આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા-૧૨ : અક્ષયકુમાર સેન

August 1, 2008|Categories: Akshaykumar Sen|Tags: , , |

પાઠક : જેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે, તેમની અવસ્થા કેવી હોય છે? ભક્ત : બાફેલાં બટેટાં-રીંગણાંની જે સ્થિતિ હોય છે[...]

વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ : સ્વામી રંગનાથાનંદ

August 1, 2008|Categories: Ranganathananda Swami|Tags: , , |

પશ્ચિમમાંનું વિવેકાનંદનું કાર્ય પશ્ચિમ ભારતમાં ક્યાંક પોતાના ભ્રમણ સમયે, શિકાગોમાં ૧૮૯૩માં મળનારી વિશ્વધર્મ પરિષદ વિશે સાંભળ્યું. એમના કેટલાયે મિત્રોએ અને[...]

સંપાદકીય : વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

અગાઉ જણાવેલ દસ મૂલ્યોની માપનરીતિ પ્રમાણે જીવનનાં બીજાં કેટલાંક અગત્યનાં અને ઉદાત્ત મૂલ્યોને કે સદ્‌ગુણોને શાળામાં માપી શકાય છે. આવાં[...]

વિવેકવાણી : ભગવદ્‌ કૃપા : સ્વામી વિવેકાનંદ

August 1, 2008|Categories: Vivekananda Swami|Tags: , , , |

શિષ્ય : સ્વામીજી! શ્રીરામકૃષ્ણ કહેતા કે માણસ પહેલાં કામ અને કાંચનનો ત્યાગ ન કરે તો આધ્યાત્મિક અનુભૂતિમાં બહુ આગળ ન[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિવિધભાવે શ્રીરામકૃષ્ણદેવ : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 2008|Categories: Ramakrishna Dev|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને)- મણિ મલ્લિકના દીકરાનો જમાઈ આવ્યો હતો. તેણે કોઈ કે ચોપડીમાં (John Stuart Mill's Autobiography, Mill, 1806-1873.) વાંચ્યું છે[...]

દિવ્યવાણી

August 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

वाणी गुणानुकथने श्रवणौ कथायां हस्तौ च कर्मसु मनस्तव पादयोर्नः । स्मृत्यां शिरस्तव निवासजगत्प्रणामे दृष्टिः सतां दर्शनेऽस्तु भवत्तनूनाम् ॥ અમારી જિહ્વા[...]

સમાચાર દર્શન

July 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

રામકૃષ્ણ મિશન, પોરબંદરની ગ્રીષ્મ બાલ-સંસ્કાર શિબિર ૧ મે થી ૭ જૂન, ૨૦૦૮ સુધી રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરમાં સતત ત્રીજે વર્ષે[...]

બાળવાર્તા : નારાયણ તીર્થ : સંકલન

July 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

(૧) ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી એમના એક ભક્ત દંપતીને પુત્રરત્ન સાંપડ્યું. તેમણે એનું નામ નારાયણ પાડ્યું. નાનપણથી જ નારાયણ પોતાનાં માતપિતા[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

July 1, 2008|Categories: Lokeshwarananda Swami|Tags: , , |

(બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ ‘કઠોપનિષદ’ના શંકર ભાષ્ય પર આધારિત સરળ પ્રવચનોનો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલ ગુજરાતી અનુવાદ[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ

July 1, 2008|Categories: Videhatmanand Swami|Tags: , , |

(મે ’૦૮થી આગળ) આદેશ અને યાત્રાની તૈયારી (૧૮૯૧માં સ્વામી વિવેકાનંદ ઉત્તર પશ્ચિમ ભારતના પરિભ્રમણ દરમ્યાન તેઓ ત્યાંના અનેક લોકો વિશેષ[...]

સાચી ધર્મપરાયણતા : ડૉ. એ.પી.જી. અબ્દુલ કલામ

July 1, 2008|Categories: A. P. J. Abdul Kalam, Dr.|Tags: , |

(સ્વામી હર્ષાનંદજી મહારાજે લખેલ ‘એનસાઈક્લોપિડિયા ઑન હિંદુઈઝમ’નું વિમોચન કરીને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સન્માનનીય ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે રામકૃષ્ણ મઠ, બેંગલોરમાં[...]

