આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવ પ્રભાત-૨ : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2009|Categories: Sarvasthananda Swami|Tags: , , , , |

આજના આધુનિક વ્યવસ્થાતંત્રમાં એક નવું ઊભરતું વલણ છે, સર્વંટ લીડરશીપનો વિચાર. આ વિભાવના સૌથી પહેલાં રોર્બટ ગ્રિનલિફ નામના વિદ્વાને રચી[...]

વિવેકવાણી : કાર્ય એ જ પૂજન : સ્વામી વિવેકાનંદ

May 1, 2009|Categories: Vivekananda Swami|Tags: , , , |

સર્વોચ્ચ માનવી કાર્ય ‘કરી શકે નહિ’. કારણ કે તેને બાંધનારું કશું તત્ત્વ, કશી આસક્તિ, કશું અજ્ઞાન તેનામાં નથી. કહેવાય છે[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કોળાકાપુ અદા : શ્રીરામકૃષ્ણદેવ

May 1, 2009|Categories: Ramakrishna Dev|Tags: , , |

કુટુંબમાં રહેતો હોય અને બાળકોને રાજી રાખવા સદા તત્પર હોય તેવા ડોસાને તમે જોયો જ હશે. એ બહારની ઓસરીમાં બેસી[...]

દિવ્યવાણી

May 1, 2009|Categories: Sankalan|Tags: , , |

पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् । इह संसारे खलु दुस्तारे कृपयापारे पाहि मुरारे ॥ આ સંસાર જન્મોને[...]

સમાચાર દર્શન

April 1, 2009|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમમાં શિવરાત્રી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૩ ફેબ્રુઆરી, ૨૦૦૯, સોમવારે રાત્રે ૯ થી સવારના ૫.૩૦ સુધી શ્રીરામકૃષ્ણ મંદિરમાં[...]

મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશનનું સામાજિક ઉત્થાનકાર્ય : પી.સી.સેહગલ

April 1, 2009|Categories: P. C. Sehgal|Tags: , |

મુંબઈની ઉપનગરીય રેલવે સૌથી વધુ જટિલ અને સૌથી વધુ યાત્રીઓને લઈ જનારી વ્યવસ્થા છે. અહીં વસતીની ઘનતા ઘણી મોટી છે.[...]

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

April 1, 2009|Categories: Vishuddhananda Swami|Tags: , , |

બેલુર મઠ, બંગાબ્દ નૂતન વર્ષ, ૧૩૬૯, ૧૫-૪-૧૯૬૨, રવિવાર વહેલી સવારે પરમાધ્યક્ષશ્રીએ ખૂલે પગે સેવક સાધુ સાથે દરેક મંદિરે જઈને પ્રણામ[...]

ભારતનાં બે મહાકાવ્યો : રામાયણ અને મહાભારત : કેશવલાલ વિ. શાસ્ત્રી

April 1, 2009|Categories: Keshavlal V Shastri|Tags: , , |

રાષ્ટ્રની અસ્મિતાને અને ઐતિહાસિક વિભાવનાઓને મૂર્ત કરતાં વર્ણનાત્મક પદ્યબંધોને ‘મહાકાવ્ય’ કહેવામાં આવે છે. એમાં રાષ્ટ્રની સ્વકીય સિદ્ધિઓનું બયાન હોય છે[...]

પ્રાસંગિક : માનસ-રોગ : પંડિત રામકિંકર ઉપાધ્યાય

April 1, 2009|Categories: Pandit Ramkinkar Upadhyay|Tags: , , |

(રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવમાં રામાયણના પંડિત શ્રીરામકિંકર ઉપાધ્યાયે ‘રામચરિત માનસ’ પર આપેલ પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

April 1, 2009|Categories: Lokeshwarananda Swami|Tags: , , |

श्रेयश्च प्रेयश्च मनुष्यमेत- स्तौ सम्परीत्य विविनक्ति धीरः । श्रेयो हि धीरोऽभि प्रेयसो वृणीते प्रेयो मन्दो योगक्षेमाद् वृणीते ॥ २ ॥[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવ પ્રભાત : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2009|Categories: Sarvasthananda Swami|Tags: , , , , |

પ્રાસ્તાવિક પ્રાગૈતિહાસિક કાળથી હિંદુધર્મના સંન્યાસીઓ એકલા કે સમૂહમાં સમગ્ર ભારત ખંડમાં ઘૂમતા રહેતા. એમને માટે સંઘ કે સુસંગઠિત સંસ્થાનો વિચાર[...]

