દિવ્યવાણી
केल्यैव जीव जगतामयुतायुतानां, सृष्टिस्थितिप्रलयरूपमुदारकृत्यम्। कृत्वा समस्तमपि न त्वमहङ्करोषि माद्याम्यहो भृशमहं तु किमप्यकुर्वन्॥१००॥ સૃષ્ટિ સ્થિતિ પ્રલયની જડચેતનોની, લીલા તમે જગમહીં કરતા[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન આશ્રમ બેલગામનો અનોખો શિષ્યવૃત્તિ સમારંભ રામકૃષ્ણ મિશન આશ્રમ બેલગામ દ્વારા પહેલાંનાં વર્ષોથી જેમ ઉચ્ચતર પ્રાથમિકથી માંડીને અનુસ્નાતક કક્ષા[...]
દિપોત્સવી : આહાર અને પોષણનાં નવાં માનાંકો અને આપણો દેશ : પ્રા. પ્રીતિ દવે
પ્રા. પ્રીતિ દવે દાંતીવાડા કૃષિયુનિવર્સિટીમાં ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગમાં અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપે છે. अन्नाद भवन्ति भूतानि ‘અન્નથી જ[...]
દિપોત્સવી : કાલી તત્ત્વ-૧ : સ્વામી વિનિર્મુક્તાનંદ
વૈજ્ઞાનિક અને દાર્શનિક દૃષ્ટિએ બ્રહ્મ અને શક્તિ અભેદ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ આ જ ગુહ્ય તત્ત્વને સહજ, સરળ ભાષામાં કહે છે, ‘બ્રહ્મ[...]
દિપોત્સવી : રાજકોટ લોકવિજ્ઞાન કેન્દ્રનું જ્ઞાન-વિજ્ઞાનનું વહેતું ઝરણું : સંકલન
વૈજ્ઞાનિક અભિગમ લાવવા માટે ગુજરાત રાજ્યે છેલ્લાં ૧૦ વર્ષમાં ઘણું કાર્ય કર્યું છે. સૌથી મોટો ભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ[...]
દિપોત્સવી : વિજ્ઞાન અને રાષ્ટ્રવિકાસ : વિવેકાનંદી દૃષ્ટિકોણ : કેશવલાલ વિ. શાસ્ત્રી
સરિતાઓના સંગમને ભારત પુરાતનકાળથી જ પવિત્ર માનતું આવ્યું છે. એ સરિતા સંસ્કૃતિનું પ્રતીક છે એટલે જો બે કે તેથી વધુ[...]
દિપોત્સવી : ટેકનોલોજી અને સ્વામી વિવેકાનંદ : દુષ્યંતભાઈ પંડ્યા
ગાંધીજી યંત્રના અને ટેકનોલોજીના વિરોધી હતા એવો ખોટો ખ્યાલ પ્રવર્તે છે. ટેક્નોલોજીના માધ્યમ દ્વારા, યંત્ર દ્વારા થતા માનવ શોષણ સામે[...]
દિપોત્સવી : મેડિકલ સાયન્સે મુશ્કેલીઓ વચ્ચે કરેલ આગેકૂચ : ડો. કમલ પરીખ
ડો. કમલ પરીખ સુખ્યાત ફિજિશ્યન છે. સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટમાં ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટર તરીકે પોતાની સેવાઓ આપે છે. અત્યારે કોઈ પણ[...]
દિપોત્સવી : નેનો ટેકનોલોજી ક્ષેત્રે ભારતીય વૈજ્ઞાનિકોની મહત્ત્વની શોધ : ડો. રમેશ જ. ભાયાણી
એમએસસી (રસાયણશાસ્ત્ર), એમએસસી (ભૌતિક શાસ્ત્ર-પ્રથમવર્ગ), પીએચડી (રસાયણશાસ્ત્ર), જેવી ઉપાધિઓ પ્રાપ્ત કરનારા; ૪ પાઠ્ય પુસ્તકોના લેખક અને યુજીસીના ફેલો ટિચર (૧૯૮૦-૮૪),[...]
દિપોત્સવી : કૃષિ વિકાસમાં વૈજ્ઞાનિકોનું યોગદાન : ડો. એન. સી. પટેલ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. એન.સી.પટેલ અને એમના સાથી મિત્રોએ સૌરાષ્ટ્ર વિસ્તારની ખેતીવાડીના સાર્વત્રિક વિકાસ માટે અનેક સંશોધનકાર્યો કર્યાં છે.[...]
દિપોત્સવી : પ્રાચીન સંસ્કૃત અને અર્વાચીન કંપ્યુટરો : ડો. કે. પી. રાજપ્ન
ભાષા વિજ્ઞાન અને કમ્પ્યુટરના જાણકાર જિજ્ઞાસુઓને જ આકર્ષે તેવો ડો. રાજપ્પાનો લેખ ઓગસ્ટ, ૧૯૮૮ના ‘વેદાંત કેસરી’માં અંગ્રેજીમાં છપાયો હતો. વધારેમાં[...]
