આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

દિવ્યવાણી

May 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

વિવેકો દક્ષિણે યસ્ય, વામે ચ સારદામ્બિકા સુભક્તાઃ સાધકઃ પાદે રામકૃષ્ણ હરિં નુમઃ । જેની દક્ષિણ બાજુએ વિવેકાનંદ છે, જેની ડાબી[...]

એકસો સોળ વર્ષનું સ્વપ્ન સાકાર : દુષ્યંતભાઈ પંડ્યા

April 1, 2008|Categories: Dushyant Pandya|Tags: , |

સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદ ઈ.સ. ૧૮૯૨માં સ્વામીજીને શોધતા ગુજરાત દોડી આવ્યા હતા અને લીંબડી, જૂનાગઢ, દ્વારકા, કચ્છ-માંડવી, નારાયણ સરોવર,[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ

April 1, 2008|Categories: Videhatmanand Swami|Tags: , , , |

(ફેબ્રુ.૦૮થી આગળ) સ્વામીજીનો મદ્રાસથી લખેલો પત્ર મદ્રાસ ૧૫ ફેબ્રુઆરી, ૧૮૯૩ મહારાજ, હું આપને બે વાત સુચિત કરી રહ્યો છું -[...]

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

April 1, 2008|Categories: Vishuddhananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) બેલૂર મઠ, ૨૧-૩-૬૨ સાંજના દર્શનાર્થીઓ માટેનો સમય થઈ ગયો. પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ) બીજા માળના ગંગાભિમુખ વરંડામાં આવીને[...]

ભારતનું પ્રાચીન વાઙ્‌મય : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

April 1, 2008|Categories: Keshavlal V Shastri|Tags: , |

(૧) વેદો : કેવળ ભારતનું જ નહિ, પણ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય ‘વેદ’ છે, એમ સૌ નિ:સંદેહપણે માને છે. આ ‘વેદ’[...]

પ્રવાસ : મારું ગુજરાત પરિભ્રમણ – ૪ : સ્વામી જપાનંદ

April 1, 2008|Categories: Japananda Swami|Tags: , , |

(ફેબ્રુ. ૦૮ થી આગળ) ત્રણ રાત ત્યાં વીતાવી અને પછી સમુદ્ર કિનારે આવેલ બાલાચડી ગયો. ગામની પાસે ખૂલી જગ્યા છે.[...]

શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ : શ્રીમોરારિ બાપુ

April 1, 2008|Categories: Moraribapu|Tags: , |

(તા.૨૪-૨-૨૦૦૮ના રોજ શ્રીરામકષ્ણ આશ્રમમાં શ્રીમોરારિબાપુએ આપેલ પ્રવચનનો સારાંશ-સં.) લોકાભિરામમ્‌ રણરંગધીરમ્‌, રાજીવ નેત્રમ્‌ રઘુવંશનાથમ્‌ । નિરુપમ કરુણાકરંતમ્‌ શ્રીરામચંદ્રમ્‌ શરણં પ્રપદ્યે ॥[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા – ૮ : અક્ષયકુમાર સેન

April 1, 2008|Categories: Akshaykumar Sen|Tags: , , |

(ગતાંકથી આગળ) પાઠક : ભગવાનનાં દર્શન કરવાથી તો સંશયનો નાશ થાય છે પણ ઠાકુરની પાસે હંમેશા રહેવા છતાં પણ મથુરબાબુમાં[...]

વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ : સ્વામી રંગનાથાનંદ

April 1, 2008|Categories: Ranganathananda Swami|Tags: , |

(ગતાંકથી આગળ) આ રીતે ભજનાનંદ આધ્યાત્મિક બળ અને પ્રેરણાનો જોરદાર સ્રોત બની રહે છે અને તેથી ઘણા વૃદ્ધજનોને સ્પર્શી જતી[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

April 1, 2008|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) સર્વદા સર્વભાવેન નિશ્ચિન્તિતૈ: ભગવાનેવ ભજનીય: ॥૭૯॥ (સર્વદા, હંમેશા; સર્વ ભાવેન, દરેક રીતે; નિશ્ચિન્તિતૈ:, ચિંતા અને પોતાની સારસંભાળથી મુક્ત[...]

સંપાદકીય : મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૩ : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા છીએ કે મન પરનું નિયંત્રણ કેટલું આવશ્યક છે અને એ માટે આપણે મનને સૌ પ્રથમ[...]

