શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
स त्वमग्निं स्वर्ग्यमध्येषि मृत्यो प्रब्रूहि त्वं श्रद्दधानाय मह्यम् । स्वर्गलोका अमृतत्वं भजन्त एतद् द्वितीयेन वृणे वरेण ॥ १३॥ मृत्यो, હે[...]
સંપાદકીય : પ્રબળ વ્યક્તિત્વની આધારશિલાઓ-વિદ્યાર્થીઓ માટે દિશાનિર્દેશ : સ્વામી સર્વસ્થાનંદ
તમારા વ્યક્તિત્વને પ્રબળ અને ઉત્કટ જુસ્સાવાળું બનાવવા માટે સારી રીતે જીવન જીવવું એ જ એક માત્ર માર્ગ છે. સદ્ જીવન[...]
વિવેકવાણી : અપૂર્વ માનવ શ્રીરામકૃષ્ણ : સ્વામી વિવેકાનંદ
વિચારોની અદ્ભુત શક્તિને ઘણા થોડા લોકો સમજે છે. જો કોઈ મનુષ્ય કોઈ ગુફામાં પેસીને પોતાની જાતને પૂરી દઈને એકાંતમાં નિરંતર[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ : શ્રીરામકૃષ્ણદેવ
ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં કાલી-મંદિરની સન્મુખે ઓટલા ઉપર બેઠેલા છે. કાલી-પ્રતિમાની અંદર જગન્માતાનાં દર્શન કરે છે. પાસે માસ્ટર વગેરે ભક્તો બેઠા[...]
દિવ્યવાણી
तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् । दुर्गां देर्वीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः॥ २॥ હું મા દુર્ગાદેવીના શરણે આવ્યો[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ પર વિશેષ પ્રવચનો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મંદિર નીચેના હોલમાં ૯ ઓગસ્ટ, શનિવાર થી ૧૭ ઓગસ્ટ,[...]
બાળવાર્તા : ૨૨મા તીર્થંકર શ્રીનેમિનાથ : સંકલન
(૧) રાજા સમુદ્રવિજય ગુજરાતના રાજા હતા. તેમનાં રાણીનું નામ શિવાદેવી હતું. એમણે પોતાના પુત્રનું નામ નેમિનાથ પાડ્યું હતું. (૨) રાજા[...]
બાળવિભાગ : મંદોદરી : સંકલન
લંકાના રાજા રાવણનાં ધર્મપત્નીનું નામ મંદોદરી હતું. રામાયણમાં તેમનો ઉલ્લેખ એક પવિત્ર ચારિત્ર્યશીલ અને અનન્ય ગુણસંપત્તિ ધરાવનાર નારી રૂપે થયો[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
(એપ્રિલ ૦૮થી આગળ) બેલુર મઠ, ૧-૪-૬૨ સાંજે પ્રબુદ્ધભારતના નવા તંત્રી સ્વામી ચિદાત્માનંદજી મહારાજે આવીને એમણે સંપાદિત કરેલ પ્રથમ અંક પરમ[...]
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ
વિવિધ સ્વરૂપો આજે અસંખ્ય લોકો શ્રીરામકૃષ્ણને પોતાના ઈષ્ટ તરીકે અને ધ્યાનના દેવ તરીકે માને છે. ધ્યાનની રીતો અનેક છે. આપણે[...]
પ્રવાસ : મારું ગુજરાત પરિભ્રમણ : સ્વામી જપાનંદ
આ વખતે પણ આબુમાં વાઘનો ઉત્પાત મચ્યો. એક દિવસ સંધ્યા સમયે હું તથા વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય સાધુ બેસીને વાતચીત કરતા[...]
શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા – ૧૪ : સંકલન
ઔપચારિક મૂલ્યલક્ષી કેળવણીનું પૂર્વ પગલું : બાલક સંઘ આપણા સમાજમાં અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સર્વત્ર મૂલ્યનિષ્ઠ કેળવણીની આવશ્યકતાની જબરી જાગૃતિ ઉદ્ભવી[...]
આપણાં આગમો – તંત્રો : એક અછડતી નજર : કેશવલાલ વિ. શાસ્ત્રી
વિશ્વના પ્રત્યેક મુખ્ય ધર્મોને પોતાનો કોઈ એક વિશિષ્ટ દૃષ્ટા કે પયગંબર જોવા મળે છે. દરેક ધર્મને પોતાનો એક ખાસ શાસ્ત્રગ્રંથ[...]
વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ : સ્વામી રંગનાથાનંદ
ભારતના આત્માને વિવેકાનંદ ઢંઢોળે છે પોતે ભારત પાછા ફરશે ત્યારે લોકો તરફથી પોતાને જે ભવ્ય આવકાર મળશે તેનો કંઈક ખ્યાલ[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
तिस्त्रो रात्रीर्यदवात्सीगृहे मेऽनश्नन्ब्रह्मन्नतिथिर्नमस्यः नमस्तेऽस्तु ब्रह्मन् स्वस्ति मेऽस्तु तस्मात् प्रति त्रीन् वरान् वृणीष्व ॥९॥ ब्रह्मन्, હે બ્રાહ્મણ; अतिथि, અતિથિ એવા તમે;[...]
સંપાદકીય : વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ-૪ : સ્વામી સર્વસ્થાનંદ
શાળામાં કેવી રીતે મૂલ્યશિક્ષણ આપવું? વર્તમાન શિક્ષણપદ્ધતિ ભલે ઊણપોભરી હોય અને મૂલ્યલક્ષી શિક્ષણ માટે અનુચિત પણ લાગે; વળી તે સાવ[...]
વિવેકવાણી : ધર્મ એટલે અનુભૂતિ : સ્વામી વિવેકાનંદ
ભક્તિ બે પ્રકારમાં વહેંચાયેલી છે. એક પ્રકારને વૈધી કહે છે; એટલે કે અનુષ્ઠાનવાળી; બીજા પ્રકારને કહે છે મુખ્યા કે પરા[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધનાની આવશ્યકતા : શ્રીરામકૃષ્ણદેવ
પંડિત વેદ વગેરે શાસ્ત્રો ભણ્યા છે અને જ્ઞાન-ચર્ચા કરે. ઠાકુર નાની પાટ પર બેઠા બેઠા તેમને જુએ છે, અને વાતને[...]
દિવ્યવાણી
यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानमीश्वरम् । हित्वार्चां भजते मौढयाद्भस्मन्येव जुहोति सः ॥ સર્વભૂતની અંદર હું નિત્ય અંતર્યામીરૂપે રહું છું, મારા[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન, લીંબડીની શ્રીમા સારદા-ગાયદાન યોજના રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા રોગીનારાયણ સેવા, દરિદ્ર નારાયણ સેવા, આપત્તિ પીડિત નારાયણ સેવા, શ્રીરામકૃષ્ણ[...]
બાળવાર્તા : જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર : સંકલન
(૧) મહર્ષિ ગૌતમ અને એમનાં ધર્મપત્ની અહલ્યા બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં પોતાના આશ્રમમાં રહેતાં હતાં. વર્ષોનો દુષ્કાળ આ વિસ્તારના લોકોને ઘેરી[...]
શ્રીમદ્ ભાગવતકથા – કાલિયાનાગનું દમન : સ્વામી ગીતાનંદ
શુકદેવજી બોલ્યા : હે મહારાજ! એક વખત વૃંદાવનવિહારી શ્રીકૃષ્ણ મિત્રો સાથે યમુના નદી પર ગયા. આ વખતે તેમની સાથે બલરામ[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદ અને રાજસ્થાન : સ્વામી વિદેહાત્માનંદ
મદ્રાસના લાંબાકાળના પ્રવાસનું કારણ ૧૮૯૨ના ડિસેમ્બરમાં જ રામનદના રાજા ભાસ્કર સેતુપતિએ સ્વામીજીને યુરોપ અને અમેરિકાની યાત્રા માટે રૂપિયા દસ હજાર[...]
શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલીઅને શિક્ષકની ભૂમિકા – ૧૩ : સંકલન
સ્વામી વિવેકાનંદ પ્રેરક આદર્શ રૂપે : એક અનંત પ્રેરણાદાયી આદર્શ રૂપ મહામાનવ અને એમના મનના સ્વાભાવિક મહાનાયક રૂપે ભારતના લાખો[...]
પ્રાસંગિક : પુરુષોત્તમ શ્રીકૃષ્ણ : : કેશવલાલ વિ. શાસ્ત્રી
ભારતની સંસ્કૃતિ વ્યક્તિનિરપેક્ષ હોવા છતાં એની ગોદમાં કેટકેટલાં અદ્ભુત-રમણીય વ્યક્તિત્વો પાંગર્યાં છે! વ્યક્તિત્વોની એ નક્ષત્રમાળામાં રામ અને કૃષ્ણ ભારતીય જનતાનાં[...]




