દિપોત્સવી : માનવ-સંસ્કારોનો પાયો – નીતિમત્તા : ચંદુભાઈ ઠકરાલ
માણસ એ ઈશ્વરનું સૌથી શ્રેષ્ઠ સર્જન માનવામાં આવેલ છે. પરંતુ કેટલીક વાર મીઠી મૂંઝવણ થાય છે કે આ શ્રેષ્ઠ સર્જન[...]
શિક્ષણ : સદાચારી માતપિતાનાં કર્તવ્યો : સ્વામી નિખિલેશ્વરાનંદ
(રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વલ્લભ વિદ્યાનગરની સેમકોમ કોલેજમાં માતપિતાની શિબિરમાં આપેલ પોતાના અંગ્રેજી વ્યાખ્યાન અને વ્યાખ્યાન પછી[...]
દિપોત્સવી : દૃષ્ટિકોણ-ભેદ : સ્વામી સત્યરૂપાનંદ
(સંતોષકુમાર ઝા (હાલના શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે મહાભારતનાં મોતીના રૂપે) ‘વિવેકજ્યોતિ’ના ૧૯૬૯ના ત્રીજા અંક (પૃ.૩૬૬)માં હિંદીમાં લખેલ લેખનો શ્રી મનસુખભાઈ[...]
દિપોત્સવી : ચિંતામુક્ત રહેતાં શીખો : સ્વામી જગદાત્માનંદ
(પુનમ પેટના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘લર્ન ટુ લીવ’ના અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રસિદ્ધ થયેલ હિંદી અનુવાદ[...]
દિપોત્સવી : એકતા, સંવાદિતા અને શાંતિ માટે કેવી રીતે કાર્ય કરવું? : સ્વામી બુધાનંદ
(રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીએ જુલાઈ-ઓગસ્ટ ૧૯૭૬ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ[...]
દિપોત્સવી : રામાયણમાં ઉપદેશેલ ધર્મ : સ્વામી મૃડાનંદ
(સ્વામી મૃડાનંદ ‘પ્રબુદ્ધ કેરલમ્’ના તંત્રી અને રામાયણના પ્રકાંડ પંડિત છે. એમણે ‘ધ વેદાંત કેસરી’ના નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૮૪ના અંકમાં ‘ધર્મ ઈન ધ[...]
પ્રાસંગિક : ભારતીય દર્શનોના પરિપ્રેક્ષ્યમાં ઘડાયેલા માનવજીવનના નીતિધર્મો : કેશવલાલ વિ. શાસ્ત્રી
‘દર્શન’ શબ્દનો પારિભાષિક અર્થ, જીવ-જગત-ઈશ્વરનું સાચું સ્વરૂપ અને એ ત્રણેયનો પારસ્પરિક સંબંધ સમજવાની એક પદ્ધતિ - એવો થાય છે. આ[...]
દિપોત્સવી : શું આ નૈતિક ગણાય? : સ્વામી ઈષ્ટાત્માનંદ
(સ્વામી ઈષ્ટાત્માનંદજીએ એપ્રિલ ૨૦૦૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત[...]
દિપોત્સવી : મા તો સૌથી છેલ્લે જ ખાય છે : સ્વામી વિમોક્ષાનંદ
(સ્વામી વિમોક્ષાનંદજીએ એપ્રિલ ૨૦૦૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત[...]
દિપોત્સવી : સૌને માટે અધ્યાત્મવિધા : સ્વામી રંગનાથાનંદ
જ્યારે આપણે અધ્યાત્મ અનુભવની વાત કરીએ છીએ ત્યારે એ કંઈક દૂરના જગતની રહસ્યમય ગૂઢ વિદ્યા હોવાનો આપણા મનમાં વિચાર આવે[...]
પ્રાસંગિક : પ્રભુની અદ્ભુત કૃતિ શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી
એ મધુર મુખ, એ સ્નેહ નીતરતી આંખો, એ શ્વેત વસ્ત્રો અને પેલાં કંકણો બધું ય નજર સમક્ષ તરવરી રહ્યું. મા,[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવ અને જીવનવ્યવહાર : દુષ્યંતભાઈ પંડ્યા
આપણી પ્રાચીન આશ્રમ વ્યવસ્થા અનુરૂપ વિવિધ આચારોનું પાલન આપણે કરવાનું હોય છે અને એ પાલનમાં સહાયરૂપ થાય અને માર્ગદર્શક બને[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ : સ્વામી સર્વસ્થાનંદ
નીતિશાસ્ત્રની આધારભૂમિકા : ધર્મ સ્વામી વિવેકાનંદ કહેતા કે જો નૈતિક સદાચારને ધર્મથી અલગ કરી દેવામાં આવે તો તે ટકી શકે[...]