દિપોત્સવી : વિજ્ઞાન અને ટેકનોલોજી : પ્રો. ટી. આર. શેષાન્દ્રિ
પ્રો. ટી. આર. શેષાદ્રિના મૂળ અંગ્રેજી લેખનો શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. વર્તમાન સમયમાં[...]
દિપોત્સવી : વિજ્ઞાન અને ધર્મનો આંતર-સંબંધ અને સ્વામી વિવેકાનંદ : પ્રા. એન. વેંકટસુબ્રહ્મણ્યમ્
મદ્રાસની વિવેકાનંદ કોલેજના રસાયણશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક, અધ્યક્ષ અને પ્રાચાર્ય પ્રો. એન. સુબ્રહ્મણ્યમના મૂળ અંગ્રેજી લેખનો શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ વિજ્ઞાન અને ધર્મ : પ્રો. એસ. નારાયણન
વિજ્ઞાન અને ધર્મ બે એવી વિજ્ઞાન શાખાઓ છે કે, તેમનું સંવાદી સંયોજન માનવબુદ્ધિનો સર્વતોમુખી વિકાસ સાધી શકે. પરંતુ, બેઉ વચ્ચેની,[...]
દિપોત્સવી : એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત-૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ
મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનો સંદેશ ભારતના યુવાનોને : અદમ્ય ચેતના : ડો. એ.પી.જે. અબ્દુલકલામ
તા. ૧૨મી જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ, રાષ્ટ્રિય યુવા દિન નિમિત્તે ‘વિવેકાનંદ ઈન્સ્ટિટયૂટ ઓફ વેલ્યુ એજયુકેશન એન્ડ કલ્ચર’ના ઉદ્ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મિશન,[...]
દિપોત્સવી : ભારતનું નવજાગરણ : ભારતીય વૈજ્ઞાનિકોની સંસ્કૃતિ : ડો. આર. ચિદંબરમ્
રામકૃષ્ણ મિશન, મુંબઈમાં ‘ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની આગવી પરિકલ્પના’ વિશેના ૨૨-૨૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ મુંબઈ આશ્રમમાં યોજાયેલ પરિસંવાદમાં ઉદ્ઘાટન[...]
અધ્યાત્મ : પૂજાનું વિજ્ઞાન-૧ : સ્વામી પ્રમેયાનંદ
પૂજા ખૂબ શાસ્ત્રીય પદ્ધતિને અનુસરે છે તેની પર ભાર દેવા માટે જ ‘વિજ્ઞાન’ શબ્દ વાપરવામાં આવ્યો છે. જે સિદ્ધાંત પર[...]
દિપોત્સવી : ભારતનું શૈક્ષણિક નવજાગરણ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી ગોકુલાનંદ
બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજી મહારાજે મુંબઈ આશ્રમમાં યોજાયેલ આંતરરાષ્ટ્રિય પરિસંવાદમાં આપેલ અંગ્રેજી વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
દિપોત્સવી : ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની પરિકલ્પના-૧ : સ્વામી પ્રભાનંદ
રામકૃષ્ણ મિશન, મુંબઈમાં ‘ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની આગવી પરિકલ્પના’ વિશેના ૨૨ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ યોજાયેલ પરિસંવાદમાં પોતાના મુખ્ય અને[...]
સંપાદકીય : ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી : એક ઐતિહાસિક દૃષ્ટિકોણ-૧ : સ્વામી સર્વસ્થાનંદ
ઇતિહાસના પ્રભાતકાળથી વિશ્વના વિવિધ લોકોએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની વિવિધ શાખાઓમાં પોતાનું પ્રદાન કર્યું છે. દૂર દૂરના અંતરે આવેલી વિશ્વભરની સંસ્કૃતિઓએ[...]
વિવેકવાણી : આધ્યાત્મિકતા જ સાચી શક્તિ : સ્વામી વિવેકાનંદ
આપણી સમક્ષ આ મહાન આદર્શ છે. અને દરેકે ભારત દ્વારા વિશ્વનો વિજય કરવા માટે તૈયાર થવાનું છે; એનાથી જરાય ઓછું[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરના અર્થતંત્રમાં કંઈ ગુમાવાતું નથી : શ્રીરામકૃષ્ણદેવ
શબ સાધના કરતા એક મનુષ્ય વિશે એક કથા છે. એક ગાઢ જંગલમાં એ જગદંબાની આરાધના કરતો. આરંભમાં એને ઘણાં ભયંકર[...]
દિવ્યવાણી
या देवी सर्वभूतेषु शांतिरुपेण संस्थिता । नमस्त्यै नमस्त्यै नमस्त्यै नमो नमः ॥ या देवी सर्वभूतेषु शुद्धिरूपेण संस्थिता । नमस्त्यै नमस्त्यै[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન, લીંબડી ૨૮મી ઓગસ્ટે આ સંસ્થા દ્વારા નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેત્રયજ્ઞમાં ૩૩ પુરુષો, ૨૮ સ્ત્રીઓ[...]