ભારતની સન્નારીઓ : સંકલન

July 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

અહલ્યા ગૌતમ ઋષિનાં અનુપમ સુંદર પત્નીનું નામ અહલ્યા હતું. તેઓ બંને ઊંડી તપોમય સાધના સાથે પવિત્ર જીવન જીવતાં હતાં. અહલ્યાના[...]

શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલીઅને શિક્ષકની ભૂમિકા – ૧૨ : સંકલન

July 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

તમારા બાળકની સરખામણી બીજા સાથે ન કરો : તમારા બાળકને તેના મિત્ર કે ભાઈબહેન સાથે સરખાવવાનું બંધ કરવું. દરેક બાળક[...]

ઈતિહાસ : પ્રાચીન ભારતમાં શિક્ષણ : કેશવલાલ વિ. શાસ્ત્રી

July 1, 2008|Categories: Keshavlal V Shastri|Tags: , , |

સારાપણાનો આધાર વસ્તુની પુરાતનતા કે અદ્યતનતા પર હોઈ ન શકે. વિવેકશીલ જનો બન્નેનું નિરીક્ષણ-પરીક્ષણ કરીને યોગ્ય વસ્તુને અપનાવે છે. એટલે[...]

વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ : સ્વામી રંગનાથાનંદ

July 1, 2008|Categories: Ranganathananda Swami|Tags: , , |

બે મહા ચિત્તનું મિલન શાંત અને ભવ્ય એવા ભારતના સનાતન આત્માનું પ્રતિનિધિત્વ રામકૃષ્ણ કરતા હતા, વિલ ડયુરાંના શબ્દોમાં, ‘જીવમાત્ર પ્રત્યે[...]

સંપાદકીય : વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

July 1, 2008|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

ગયા સંપાદકીયમાં આપણે કોઈ પણ બાળક કોઈ ઉત્તમ વિચાર કે મૂલ્ય વર્ગખંડમાં, પોતાના ઘરે કે સમાજમાં ઉતારતાં શીખતો હોય ત્યારે[...]

વિવેકવાણી : વેદમૂર્તિ શ્રીરામકૃષ્ણ : સ્વામી વિવેકાનંદ

July 1, 2008|Categories: Vivekananda Swami|Tags: , , , |

શ્રીરામકૃષ્ણનું જીવન તો એક અસાધારણ પ્રકાશ સમાન હતું. એના તેજ દ્વારા હિન્દુ ધર્મના સમસ્ત ક્ષેત્રને સાચી રીતે સમજવા મનુષ્ય સમર્થ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આવા લોકો પણ હોય છે : શ્રીરામકૃષ્ણદેવ

July 1, 2008|Categories: Ramakrishna Dev|Tags: , , , |

ઈશ્વર મનુષ્ય દેહ ધારણ કરી શકે એ એમના ‘સાયન્સ’માં લખ્યું નથી; પછી એ લોકો એ વાત કેમ માને. ‘આવા લોકો[...]

દિવ્યવાણી

July 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

त्यक्त्वा गृहे रतिमधोगतिहेतुभूताम् आत्मेच्छयोपनिषदर्थरसं पिबन्तः। वीतस्पृहा विषयभोगपदे विरक्ता धन्याश्चरन्ति विजनेषु विरक्तसङ्गाः॥ ३॥ ‘અધોગતિનું કારણ બનેલી ઘર માટેની પ્રીતિને ત્યજીને આત્મા[...]

સમાચાર દર્શન : સંકલન

June 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડીની જલધારા પરબનું ૪૧મું સોપાન મંડાય છે. રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની રુખીસૂકી ભૂમિની[...]

બાળવાર્તા : શિવભક્ત વિદ્યાપતિ : સંકલન

June 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

(૧) મહાશિવરાત્રીની રાત હતી. શિવમંદિરમાં ભક્તો ઊમટી રહ્યા હતા. રાજ દરબારના પંડિત વિદ્યાપતિ રાજા શિવસિંઘે રચેલ ભક્તિગીતો મધુર કંઠે ગાતા[...]

ભારતની સન્નારીઓ : સંકલન

June 1, 2008|Categories: Sankalan|Tags: , , , |

શબરી ગુરુ પ્રત્યેની અચળ ભક્તિથી પૂર્ણતાને પામી શકાય, તેનું ઉદાહરણ શબરીના જીવનમાંથી જોવા મળે છે. તેઓ જંગલમાં વસતી આદિવાસી જાતિનાં[...]

Title

Go to Top