નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર : રમેશભાઈ સંઘવી
(ગતાંકથી આગળ) ૭. સાધનાનાં સોપાન: વ્યાકુળતા, શ્રદ્ધા અને સમર્પણ, ઈશ્વર માટે તીવ્ર ઝંખના અને અંદરની પીડા – બેચેની ન હોય[...]
બોધ કથા : વિરલ સાધન : પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા
તે દિવસે સાંજ પડવા આવી. પશ્ચિમની ક્ષિતિજમાં સૂર્ય આથમી રહ્યો છે. ચારે બાજુ લીલાંછમ ખેતરો, શિયાળાની સારી એવી ઠંડી છે.[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
ભક્તિપથ સહજ અને સ્વાભાવિક છે શ્રીરામકૃષ્ણ કહે છે : ‘ભક્તિપથ દ્વારા પણ તેઓ મળે છે.’ ઈશ્વરનાં ચરણકમળમાં ભક્તિ થવાથી, એમનાં[...]
પતિ પરાયણ પવિત્ર નારી : સંકલન
એ એક ઘણા દુર્ભાગ્યની વાત હતી. એના પતિએ જ એને ઓળખવાનો ઈન્કાર કરી દીધો. અંતે ‘સત્યમેવ જયતે’ની જેમ એને ન્યાય[...]
શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) આ સઘળું ૩૯મા શ્લોક પછીથી આવશે. અહીં સંજય કહે છે श्रीभगवानुवाच - अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासून् अगतासूंश्च नानुशोचन्ति[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો
ગયા સંપાદકીયના અંતમાં આપણે યુવાનોએ જીવનમાં સફળ થવા માટે દૂરદર્શિતાવાળા અભિગમની આવશ્યકતા, તેનું આયોજન અને અમલીકરણ વિશે કહ્યું હતું. કેટલાક[...]
વિવેકવાણી : યુવાનોને સંબોધન : સ્વામી વિવેકાનંદ
હવે મારે તમને કેટલીક સૂચનાઓ આપવાની છે. આ પત્ર તમારે માટે જ લખ્યો છે. આ સૂચનાઓને દિવસમાં એક વાર વાંચી[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : હીરાની કિંમત બધા ન જાણે
‘જેની જેવી પૂંજી, તે પ્રમાણે તે ચીજની કિંમત કરી શકે. એક શેઠિયાએ પોતાના મુનીમને કહ્યું કે તું આ હીરો બજારમાં[...]
દિવ્યવાણી : સંકલન
किन्नाम रोदिषि सखे त्वयि सर्वशक्ति: आमन्त्रयस्व भगवन् भगदं स्वरूपम् । त्रैलोक्यमेतदखिलं तव पादमूले आत्मैव हि प्रभवते न जड: कदाचित् ॥[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીમાં શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી અને સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તા. ૫મી ડિસેમ્બર થી તા.[...]
અહેવાલ : સ્વામી વિવેકાનંદ ૧૫૦મી જન્મજયંતી સ્મરણોત્સવ – સંક્ષિપ્ત અહેવાલ : સંકલન
૮ ઓક્ટોબર, ૨૦૧૦ થી ૧૦ જૂન, ૨૦૧૧ સુધીમાં અહીં જણાવેલ પરિયોજનાઓમાં ૮.૨૦ કરોડનો ખર્ચ થયો છે. પ્રકાશન : સ્વામીજીના જીવન અને[...]
એક અસાધારણ પ્રતિભા – સ્વામી વિવેકાનંદ : નટવર આહલપરા
વર્ષો પહેલાંની વાત છે. યુગ વીત્યો. કન્યાકુમારીને કાંઠે મા ભારતી નિસ્તેજ અને નિરુત્સાહ બની ઊભી હતી. આ વખતે હિમાલયના ચંદનહારે[...]
માતપિતા અને ઇચ્છાશક્તિથી નામ કાઢતો ‘ઉત્તમ’ : સંકલન
સામાન્ય રીતે પુત્ર જન્મ કોઈપણ કુટુંબ માટે આનંદનો ઉત્સવ બને. જીતેન્દ્રભાઈ મારુના પરિવારમાં એક પુત્ર અવતર્યો. પણ ઈશ્વરે એના નાક,[...]
