ચિંતન : જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૧ : સ્વામી સત્યરૂપાનંદ
(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૩, અંક ૩માંથી સ્વામી સત્યરૂપાનંદજીએ લખેલ લેખનો ગુજરાતી[...]
યુવજગત : પ્રેમની અદ્ભુત શક્તિ-૩ : સ્વામી જગદાત્માનંદ
પ્રેમની દુર્લભતા સ્વાર્થપરાયણતાને લીધે આ જગતમાં શુદ્ધ કે નિશ્છલ પ્રેમ એક દુર્લભ ગુણ બની ગયો છે. સ્વાર્થપરાયણતાએ અમીર, ગરીબ, વિદ્વાન[...]
પ્રેરણા : ભયની વૃત્તિ : સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૪, અંક ૧માંથી બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ લખેલ લેખનો[...]
શ્રીરામકૃૃષ્ણ અને ઉપનિષદ : ભૃગુની વાત : ડો. સુરુચિ પાંડે
વરુણના પુત્ર ભૃગુ, પુરાતન પ્રાચીન કાળના, જાણે કે પૃથ્વી પરના દેવ. કેવી રીતે અને કેટકેટલા પ્રકારે વર્ણવી શકાય? સૂક્તદ્રષ્ટા ઋષિ,[...]
રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : એક અજાણ્યો પણ ઓળખવા જેવો આદમી – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી
ન્યૂયોર્કની વેદાંત સોસાયટીના વડા શ્રી. સ્વામી તથાગતાનંદે શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જયંતીને અનુલક્ષીને હમણાં ‘Celebrating Shri Ramakrishna’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે.[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૪ : સ્વામી રંગનાથાનંદ
આ પછીના શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે: क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते। क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप॥३॥ આ શક્તિદાયક શ્લોક છે.[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ધનસંપત્તિ અને વિવેક : સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી આધ્યાત્મિક જીવન, એની સાધના, સિદ્ધિઓ માટે માર્ગદર્શન મળે છે અને પ્રેરણા પણ મળે છે. જીવનની સામાન્ય બાબતો વિશે[...]
વિવેકવાણી : એક આદર્શને પકડો અને તેને જ તમારું જીવન સમર્પણ કરો : સ્વામી વિવેકાનંદ
અહીં તહીં મોં નાખવાની ટેવ હંમેશને માટે છોડી દેવી. એક જ વિચારને પકડો. એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : તમે ઉત્સુક હો તો : શ્રીરામકૃષ્ણદેવ
મનુષ્ય સાચો પંથ ન જાણતો હોય પણ, એનામાં ભક્તિ અને ઈશ્વરને ઓળખવાની ઝંખના હોય તો, માત્ર ભક્તિને જોરે એ ઈશ્વરને[...]
દિવ્યવાણી
येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणः न धर्मः। ते मर्त्यलोके भुवि भारभूता: मनुष्यरूपेण मृगाः[...]
સમાચાર દર્શન
ગુરુપૂર્ણિમાના પાવનકારી પર્વ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૫ જુલાઈ, શુક્રવારના રોજ શ્રીમંદિરમાં સવારથી મંગલ આરતી, વિશેષ ભજન, પૂજા, હવન અને[...]
બાળવાર્તા : ભગવાન પોતે ભક્તના લહિયા બને છે : સંકલન
ભગવાન પોતે ભક્તના લહિયા બને છે ૧. પંઢરપુરમાં નામદેવના ઘરે ભગવાન પાંડુરંગના ગુણસંકીર્તન હંમેશાં રાતદિવસ થતાં રહેતાં. જનાબાઈ ભગવાન પાંડુરંગની[...]
બોધકથા : વેદની વાર્તાઓ: પ્રેમની આરાધના : કેશવલાલ વિ. શાસ્ત્રી
રાજર્ષિ રથવીતિ દાસ્ભ્યની રાજધાની આજે દબદબાથી શણગારાઈ હતી. રાજમાર્ગો પર ચંદનજળ છંટાતાં હતાં. પુષ્પસૌરભ સર્વત્ર પ્રસરતી હતી. નગરજનોની અવરજવર વધી[...]
યુવજગત : પ્રેમની અદ્ભુત શક્તિ-૨ : સ્વામી જગદાત્માનંદ
પ્રેમનું સ્વરૂપ અનેક લોકોનો એવો વિચાર છે કે પ્રેમ એક ભાવનાત્મક ઉત્તેજના કે પુરુષ તેમજ સ્ત્રીની વચ્ચેનું દૈહિક આકર્ષણ છે[...]