વિવેકવાણી : આપણે આપણી જાતના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ
મારો વિચાર એમ બતાવવાનો છે કે નીતિમત્તા અને નિઃસ્વાર્થતાનો સર્વોચ્ચ આદર્શ અધ્યાત્મિક વિચારની સાથે સાથે જ રહે છે, અને નીતિશાસ્ત્ર[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારી જન શાસ્ત્રોનો નિર્બળ પ્રબોધક છે : શ્રીરામકૃષ્ણદેવ
પોતાને ભાગવત સમજાવે તેવા ભાગવતના જાણકાર પંડિતની સેવા એક માણસ લેવા માગતો હતો. એના એક મિત્રે કહ્યું : ‘હું એક[...]
દિવ્યવાણી
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु । लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ॥ अद्यैव वा मरणमस्तु युगान्तरे वा । न्याय्यात्पथः प्रविचलन्ति[...]
સમાચાર દર્શન
વિવેકાનંદ આઈ કેર સેન્ટર - રોગી નારાયણની સેવા માટે ખુલ્લું મુકાયું શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા નવનિર્મિત વિવેકાનંદ આઈ કેર સેન્ટરનું[...]
બાળવાર્તા : શ્રીગરુડને બોધપાઠ મળે છે : સંકલન
(૧) ભગવાન વિષ્ણુ શ્રીરામ રૂપે અવતર્યા હતા. સીતાની મુક્તિ માટે શ્રીરામે લંકા પર આક્રમણ કર્યું. યુદ્ધમાં રાવણનો પુત્ર ઈંદ્રજિત રામ[...]
બાળવિભાગ : તારા : સંકલન
હવે આપણે સત્તાધિકારી નારીઓની વાત કરીશું. તારામાં જન્મજાત પ્રતિભાશક્તિ હતી. એને લીધે તેઓ શાણપણભર્યા રાજનૈતિક નિર્ણયો લઈ શકતાં. તેઓ માનવ[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા-૧૩ : અક્ષયકુમાર સેન
એ તો બરાબર જ છે કે જ્ઞાન દ્વારા પણ ભગવાનની પ્રાપ્તિ થાય છે, અને ભક્તિ દ્વારા પણ થાય છે. પણ[...]
પ્રાસંગિક : બેલુર મઠમાં દુર્ગાપૂજા : સંકલન
બેલુર મઠમાં ૧૯૦૧માં દુર્ગાપૂજાનું પ્રથમવાર આયોજન થયું હતું. ત્યાર પછીથી દર વર્ષે બેલુર મઠમાં દુર્ગાપૂજાનો મહોત્સવ ઉજવાય છે. ૧૯૦૧ના પ્રથમ[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદની મુંબઈ થઈને ખેતડીયાત્રા : સ્વામી વિદેહાત્માનંદ
મહેન્દ્રનાથના બે પત્રો એ સમય દરમિયાન મહારાજાએ (અજિતસિંહ) કોલકાતા સ્થિત સ્વામીજીના પરિવાર સાથે નિરંતર સંપર્ક રાખ્યો હતો. સ્વામીજીના નાના ભાઈ[...]
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો – ૨ : સ્વામી ચેતનાનંદ
(ગતાંકથી ચાલું) ચાંદની ઓરડાના અંદરના ભાગને થોડો પ્રકાશિત કરે છે તેમ, ઠાકુરનો ઓરડો એમના દેહસૌંદર્યથી ચમકતો રહેતો. એમનો ચહેરો કૃપાવંત[...]
શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલીઅને શિક્ષકની ભૂમિકા – ૧૫ : સંકલન
વિવિધ સ્પર્ધાઓનું આયોજન : તંદુરસ્ત સ્પર્ધા વિદ્યાર્થીના મનને કુશાગ્ર અને ઉત્કટતાવાળું રાખે છે. દર ત્રણ મહિને કે છ મહિને અહીં[...]
આપણાં આગમો-તંત્રો : એક અછડતી નજર-૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી
આવા બધા અર્થો છતાં મુદ્રાનો અર્થ ઘણું કરીને હાથ કે હાથોની આંગળીઓથી કરાતી વિશિષ્ટ સ્થિતિ પૂરતો જ થાય છે અને[...]




