહુ મુશ્કેલીમાં મૂકાઈ ગયો, કારણ કે તે વંશના એકમાત્ર પુરુષ બ્રહ્મચારી ભીષ્મ જ જીવિત હતા.[...]
સાયન્સ ક્રિસ્પર : સ્વામી કૃષ્ણસખાનંદ
1. આધુનિક જિનેટિક્સનો ઇતિહાસ: આધુનિક જિનેટિક્સ (જનીનવિદ્યા) નો પાયો 19મી સદીમાં ગ્રેગોર મેન્ડેલ નામના ઑસ્ટ્રિયન સાધુએ નાખ્યો હતો. વટાણાના છોડ[...]
સ્વામી વિવેકાનંદ સંસ્મરણ : પહેલાં તો તમારા હૃદયના દરવાજા ખોલો : સ્વામી શુદ્ધાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા મૂળ હિન્દીમાં પ્રકાશિત ‘સ્વામી વિવેકાનન્દ કી પાવન સ્મૃતિયાઁ’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે ડૉ.[...]
વિવેકપ્રસંગ : રસોડામાં વેદાંત રાંધતા સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વેદાંત-પ્રચાર કરવાના સમયે સ્વામી વિવેકાનંદની આસપાસ કેટલાક એકનિષ્ઠ અનુયાયીઓ એકત્ર થયા હતા. એમાંનાં એક હતાં, શ્રીમતી એડિથ[...]
સાધુસંગ : સ્વામી પ્રેમાનંદ : સ્વામી ઓમકારેશ્વરાનંદ
(21 ડિસેમ્બર, ગુરુવારના રોજ સ્વામી પ્રેમાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક[...]
માતૃપ્રસંગ : મા શારદાનો રમૂજીભાવ : સ્વામી ગૌરીશ્વરાનંદ
(ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. લેખક[...]
શ્રીરામકૃષ્ણ કથા અમૃત : ઠાકુરની દૃષ્ટિએ સ્વામીજીનું માહાત્મ્ય : ‘સુદામા’
આવો આપણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાંચી એની ઉપર થોડું ચિંતન કરીએ. ખંડ છે ચોથો અને અધ્યાય પણ છે ચતુર્થ. અધ્યાયનું નામ[...]
સંપાદકની કલમે : સ્વર્ગનો રસ્તો નરકમાંથી પસાર થાય છે : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદ કહે છે: “સત્યને કેવળ સત્ય માટે જ શોધો. આનંદની શોધ કરશો નહીં. આનંદ એની મેળે આવે તો ભલે[...]
મંગલાચરણ
यस्मिन्सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानतः। तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः॥७॥ यस्मिन्, જ્યાં કે જ્યારે; आत्मा एव, ફક્ત આત્મા જ; सर्वाणि भूतानि,[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
રામકૃષ્ણ મઠ, અમદાવાદ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજીએ ગુજરાતની મુલાકાત દરમિયાન તા.૨૮/૯/૨૦૨૩, ગુરુવારે સવારે રામકૃષ્ણ[...]
વિદ્યાર્થીઓ માટે ધ્યાન : પક્ષીની આંખ વીંધવી : ડો. ચેતના માંડવિયા
(ડો. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ[...]
આધુનિક માનવ માટે ધ્યાન : આધુનિક માનવ માટે ધ્યાનનું મહત્ત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આજના વ્યસ્ત સમય માટે ધ્યાનનો અભ્યાસ કેવી રીતે કરવો એ વિષયક બહુ આયામો ‘એકાગ્રતા[...]
જૈન ધર્મમાં ધ્યાન : સ્વનું સ્વ દ્વારા દર્શન કરો : સ્વામી બ્રહ્મેશાનંદ
(સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, ચેન્નાઇથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’ના સંપાદક હતા. અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’માંથી ફેબ્રુઆરી, 1985ના[...]