વિવેકવાણી : ઊઠો! જાગો! : સ્વામી વિવેકાનંદ

April 1, 2009|Categories: Vivekananda Swami|Tags: , , , |

દેહ સાથેનું તાદાત્મ્ય ત્યજી દો અને ઉન્નત બનો! ‘અસ્તિ’ ‘અસ્તિ’(‘બધું છે’, ‘બધું છે’) કહો; રચનાત્મક વિચારો કેળવો. ‘નાસ્તિ’ ‘નાસ્તિ’ (‘નથી’[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ધાર્મિક તરીકે જાતને ખપાવતા ધૂતારાઓ : શ્રીરામકૃષ્ણદેવ

April 1, 2009|Categories: Ramakrishna Dev|Tags: , , |

એક સોનીની ઘરેણાંની દુકાન હતી. એ મોટો ભક્ત હોય તેવો દેખાતો, ગળામાં માળા પહેરતો અને કપાળમાં તિલક કરતો. સ્વાભાવિક રીતે[...]

દિવ્યવાણી

April 1, 2009|Categories: Sankalan|Tags: , , |

नमामि भक्तवत्सलं कृपालु-शील-कोमलम् । भजामि ते पदाम्बुजम् अकामिनां स्वधामदम् ॥ ભક્તવત્સલ, સ્વભાવથી કૃપાળુ એવં કોમળ ચરિત્રવાળા એવા આપને હું નમસ્કાર[...]

વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન

March 1, 2009|Categories: Sankalan|Tags: , , , |

(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૮ થી માર્ચ ૨૦૦૯) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) દિવ્યવાણી : ૩(૧), ૪૮(૨), ૯૧(૩),[...]

સમાચાર દર્શન

March 1, 2009|Categories: Sankalan|Tags: , , , |

રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં પારિતોષિક વિતરણ સમારંભ રાષ્ટ્રિય યુવાદિનના ઉપલક્ષ્યમાં પોરબંદરની શાળા-કોલેજનાં ભાઈ-બહેનો માટે વક્તૃત્વ, નિબંધ સ્પર્ધા, વિચાર-પ્રચાર પરીક્ષા અને ધો.[...]

ખેતડીમાં ત્રણ સપ્તાહ : સ્વામી વિદેહાત્માનંદ

March 1, 2009|Categories: Videhatmanand Swami|Tags: , |

જગમોહનલાલને નામે રાજાનો પત્ર આબુરોડમાં પોતાના બે ગુરુભાઈઓને વિદાય આપીને સ્વામીજી જગમોહનલાલ સાથે જયપુર તથા રેવાડી થઈને ૨૧ એપ્રિલ, ૧૮૯૩ના[...]

સમર્પિત જીવન : સ્વામી જપાનંદ

March 1, 2009|Categories: Japananda Swami|Tags: , |

(‘માનવતા કી ઝાંકી’ નામના બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજના પુસ્તકના એક લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.) ફરિદપુર[...]

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

March 1, 2009|Categories: Vishuddhananda Swami|Tags: , , |

બેલુર મઠ, ૧૧-૪-૧૯૬૨ એ ઘર (શ્રીમત્‌ સ્વામી વિશુદ્ધાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા ત્યારે ગિરિશભવનના અથિતિગૃહના બીજા માળે રહેતા) કરતાં આ[...]

ભગવાન ચૈતન્યદેવ : રમણલાલ સોની

March 1, 2009|Categories: Ramanlal Soni|Tags: , |

બંગાળના નવદ્વીપ (નદિયા) નામે નગરમાં જગન્નાથ મિશ્ર નામે એક બ્રાહ્મણ પંડિત રહેતા હતા. તેમનાં પત્નીનું નામ શચીદેવી હતું. તે દિવસે[...]

શ્રી સ્વામી વિવેકાનંદના કેળવણી વિષયક વિચારો : રૂપલબહેન એમ. કુબાવત

March 1, 2009|Categories: Rupalben M. Kubavat|Tags: , , |

પ્રથમ નજરે જોતાં જ પ્રભાવિત થઈ જવાય એવું ભવ્ય - મોભાદાર - પ્રભાવશાળી વ્યક્તિત્વ, તીવ્ર બુદ્ધિ, ગહન શિક્ષણ તેમજ ઊંડી[...]

ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ

March 1, 2009|Categories: Jagadatmananda Swami|Tags: , |

અંગ્રેજી સાહિત્યના સુખ્યાત વિવેચક ડો.સેમ્યુઅલ જોનસનની જીવનકથા લખનાર બોસવેલનું એક વખત એક મિત્રે અપમાન કર્યું. આ ઘટનાથી બોસવેલ ઉદ્વિગ્ન બન્યા[...]

Title

Go to Top