યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ : સંપાદકીય
‘વૈશ્વિકતાની એક સંકલ્પના માટે જરૂર પડે તો બલિની વેદીપર સર્વસ્વની આહુતિ આપવી જોઈએ.’ સ્વામી વિવેકાનંદે એક વખત આવા શબ્દો નોંધ્યા[...]
વિવેકવાણી : સાચા વિદ્યાર્થીના આદર્શો : સ્વામી વિવેકાનંદ
શિષ્ય માટેની આવશ્યક શરતો પવિત્રતા, જ્ઞાન માટેની સાચી પિપાસા અને અધ્યવસાય એટલે ખંત છે... વિચાર, વાણી અને કર્મની પવિત્રતા કોઈ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિવેક : શ્રીરામકૃષ્ણદેવ
વિવેકદૃષ્ટિ કેળવો. કામિની અને કાંચન બંને મિથ્યા છે. એક ઈશ્વર જ સત્ય છે. પૈસો શા કામનો છે ? અરે, એ[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
अणोरणीयान्महतो महीयानात्माऽस्य जन्तोनिर्हितो गुहायाम्। तमक्रतुः पश्यति वीतशोकोधातुसादान्महिमानमात्मनः।।20।। આ આત્મા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન છે. તે દરેક પ્રાણીમાં[...]
પત્રો : સ્વામી સારદાનંદજીના પત્રો : સ્વામી સારદાનંદ
શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ ઉદ્બોધન કાર્યાલય કલકત્તા, ૯/૧૦/૧૯ર૦ શ્રીમાન, સદ્ગુરુની રાહ જોઈને બેસી રહેવા કરતાં યથા સંભવ ઈશ્વર ચિંતન, સાધુ-સંત[...]
પ્રાસંગિક : ચૂપકે ચૂપકે બોલ મૈના : જૂથિકા રોય
(જૂથિકા રોય ભારતનાં સુખ્યાત ભજન ગાયિકા છે. એમનો મધુર કોકિલ કંઠ શ્રોતાઓને કલાકોના કલાકો સુધી જકડી રાખે છે. એમની આત્મકથા[...]
સંકલન : વિશ્વરથ વિશ્વમિત્ર બને છે
વશિષ્ઠની સામે, વેધસના પુત્ર હરિશ્ચંદ્રની સામે, અપરાજેય દશરથની સામે, ઉત્તરપાંચાલના સુદાસની સામે, વીતહવ્ય સહસ્રાર્જુનની સામે વિશ્વરથે પડકાર ફેંક્યો. વશિષ્ટના આશ્રમમાં[...]
નાટક : જગદંબાનું પ્રથમ દર્શન : અમૂલખ ભટ્ટ
(શ્રી અમૂલખ ભટ્ટ સારા નાટ્યવિદ્ છે. ‘ચિલ્ડ્રન થિયેટર’નામની સંસ્થા ચલાવે છે.) દૃૃશ્ય ૧ શ્રીરામકૃષ્ણના હાથમાં શિવમૂર્તિ છે. ત્રિશૂલધારી, હાથમાં ડમરું,[...]
પ્રેરણા : પ્રેમની અદ્ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ
ગતાંકથી આગળ... અહિંસાની અભિવ્યક્તિ યોગસૂત્રોના રચયિતા મહર્ષિ પતંજલિ કહે છે કે અહિંસાભાવમાં સ્થિત વ્યક્તિના સાંનિધ્યમાં આવીને પશુપક્ષી પણ પોતાનાં સ્વાભાવિક[...]
સંગીત કલા : સંગીત કલ્પતરુની ભૂમિકા-૭ : સ્વામી વિવેકાનંદ
આ સર્વજનસુખપ્રદ, સર્વસંતાપહારી, મોક્ષપ્રદ, સંગીતશાસ્ત્ર શું એટલું બધું સહજ છે કે એ ચિરકાળ સુધી અજ્ઞાની, અંધશ્રદ્ધાળુ ‘ઉસ્તાદજી’ લોકોના હાથમાં પડ્યું[...]
વિદ્યાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય : સ્વામી પુરુષોત્તમાનંદ
ગતાંકથી આગળ...... વિદ્યાર્થી કેવી રીતે પોતાના મનને અધ્યયનમાં એકાગ્ર કરી શકે : ૧. જે રીતે દરેક યોગીને ધ્યાન કરવા માટે[...]
વિજ્ઞાન : પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન : કેશવલાલ વિ. શાસ્ત્રી
ગતાંકથી ચાલુ... હ્યુ-એન-સંગે (ઈ.સ.૬૦૦ થી ૬૬૬) નાલંદા વિશ્વવિદ્યાલય પાસે, બિહારમાં રાજા પૂર્ણવર્માએ સ્થાપેલી બુદ્ધની તામ્રપ્રતિમાનો ઉલ્લેખ કર્યો છે. મૌર્ય અને[...]