નર્મદા પરિક્રમા – સ્વાનુભૂતિ : આત્મકૃષ્ણ સ્વામીજી
नर्मदे ! हरसंभूते ! हरलिंगार्चनाऽऽदते । हरलिंगांचिततटे ! ज्याऽघं हर नर्मदे ॥ ભગવાન શિવના અંગમાંથી ઉદ્ભવેલી, શિવલિંગની પૂજામાં આદરવાળી, શિવલિંગોયુક્ત[...]
સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી
અત્યારે વિશ્વના ધર્મચિંતકોમાં જોર પકડી રહેલી અભિનવ વિચારધારાના સુફલ રૂપ એવી એક ‘તુલનાત્મક ધર્મ’ને નામે ઓળખાતી, ધર્મોની ઐતિહાસિક – વૈજ્ઞાનિક[...]
બેની મને ભીતર સદ્ગુરુ મળિયા : દાસી જીવણ : ઘનશ્યામભાઈ ગઢવી
ઈશ્વરીભાવની ખેંચતાણ, વલોવાઈ જતા માહ્યલાનું મનોમંથન કે હૃદયની આરપાર ઊતરી જતી ચેતનાની ક્ષણોની કટારી અને એમાંથી ઊઠતો આર્તનાદ, કલેજા કટારી[...]
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય – સ્વામી શુદ્ધાનંદ : સ્વામી અબ્જજાનંદ
‘હું જ્યારે લખાવું ત્યારે તમારામાંના એક એ લખી લે. ૧૮૯૭ના એપ્રિલનો અંત હતો. સ્વામી વિવેકાનંદ આલમબજાર મઠના એક મોટા ખંડમાં[...]
નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર : રમેશભાઈ સંઘવી
(ગતાંકથી આગળ) ૫. સંસારી-વ્યવહારની ચાવીઓ ‘સંસારમાં તમે રહો, તમારામાં સંસાર ન રહે.’ ઠાકુરે આ વાત અનેક દષ્ટાંતો દ્વારા જુદી જુદી[...]
શિવ શિવ : પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા
નિષ્ઠા અને વિશ્વાસ, વિશ્વાસ અને નિષ્ઠા - આ જ પ્રાચીન યુગમાં સામાન્ય માણસ માટેનો સહજ માર્ગ, તેઓ વિશ્વાસ રાખતા કે[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
પ્રતીક ઉપાસનાઓ દેવતા હૃદયમાં જ છે એવો મત છે, પરંતુ હૃદયમાં હોવા છતાં પણ ત્યાં પરિપૂર્ણરૂપે આપણે એમની પૂજા કરી[...]
સ્વામી વિવેકાનંદ અને ગાંધીજી : દુષ્યંતભાઈ પંડયા
એક સદી ઉપર થોડાં વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદે ભારતના દરેક નાગરિકને આહ્વાન કર્યું હતું કે : ‘ઓ વીર ! તું[...]
બે સિંહોનું યુદ્ધ : રામેશ્વર તાંતિયા
૧૭મી શતાબ્દિમાં રાજસ્થાનનાં વિભિન્ન રાજ્યમાં કેટલાક અદ્ભુત પ્રતિભાશાળી અને વીરરાજા થઈ ગયા છે. તેમાં મેવાડના રાણા રાજસિંહ, જોધપુરના જશવંતસિંહ અને[...]
શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) न हि प्रपश्यामि ममापनुद्याद् यत् शोकमुच्छोषणमिन्द्रयाणाम् । अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ॥८॥ અર્જુન કહે છે કે, ‘મારી[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો
સ્વામી વિવેકાનંદને અવારનવાર ભારતના આત્મારૂપે વર્ણવવામાં આવ્યા છે. તેઓ પીડિત અને દુઃખી માનવીનું ક્ષેમકલ્યાણ કરવા માટે અવતર્યા હતા. કન્યાકુમારીની શિલા[...]
વિવેકવાણી : ચરૈવેતિ ! ચરૈવેતિ !
હૈ વીર-હૃદય યુવકવૃન્દ...બીજી કોઈ વાતની જરૂરત નથી. ફક્ત જરૂરત છે પ્રેમ, સરળતા અને ધૈર્યની. જીવનનો અર્થ છે વિસ્તાર. પ્રેમ અને[...]