વિવેકવાણી : સાંસ્કારિક અખંડતાનું સંરક્ષણ : સ્વામી વિવેકાનંદ

April 1, 2008|Categories: Vivekananda Swami|Tags: , , , |

આપણો વિકાસ આપણા સ્વભાવને અનુરૂપ જ થવો જોઈએ. વિદેશી સમાજે, અખત્યાર કરેલી કાર્યનીતિનું અનુકરણ કરવાનો મિથ્યા પ્રયત્ન સાવ એળે જ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નામ-માહાત્મ્ય : શ્રીરામકૃષ્ણદેવ

April 1, 2008|Categories: Ramakrishna Dev|Tags: , , , |

ઈશ્વરપ્રાપ્તિનાં કેટલાંક લક્ષણો છે. જે ભક્તમાં ઈશ્વરાનુરાગનું ઐશ્વર્ય પ્રકાશવા લાગે, તેને ઈશ્વર-પ્રાપ્તિ થવામાં વાર નહિ. અનુરાગનું ઐશ્વર્ય કયું? વિવેક, વૈરાગ્ય,[...]

દિવ્યવાણી

April 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

श्रीराम गोविन्द मुकुन्द कृष्ण । श्रीनाथ विष्णो भगवन्नमस्ते ॥ प्रौढारिषड्वर्गमहाभयेभ्यो । मां त्राहि नारायण विश्वमूर्ते ॥ श्रीरामाच्युत यज्ञेश श्रीधरानन्द राघव[...]

સમાચાર દર્શન

March 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વૃંદાવન શતાબ્દિ મહોત્સવ સમાપન સમારોહ રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વૃંદાવન શતાબ્દિ મહોત્સવનો પ્રારંભ માર્ચ, ૨૦૦૭ના રોજ થયો હતો.[...]

વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન

March 1, 2008|Categories: Sankalan|Tags: , , |

(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૬ થી માર્ચ ૨૦૦૭) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) કાવ્ય :  મા શારદ! -[...]

પ્રાસંગિક : ભારતનું સંવાદી સંગીત : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 1, 2008|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

ભારતમાં ૧૯મી સદીના પ્રારંભમાં અંગ્રેજી શાસનના પ્રભાવને લઈને પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કૃતિનું પ્રમાણ વધતું જતું હતું. તેના પરિણામે ભોગવાદ, સંશયવાદ[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા – ૭ : અક્ષયકુમાર સેન

March 1, 2008|Categories: Akshaykumar Sen|Tags: , , |

(ગતાંકથી આગળ) ધીમે ધીમે ઠાકુરને ભાવ, મહાભાવ દિવસમાં કેટલીયેવાર થવા લાગ્યો. કાલીવાડીના બ્રાહ્મણોએ હવે પૂરેપૂરું માની લીધું કે ઠાકુર બેહોશી[...]

શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા – ૯ : સંકલન

March 1, 2008|Categories: Sankalan|Tags: , , |

આદર્શોનું જીવનમાં આચરણ આ બંને આદર્શ (ત્યાગ અને સેવા)ના આચરણની પદ્ધતિ : જેવા આ આદર્શોને આપણે જાણી લઈએ કે તરત[...]

શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય : સ્વામી ચેતનાનંદ

March 1, 2008|Categories: Chetanananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) ગર્વ પતન નોતરે છે અને દિવસે ને દિવસે હૃદયરામનો ગર્વ વધતો જતો હતો. મંદિરના અધિકારીઓ પણ એમનાં વર્તનથી[...]

બાળવિભાગ : ભારતની મહાન નારીઓ – ૨ : સંકલન

March 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

ગાર્ગી ગાર્ગી વૈદિકકાળનાં મહાન વિદૂષી હતાં. ઘણા ઋષિઓથી પણ ચડિયાતાં જ્ઞાન-પ્રતિભા તેઓ ધરાવતાં હતાં. તેઓ ઋષિ વાચક્નુનાં પુત્રી હતાં. તેમણે[...]

બાળવિભાગ : ભારતની મહાન નારીઓ – ૧ : સંકલન

March 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

મૈત્રેયી મૈત્રેયી વેદકાળમાં મહાન આધ્યાત્મિક સાધક હતાં. જીવનના અંતિમ સત્યને પ્રાપ્ત કરવા માટે તેમણે ભૌતિક સંપત્તિઓનો ત્યાગ કર્યો હતો. મૈત્રેયી[...]

વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ : સ્વામી રંગનાથાનંદ

March 1, 2008|Categories: Ranganathananda Swami|Tags: , |

શ્રી મલ્લિક મને કહેતા હતા કે છેલ્લી વખત જ્યારે તમારું પ્રવચન હતું, ત્યારે ઘણા બધા લોકો આવ્યા હતા. આનો અર્થ[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

March 1, 2008|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) भक्तिशास्त्राणि मननीयानि तदुद्बोधक कर्माणि करणीयानि ॥ ७६॥ (भक्तिशास्त्राणि, ભક્તિવિષયક શાસ્ત્રો; मननीयानि, ચિંતન કરવું જોઈએ; तद्‌, તે (ભક્તિ);उद्बोधक, પ્રેરણા[...]

Title

Go to Top