દિવ્યવાણી
नान्यं वरं किमपि जातुचिदर्थये त्वां त्वत्पादुका-भजनमेव वरं वृणेऽहम् । भुक्तिं समस्तभवरोग-निदानभूतां मुक्तिं च भक्तिरस - भङ्गकरीं न याचे ॥ બીજું[...]
દિપોત્સવી : રામકૃષ્ણ ભાવધારાનું ઉપલેટામાં વહેતું ઝરણું : ભાનુબહેન ચંદ્રાવાડિયા
રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા ઉપલેટાના બધા ભક્તો ૧૯૯૦માં એક સોસાયટીમાં રહેવા આવ્યા. ૧૯૯૧માં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષનું પ્રવચન હતું. પછી બધાએ[...]
દિપોત્સવી : રામકૃષ્ણ ભાવધારાનું અમદાવાદમાં વહેતું ઝરણું : સુધાબહેન બી. દેસાઈ
જીવતા પ્રભુની, નરરૂપી નારાયણની કૃપા અને આપણી અભિલાષા સાથે મળે તો અનન્યભાવ જાગ્રત થાય. ૧૯૬૪-૬૫માં અમે જ્યારે ભાવનગર હતા ત્યારે[...]
દિપોત્સવી : રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાસમિતિ, ધરમપુર : ડૉ. દોલતભાઈ દેસાઈ
ડોક્ટર દોલતભાઈ પી. દેસાઈના અધ્યક્ષપણા હેઠળ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેવાસમિતિ ટ્રસ્ટ, ધરમપુર, જિલ્લો વલસાડ તા. ૫-૨-૧૯૯૭ના રોજ રજિસ્ટર થયું છે. આ[...]
દિપોત્સવી : કચ્છમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : બકુલેશભાઈ ધોળકિયા
ભૂજ કેન્દ્રમાં વહેતું ભાવધારાનું ઝરણું ૧૮૯૧-૯૨માં પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ જૂનાગઢથી ભૂજ ગયા. ત્યાંના દીવાન સાહેબના ઘેર અતિથિ બન્યા. એમની સાથે[...]
દિપોત્સવી : આદિપુરમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : ભારતીબહેન જોષી
સંક્ષિપ્ત ઈતિહાસ સ્વ. પ્રભુદાસ તોલાણી ઈન્સ્ટિટ્યુટ, ગાંધીધામ બોર્ડના સ્થાપક અને પ્રમુખ હતા. એમનું સ્વપ્ન હતું કે ‘તોલાણી વિદ્યામંદિર’ના સંકુલમાં શ્રીરામકૃષ્ણ[...]
દિપોત્સવી : કીમ (સુરત)માં વહેતું રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનું ઝરણું : નાગરભાઈ લાડ
૧૯૬૩નું વર્ષ મારા વિદ્યાર્થી જીવનને અને સમગ્ર જીવનને એક નવો જ વળાંક આપનારું વર્ષ હતું. એ વર્ષે હું ધો.૧૦માં મારા[...]
દિપોત્સવી : રામકૃષ્ણ ભાવધારાનું જૂનાગઢમાં વહેતું ઝરણું : ડૉ. ડી. એચ. ધડુક
ભારતના ઐતિહાસિક પ્રાચીન ધર્મનગરી જૂનાગઢમાં અનેક દેવદેવીઓ, અનેક સંપ્રદાયોનાં ધામ છે. અહીંના ગરવા ગિરનારની યાત્રાએ પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ આવ્યા હતા.[...]
દિપોત્સવી : રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા અને સેવારૂરલ ઝઘડિયા : ડૉ. અનિલભાઈ અને લતાબહેન દેસાઈ
૧૯૬૯નું વર્ષ છે. સૂરત શહેરના વરાચ્છા રોડ પર આવેલા એક અવાવરા જૂના જર્જરિત ભૂતિયા બંગલાના મોટા ઓરડામાં રાત્રે સૂવા માટે[...]
દિપોત્સવી : પોરબંદરમાં સ્વામી વિવેકાનંદનું પુનરાગમન : શ્રી જ્યોતિબહેન થાનકી
‘દરોગાજી, આપ અહીં સ્ટેશને! શું કોઈ મોટા ખાસ મહેમાન આવવાના છે?’ પોરબંદરના સ્ટેશન માસ્તરે રણછોડજી દરોગાને રેલ્વે સ્ટેશને આવેલા જોઈને[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ ભાવધારા અને જામનગર : શ્રી દુષ્યંતભાઈ પંડ્યા
બેલુર મઠની અને શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ, સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા અને જગપ્રસિદ્ધ બન્યા. તેની પહેલાં જામનગરને સ્વામી વિવેકાનંદના વિખ્યાત[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથેના મારા જીવનના પાંચ દાયકાઓ : કેશવલાલ વિ. શાસ્ત્રી
જીવનમાં સાચુકલી ઝંખનાનું બીજ ક્યાંક હૃદયને ખૂણે પડ્યું હોય તો એ ક્યારેક પણ અવશ્ય પાંગરે જ છે. એટલે રાજકોટ આવ્યા[...]