ઇતિહાસ-પ્રવાસ : અહીં જ છે સ્વર્ગ-૩ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ) હવે આગળ શું કરવું? આ વિશે અમે ચારેય ચર્ચા-વિચારણા કરવા લાગ્યા. ભારે હિમવર્ષાથી ગંગોત્રીથી ભૈરવઘાટી સુધીનો રસ્તો બંધ[...]
પ્રાસંગિક : નારદજીની આત્મકથા-૨ : શ્રી ડોંગરેજી મહારાજ
(ગતાંકથી આગળ) ચાર મહિના પછી, મારા ગુરુદેવ જ્યારે જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે મને બહુ દુ:ખ થયું. દુર્જનનો સંગ બહુ[...]
પ્રેરણા : જીવનનું લક્ષ્ય : સ્વામી સત્યરૂપાનંદ
ઉન્નતિ અને વિશ્વશાંતિનો રાજમાર્ગ મનુષ્યનું જીવન એક અંતહીન યાત્રા કે આંધળી દોટ નથી. મનુષ્યનો જન્મ જીવનમાં એક મહાન લક્ષ્ય પ્રાપ્તિ[...]
પ્રેરણા : પુરુષાર્થ અને પ્રારબ્ધ : સ્વામી આત્માનંદ
(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’ વર્ષ-૩૬, અંક-૧, ચિંતન ૨૮માં લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકો[...]
પ્રેરણા : સમજ-સમયની-૨ : સ્વામી પુરુષોત્તમાનંદ
(ગતાંકથી આગળ) પ્રાર્થના અથવા આત્મસૂચન જૂન આવે અને શાળાઓ ફરી ખૂલે અને વર્ગો તથા અભ્યાસ શરૂ થાય. દોઢ મહિનાના વેકેશન[...]
કલા-સંસ્કૃતિ : આપણાં દેવદેવીઓનાં વાહનો : ડો. સુરુચિ પાંડે
પ્રસ્તાવના: વિવિધ દેવતાઓ એટલે એક બ્રહ્મનાં વિવિધ રૂપ. બ્રહ્મ તો અરૂપ અને અનામી છે, પણ દેવતાઓ તો સરૂપ અને સનામ[...]
રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : ગદાધરનું દક્ષિણાયન : દુષ્યંતભાઈ પંડ્યા
‘સોળે સાન...’ની જૂની કહેવત મુજબ, અગાઉ સોળ વર્ષની વયે પહોંચેલી વ્યક્તિ પુખ્ત ગણાતી. વેપારીનો દીકરો વેપારમાં લાગી જતો અને બ્રાહ્મણનો[...]
રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : ગોપાલ સ્વરૂપે શ્રીરામકૃષ્ણ : રાાસીપુરમ્ રામભદ્રન
ગોપાલ એક શ્રીકૃષ્ણનું સૌથી સુખ્યાત નામ છે. ગોપાલ એટલે ગાયો કે જીવના રક્ષક. સંસ્કૃતમાં ‘ગો’ એટલે ગાય કે જીવ એવો[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૩ : સ્વામી રંગનાથાનંદ
અધ્યાય: ૨ - સાંખ્યયોગ પહેલા અધ્યાયમાં અર્જુનને આપણે હતોત્સાહ થઈને રથમાં બેસી પડેલો જોયો. છેલ્લા શ્લોકની ભાષા એ પરિસ્થિતિની અદ્ભુત[...]
સંપાદકીય : સમાજલક્ષી ઔદ્યોગિક સાહસિકા : સ્વામી સર્વસ્થાનંદ
સામાન્ય રીતે જગતમાં બે પ્રકારના લોકો છે. કેટલાક લોકો બુદ્ધિથી પ્રેરાતા હોય છે અને કેટલાક હૃદયથી પ્રેરણા પામીને જીવતા હોય[...]
વિવેકવાણી : યુવાનોની ઈચ્છાશક્તિ રાષ્ટ્રને બદલી શકે છે : સ્વામી વિવેકાનંદ
નવયુવકો પર, અત્યારની પેઢી પર મને શ્રદ્ધા છે; તેમનામાંથી જ મારા કાર્યકરો આવશે. સિંહની શક્તિથી તેઓ આખા પ્રશ્નને હલ કરશે.[...]




