શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
तद्विहीनं जाराणामिव ॥२३॥ (विहीनम्, વગર; तद्, તે (માહાત્મ્યના ખ્યાલ); जाराणाम् इव, જાણે કે જાર જેવું (વ્યભિચારી જેવું.) ૨૩. એના -[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને મહાત્મા ગાંધી-૨ : સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણદેવનાં જીવન અને સંદેશનો પ્રભાવ ગાંધીજીના જીવનમાં જોવા મળે છે. એ વાત આપણે ગયા સંપાદકીયમાં જોઈ ગયા છીએ. હવે તેઓ[...]
વિવેકવાણી : આગેકૂચ કરો : સ્વામી વિવેકાનંદ
નિરાશ ન થાશો; ગીતામાં ભગવાને કહ્યું છે તે યાદ કરો. ‘કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહિ.’’ કટિબદ્ધ થાઓ, વત્સ! આ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ચૈતન્યલીલા : શ્રીરામકૃષ્ણદેવ
સમય બપોરના એક વાગ્યાનો. રવિવાર, જેઠ માસ, શુદ એકમ. ૨૫ મે, ૧૮૮૪. કીર્તનકાર ગૌર-સંન્યાસનું કીર્તન ગાય છે. ઠાકુર ગૌરાંગના સંન્યાસની[...]
દિવ્યવાણી
उच्चैः प्रहस्य करपद्मयुगं प्रताड्य नृत्यन्तमंबरतलं परिकम्पयन्तम् । मञ्जु प्रगीय कठिनोपलमार्द्रयन्त -मानन्दतुन्दिल- मनुस्मर रामकृष्णम् ॥ જે અટ્ટહાસ્ય કરતા કર તાલ દેતા,[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નેત્રયજ્ઞ ૨૧ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા એક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. આ નેત્રયજ્ઞમાં[...]
સંસ્કૃતિ : પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી ચાલું) હવે પુરાતત્ત્વે આપેલ ચૂકાદો એટલો તો સ્પષ્ટ અને ખામી વગરનો છે કે એમાં કોઈ હવે મીન-મેખ થઈ શકે[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
ખેતડીનિવાસની કેટલીક ઘટનાઓ - ૨ રાજા અજિતસિંહનો પરિવાર સ્વામીજીને રાજા સાહેબ સાથે જીવનભરનો સારો એવો અંતરંગ સંબંધ બંધાઈ ગયો હતો[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
એક દીન સંતાન પર કરુણા દૃષ્ટિ શ્રીમાની બીમારીની ખબર પડતાં એમનાં એક દીન સંતાન દૂર દૂરને ગામેથી આવ્યા છે અને[...]
‘મા, લો, આ તમારી દીકરી’ : જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી ચાલું) યુગા હવે અગિયાર વર્ષની થતાં તેના પિતા તેના માટે યોગ્ય વરની શોધ કરવા લાગ્યા. સગાસંબંધીઓ હવે તેના જલ્દી[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
દુર્લભં ત્રયમેવૈતત્ ‘ડૂબકી મારો અને આગળ ધપો’ આ બે શ્રીઠાકુરના મહા ઉપદેશો છે. સાધના પથે ઉપરછલ્લું રહેવાથી કંઈ ન થાય.[...]
પ્રાસંગિક : શ્રીઠાકુરના અનન્ય શિષ્ય : સ્વામી અદ્ભુતાનંદ : શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય
શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાયે લાટુ મહારાજ (સ્વામી અદ્ભુતાનંદજી)ની સ્મૃતિકથા ‘અદ્ભુત સંત અદ્ભુતાનંદ’ના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદમાંથી કેટલાક અંશોનો શ્રી મનસુખભાઈ[...]
સ્વામી વિવેકાનંદ – એક મહાન કેળવણીકાર – ૨ : સ્વામી પ્રભાનંદ
(ગતાંકથી ચાલું...) આમ, આ ત્રણે વિભાવનાઓ - ક્ષમતા, અભિરુચિ તથા કાબેલિયત - એ શિક્ષણનાં જ આ ત્રણ પાસાઓ ઉપર ભાર[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી ચાલું) तल्लक्षणानि वाच्यन्ते नानामतभेदात् ॥१५॥ (तत् लक्षणानि, તેનાં ભક્તિનાં લક્ષણો; मतभेदात्, જુદા જુદા પ્રકારના દૃષ્ટિકોણથી; नाना, ઘણા પ્રકારના છે;[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને મહાત્મા ગાંધી-૧ : સ્વામી સર્વસ્થાનંદ
નોબલ પારિતોષિક વિજેતા ફ્રેંચ લેખક રોમાં રોલાંએ શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીનાં અનુપમ જીવનચરિત્રો ફ્રેંચ ભાષામાં લખ્યાં. સને ૧૯૨૮માં[...]
