દિવ્યવાણી
अज्ञानतिमिरे लोके प्रादुर्भूतः प्रदीपकः । नमोऽस्तु बोधिसत्त्वाय सम्बुद्धाय नमो नमः ॥ અજ્ઞાનના તિમિરભર્યા લોકમાં તમે પ્રોજ્જ્વલ દીપ રૂપે પ્રગટ થયા[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ ૪ માર્ચ, રવિવારના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેક હૉલમાં અમદાવાદના સુપ્રસિદ્ધ ગાયિકા શ્રીમતી શાશ્વતીબહેન ભટ્ટાચાર્યના[...]
સંશોધન : સ્વામી વિવેકાનંદ સાથે માદામ એમ્મા કાલ્વેનું પ્રથમ મિલન : સંકલન
માદામ કાલ્વેએ લખેલી પોતાની આત્મકથા, ‘માઈ લાઈફ’માંથી આ અહેવાલ લેવામાં આવ્યો છે., (સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ - ન્યૂ ડિસ્કવરિઝ,[...]
વ્યક્તિત્વ વિકાસ : વ્યક્તિત્વ વિકાસ : સફળતાનાં સૂત્રો : સ્વામી નિખિલેશ્વરાનંદ
સફળતા માટેનાં પાંચ સૂત્રો પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં સફળતા ઇચ્છે છે, પણ દરેકના સફળતાના માપદંડ જુદા જુદા હોય છે. કોઈ[...]
સંસ્કૃતિ : ભારતનો સાંસ્કૃતિક વારસો : એના અધ્યયનની પ્રસ્તુતતા : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી ચાલું) આપણે ‘રામકૃષ્ણ જ્યોત’ના આગલા અંકોમાં, પ્રાચીન સંસ્કૃતિનું વિવરણ કરતાં કરતાં ભારતીય સંસ્કૃતિ, વિશ્વસંસ્કૃતિના કેન્દ્રબિંદુમાં છે, એમ પ્રતિપાદિત કર્યું.[...]
શ્રીશંકરાચાર્ય : જીવન અને સંદેશ : સંકલન
જીવન ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ભગવદ્ગીતામાં કહેવાયેલું વચન - ‘જ્યારે જ્યારે ધર્મની હાનિ, અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
(ગતાંકથી આગળ) માતૃપદની છાયા માટે શ્રીમા કેવી રીતે શ્રીઠાકુરની તિથિપૂજા કરે છે, એ જોવા માટે મારા મનમાં પ્રબળ ઇચ્છા થઈ.[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
અચાનક વરસાદ શરૂ થતાં શારદાનંદ મહારાજે તરત જ ઘડાથી પાણી રેડવાનું બંધ કરાવ્યું. જરાક વાર લગી એક ઝાપટું વરસાદ વરસીને[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
‘વિવેકાનંદ’ નામનો ઈતિહાસ વારાણસીના વીરેશ્વર શિવની માનતાથી સ્વામીજીનો જન્મ થયો હતો અને એટલે જ બાળપણમાં એમને ‘વીરેશ્વર’ કે ‘બિલે’ના નામે[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી ચાલું) सा तु कर्मज्ञानयोगेभ्योऽप्यधिकतरा ॥२५ ॥ (सा, તે (ભક્તિ); तु, છે; कर्म-ज्ञान-योगेभ्यय् अपि, કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને યોગમાર્ગ કરતાં પણ;[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને મહાત્મા ગાંધી-૩ : સ્વામી સર્વસ્થાનંદ
આપણે ગયા બે સંપાદકીયમાં ગાંધીજીની શ્રીરામકૃષ્ણના જીવનસંદેશ પર કેવી શ્રદ્ધા હતી એ જોઈ ગયા છીએ. હવે આપણે શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી[...]