સંસ્મરણ : સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા – ૩ : સ્વામી વિરજાનંદ
શશી મહારાજને આરતી કરતાં જોવા એ એક અભૂતપૂર્વ ઘટના હતી. જયારે તેઓ ધૂપ, ધૂણી, અને પખવાજ-મંજીરાની ધૂન સાથે આરતીના અંતિમ[...]
સંસ્મરણ : મારી દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ : સંકલન
ભગિની નિવેદિતાના અંગ્રેજી ગ્રંથ ‘માસ્ટર એસ આઇ સો હિમ’નો ગુજરાતી અનુવાદ ક્રમશ : અહીં પ્રસ્તુત છે. સં. બૌદ્ધ સંઘના સમાપનથી[...]
જીવનકથા : આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’ : સ્વામી ચેતનાનંદ
પોતે કુટુંબમાં કમાણી કરીને પાલન પોષણ કરનાર હોવાથી ગૃહસ્થે પોતાનાં વૃદ્ધ માતપિતા પ્રત્યેની ફરજો પણ બજાવવાની હોય છે. શ્રી‘મ’ અને[...]
જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ : સ્વામી અબ્જજાનંદ
ગતાંકથી ચાલું... એક વખત સ્વામીજી શુદ્ધાનંદની સાથે શ્રી શ્રીમાને મળવા ગયા. જેવા તેઓ માના ઓરડામાં પ્રવેશ્યા કે તરત જ સ્વામીજીએ[...]
કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
ગતાંકથી આગળ... ચિત્તશુદ્ધિ અને ઈશ્વરપ્રાપ્તિ ઈશ્વરદર્શન માટે શુદ્ધદૃષ્ટિ અને શુદ્ધબુદ્ધિ જરૂરી છે. જેમની બુદ્ધિ શુદ્ધ નથી તેવા લોકો કહેવાના કે[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ.... તો આ ૨૯મો શ્લોક એ ગહન વાત વ્યક્ત કરે છે. માનવી રજકણ નથી, પ્રાણી નથી પણ મુક્ત છે.[...]
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૬: સંપાદકીય
આ પહેલાંના અંકમાં આપણે જોયું કે જામનગરના ઉત્તમ વૈદ્ય ઝંડુ ભટ્ટની અનન્ય સેવા પરાયણ ભાવનાને જોઈને સ્વામી વિવેકાનંદે સ્વામી અખંડાનંદને[...]
વિવેકવાણી : નારીઓને સર્વાંગીણ કેળવણી આપો : સ્વામી વિવેકાનંદ
શિક્ષણ... એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું એ નહિ, પરંતુ બુદ્ધિશક્તિનો વિકાસ; અથવા વધારે સાચા અર્થમાં વ્યક્તિની કુશળતાપૂર્વક ઇચ્છાશક્તિનો ઉપયોગ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કેમ મા શ્યામા આવે ના ! : શ્રીરામકૃષ્ણદેવ
માસ્ટર - શું ઈશ્વરનાં દર્શન થઈ શકે? શ્રીરામકૃષ્ણ - હા, જરૂર થાય. અવારનવાર એકાંતવાસ, ઈશ્વરનાં નામ, ગુણકીર્તન, વસ્તુ વિચાર, એ[...]
દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત
अयि जगदम्बमदम्ब कदम्बवनप्रियवासिनि हासरते शिखरिशिरोमणि तुङ्गहिमालय श्र्ा्रृङ्गनिजालय मध्यगते। मधुमधुरे मधुकैटभगंजिनि कैटभभंजिनि रासरते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।3।। હે[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૧૮મી સપ્ટેમ્બરના રોજ પધાર્યા હતા.[...]
પ્રાસંગિક : આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે
ડૉ. સુરુચિ પાંડેએ લખેલ મૂળ મરાઠી ગ્રંથ ‘આનંદકથા’નો સૌ. મેધા કોટસ્થાનેએ કરેલ ગુજરાતી અનુવાદ આ સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થાય[...]
ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસીવાલી રાની થી : દિપક કુમાર. એ. રાવલ. ‘અજ્ઞાત’
ગતાંકથી આગળ... અહિંસાની અભિવ્યક્તિ યોગસૂત્રોના રચયિતા મહર્ષિ પતંજલિ કહે છે કે અહિંસાભાવમાં સ્થિત વ્યક્તિના સાંનિધ્યમાં આવીને પશુપક્ષી પણ પોતાનાં સ્વાભાવિક[...]