દિપોત્સવી : રામકૃષ્ણ ભાવધારાનાં અનૌપચારિક કેન્દ્રોનું પ્રદાન : સ્વામી શિવમયાનંદ અને સ્વામી ભજનાનંદ
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના મુખ્ય સંવાહક અને રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી શ્રીમત્ સ્વામી શિવમયાનંદજી તથા રામકૃષ્ણ મઠ-મિશનના આસિ. સેક્રેટરી શ્રીમત્ સ્વામી ભજનાનંદજી[...]
પ્રવાસ : મારું ગુજરાત ભ્રમણ – ૧ : સ્વામી જપાનંદ
શ્રીમા સારદાદેવીના મંત્રદીક્ષિત તેમજ સ્વામી બ્રહ્માનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા પ્રાપ્ત કરેલ, રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી જપાનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ[...]
દિપોત્સવી : રામકૃષ્ણ મિશન – એક આધ્યાત્મિક સંઘ : સ્વામી ત્યાગાનંદ
રામકૃષ્ણ વેદાંત સોસાયટી, બોસ્ટનના અધ્યક્ષ સ્વામી ત્યાગાનંદજીએ ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ મિશન - સ્વામી વિવેકાનંદ્સ વિઝન એન્ડ ફુલફિલમેન્ટ’ નામના પુસ્તકમાંથી[...]
દિપોત્સવી : રામકૃષ્ણ ભાવ આંદોલન પ્રથમ તબક્કો (૧૮૭૨-૧૯૦૫) : સ્વામી પ્રભાનંદ
(રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજીએ ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ મિશન - સ્વામી વિવેકાનંદ્સ વિઝન એન્ડ ફુલફિલમેન્ટ’ નામના પુસ્તકમાં[...]
દિપોત્સવી : ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા પ્રચાર પરિષદ : સંકલન
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના ૧૦ મુદ્દાની માર્ગદર્શિકા પ્રમાણે ગુજરાતમાં પણ કાર્યવાહી થતી રહે એ માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના નેજા હેઠળ નવેમ્બર,[...]
સંપાદકીય : ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
એક દિવસ દક્ષિણેશ્વરના પંચવટીમાં બ્રાહ્મોસમાજના અગ્રણી કેશવચંદ્ર સેને શ્રીરામકૃષ્ણદેવને કહ્યુંઃ ‘જો આપ રજા આપો તો હું આપનો સંદેશ લોકજ્ઞાત બનાવવા[...]
વિવેકવાણી : સાચો ઉકેલ – શક્તિનું રહસ્ય : સ્વામી વિવેકાનંદ
વિગતો અવશ્ય યુગે યુગે ઘડી કાઢવાની હોય છે; પરંતુ આ તો માત્ર એક સૂચન છે, જે પરથી તમને બતાવી શકાય[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારમાં જાગ્રતતા : શ્રીરામકૃષ્ણદેવ
આજ શનિવાર ૨૪મી મે, ઈ.સ. ૧૮૮૪. વૈશાખ વદ અમાસ. જે ગૌરવર્ણ છોકરાએ વિદ્યાનો પાઠ લીધેલો તેણે સુંદર અભિનય કરેલો. શ્રીરામકૃષ્ણ[...]
દિવ્યવાણી
आसारवात-तुहिनातप-कर्दमेषु भृत्या-भिधां - स्त्रिभुवनेश्वर मूर्तिभेदान् । आलोक्य कर्मकरणेन निपीड्यमानान् हर्म्ये स्थितस्य विकरोति न मानसं मे ॥ આ સૂર્યતાપ-હિમ-કીચડમાં પડેલાં, દારિદ્ય્રદુ:ખહત[...]
સમાચાર દર્શન
શ્રીમત્ દિવ્યાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે ૨૬ ઓગસ્ટ, ૨૦૦૭ ને રવિવારે સવારે રામકૃષ્ણ મિશન, માલદાના સચિવ તથા રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટી શ્રીમત્[...]
સાંસ્કૃતિ : ભારતીય સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોની ભૂમિકા – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) આપસ્તંબે આપેલી વેદની વ્યાખ્યા કરતાં વેદના વિષયને વધુ સ્પષ્ટ કરતી એક બીજી વ્યાખ્યા આ છે : ‘प्रत्यक्षेणानुमिल्या ना[...]
શિવજ્ઞાને જીવસેવા – શ્રીરામકૃષ્ણનો આદર્શ : સ્મિતા એસ. ઝાલા
આધુનિક યુગમાં આરાધના એટલે માનવતાની આરાધના. નવયુગના વિચારકો, સંતો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, કલાકારોએ માનવીની સુખાકારીને મહત્તા આપી છે. આજનો બુદ્ધિજીવી સામાન્ય[...]
શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૫ : સંકલન
(ગતાંકથી આગળ) ૪. વ્યક્તિગત ઉદાહરણોની પ્રભાવક શક્તિ ચારિત્ર્ય ઘડતરનું મહત્ત્વ. બાળકોના ચારિત્ર્ય ઘડતર માટે આવા પ્રયાસો પ્રભાવક બની રહે છે[...]