વિવેકવાણી : પ્રેમ શાશ્વત છે : સ્વામી વિવેકાનંદ
સત્ય એ છે કે લોકોને ઈશ્વરની જરાય પડી નથી. ધર્મ માત્ર ફેશન છે. એક બાજુ, પાસે સુંદર દીવાનખાનું છે, સરસ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જ્ઞાન અને વિજ્ઞાન, અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને દ્વૈતવાદ – એ ત્રણેયનો સમન્વય : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ-ઋષિઓને બ્રહ્મજ્ઞાન થયું હતું. વિષયબુદ્ધિ લેશમાત્ર હોય તો બ્રહ્મજ્ઞાન થાય નહિ. ઋષિઓ કેટલી મહેનત લેતા. સવારના પહોરમાં આશ્રમમાંથી ચાલ્યા જતા.[...]
દિવ્યવાણી
शंकरं शंकराचार्य केशवं बादरायणम् । सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ॥ અખિલ વિશ્વને વેદાંતસૂત્ર આપનારા બાદરાયણ સ્વરૂપ ભગવાન કેશવ તથા[...]
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ : સંકલન
આવીને એ જતી રહી કામારપુકુર માર્ગની પડખે રણજિત રાયનું તળાવ આવેલું છે. જગદમ્બા ભાગવતી એની પુત્રી તરીકે અવતર્યાં હતાં. એ[...]
વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૬ થી માર્ચ ૨૦૦૭) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) અધ્યાત્મ : અનંતને અનુરૂપ જીવન[...]
સમાચાર દર્શન
શ્રી મહાશિવરાત્રી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૧૬મી ફેબ્રુઆરીને શુક્રવારે રાત્રે ૯ થી સવારે ૫.૩૦ સુધી મહાશિવરાત્રી મહોત્સવ યોજાયો હતો.[...]
સંસ્કૃતિ : પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ – ૩ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી ચાલું) સંસ્થાનવાદી રાજકારણ, જર્મનરાષ્ટ્રવાદ અને કેટલાક ભાષાકીય સિદ્ધાંતોએ ભેગાં મળીને એક એવા ઇતિહાસનું આલેખન કર્યું કે જે બધાં જ[...]
મૂલ્ય : વ્યક્તિત્વ વિકાસમાં સંગીતનું પ્રદાન : સ્વામી વીતમોહાનંદ
(રામકૃષ્ણમઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘વેલ્યૂઝ : ધ કી ટુ એ મિનિંગફૂલ લાઈફ - સાર્થક જીવન માટે ગુરુચાવી રૂપ મૂલ્યો’માં[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
(ગતાંકથી આગળ) મહારાજ પાનાની રમત રમે છે મદ્રાસ મઠમાં મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) અમારી સાથે પાનાની રમત રમતા હતા.એક પક્ષે મહારાજ[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
જીવનના અંતિમ દિવસો માને નીરોગી અને સ્વસ્થ કરવાને માટે શરત્ મહારાજ તેમ જ માનાં અન્ય સંતાનો અથાક પ્રયત્નો કરી રહ્યા[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
ખેતડી નિવાસની કેટલીક ઘટનાઓ ભૂપાલગઢનો કિલ્લો ખેતડીની પહાડીઓમાં આવેલ ભૂપાલગઢનો કિલ્લો તથા મહેલનો ઉલ્લખ અગાઉના અંકમાં આવી ગયો છે. આ[...]
સ્વામી વિવેકાનંદ – એક મહાન કેળવણીકાર : સ્વામી પ્રભાનંદ
ડહાપણ વિનાના જ્ઞાનનો મહાકાય વિસ્ફોટ તથા વિવેકવિહીન પુષ્કળ શક્તિ એ આજના શિક્ષણનાં ભયસ્થાનો છે. એ એક ગંભીર બાબત છે કે[...]
પ્રાસંગિક : શ્રીરામની વાણી : સંકલન
★ હે મહાત્મન્! હું જાણું છું કે તમારું હૃદય મારું નિરન્તર ચિંતન કરવાને લીધે અત્યંત વિશુદ્ધ થઈ ગયું છે. એટલા[...]
પ્રાસંગિક : શ્રીમહાવીરની વાણી : સંકલન
★ જ્ઞાની હોવાનો સારાર્થ છે કે તે કોઈપણ પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જ પર્યાપ્ત છે કે અહિંસા મૂલક[...]