વિવેકવાણી : શક્તિ! શક્તિ! શક્તિ! : સ્વામી વિવેકાનંદ
...દેહ સાથેનું તાદાત્મ્ય ત્યજી દો અને ઉન્નત બનો! ‘अस्ति’ ‘अस्ति’ (‘બધું છે’, ‘બધું છે’) કહો; રચનાત્મક વિચારો કેળવો. ‘नास्ति’ ‘नास्ति’[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દક્ષિણેશ્વરમાં કીર્તનાનંદ : શ્રીરામકૃષ્ણદેવ
ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરમાં ઉત્તર-પૂર્વની લાંબી ઓસરીમાં ગોપીગોષ્ઠ અને સુબલ-મિલન કીર્તન સાંભળી રહ્યા છે. નરોત્તમ કીર્તન કરે છે. આજ રવિવાર, ૨૨મી[...]
દિવ્યવાણી
योगेश्वरेत्यखिल-कर्मचणेति नित्यमुक्तेति भक्तिरसिकेति बृहद्व्रतेति । गार्हस्थ्यधर्मनिरतेति तपोधनेति तुर्याश्रमिन्निति च कीर्तय रामकृष्णम् ॥१९३॥ યોગીશ્વર પ્રખર કર્મતણા જ યોગી, ને નિત્યમુક્ત ભજ[...]
અહેવાલ : ૨૦૦૫-૦૬ની રામકૃષ્ણ મિશનની ૯૭મી વાર્ષિક સાધારણ સભાનો સંક્ષિપ્ત અહેવાલ : સંકલન
રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૦૫ - ૨૦૦૬ના વર્ષમાં થયેલ રૂપિયા ૧૮૭.૭૯ કરોડનાં રાહતસેવાકાર્યો રામકૃષ્ણ મિશનની ૯૭મી વાર્ષિક સાધારણ સભા બેલૂર મઠમાં[...]
બાળવાર્તા : સંકલન
સરળ રહસ્ય બાળકના જેવી શ્રદ્ધાથી અને નિષ્કપટતાથી ઈશ્વરને પામી શકાય. કોઈ એક માણસે એક સાધુને મળતાં તેની પાસે બોધની માગણી[...]
સમાચાર દર્શન
ધો. ૧ થી ધો. ૧૧-૧૨ તથા કોલેજ કક્ષા માટેની વકતૃત્વ, શીધ્ર ચિત્ર, નિબંધ, મુખપાઠ, દેશભક્તિ ગીત-વૃંદગાન, નાટ્ય સ્પર્ધા ૧૯૬૯ થી[...]
સંસ્કૃતિ : પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી
પ્રાચીન ભારતના ઇતિહાસની ઊડીને આંખે વળગે એવી ખાસિયત એ છે કે એનું આલેખન કરનારાઓ ભારતીયો ન હતા અને ઇતિહાસકારો પણ[...]
આત્મશક્તિ-જાગરણનો શ્રેષ્ઠ ઉપાય ધ્યાન : સ્વામી જિતાત્માનંદ
સ્વામી જિતાત્માનંદજીના મૂળ બંગાળી પુસ્તક ‘યૌવનેર પૂર્ણતાર પ્રતિમૂર્તિ - સ્વામી વિવેકાનંદ’માંથી શ્રી મનસુખભાઈ મહેતા અને બ્રહ્મ. રમાનાથ ચૈતન્યે કરેલો ગુજરાતી[...]
શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં – ૩ : સ્વામી બુધાનંદ
(ગતાંકથી આગળ) હવે, ભયનાં મૂળિયાં કયાં હોય છે? વેદાન્તના મત અનુસાર આત્માની સાચી ઓળખનું અજ્ઞાન ભયનું મૂળ છે. આપણને મરણનો[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
જગદ્વાત્રી પૂજાની સમસ્યા સંતાનોના પ્રાણોની અભિલાષા શ્રીમા વખતોવખત અણધારી રીતે પૂર્ણ કરતાં. એનો અનુભવ એમનાં અનેક સંતાનોએ પોતપોતાનાં જીવનમાં પ્રત્યક્ષ[...]




