આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પ્રાર્થના : સ્વામી આત્મદિપાનંદ

October 1, 2024|Categories: Atmadipananda Swami|Tags: , , |

(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે.) ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પ્રાર્થનાનું અનેરું મહત્ત્વ હતું. એમના મતે પ્રાર્થના એ સાધક[...]

દીપોત્સવી : વિદ્યાર્થીજીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ : શ્રી જ્યોતિબહેન થાનકી

October 1, 2024|Categories: Jyotiben Thanki|Tags: , , |

(સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર ઍમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ[...]

દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવ દ્વારા ઉદ્ધૃત પ્રાર્થનાઓ : સ્વામી ચેતનાનંદ

October 1, 2024|Categories: Chetanananda Swami|Tags: , , |

(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈના મિનિસ્ટર-ઈન-ચાર્જ સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “See God with Open Eyes”નો એક અંશ[...]

દીપોત્સવી : જૈન ધર્મમાં પ્રાર્થનાનું મહત્ત્વ: નિજ સ્વરૂપમાં લીન થવાનો અપૂર્વ અવસર : ડૉ. કુમારપાળ દેસાઈ

October 1, 2024|Categories: Kumarpal Desai|Tags: , , |

દીન, હીન અને લાચાર બનેલો માનવી પ્રારબ્ધના ખોળે જઈને બેસે અને પોતાના હાથ, પગ અને ચિત્ત નિષ્ક્રિય કરીને પુરુષાર્થ ત્યજીને[...]

દીપોત્સવી : પ્રાર્થનાની પદ્ધતિ : સ્વામી પવિત્રાનંદ

October 1, 2024|Categories: Pavitrananda Swami|Tags: , , |

(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા હિન્દીમાં પ્રકાશિત ‘આધ્યાત્મિક જીવન ક્યોં ઔર કૈસે’ પુસ્તકમાં પ્રગટ થયેલ સ્વામી પવિત્રાનંદના લેખનો શ્રી હિતેષભાઈ ગઢવીએ[...]

દીપોત્સવી : પ્રાર્થનાની સફળતા માટેની શરતો : સ્વામી ભજનાનંદ

October 1, 2024|Categories: Bhajanananda Swami|Tags: , , |

પ્રાર્થના ભક્તિના પથ ઉપર જવા માટેનું સરળમાં સરળ પ્રાથમિક પગથિયું છે. પરંતુ એને જો અસરકારક અને શક્તિશાળી સાધન બનાવવું હોય[...]

દીપોત્સવી : શું ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે? : સ્વામી ભૂતેશાનંદ

October 1, 2024|Categories: Bhuteshananda Swami|Tags: , , |

પ્રશ્ન: શું ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે? જો હા, તો આપણને પ્રાર્થનાનું ફળ કેમ મળતું નથી? પ્રાર્થના કેવી રીતે કરવી[...]

દીપોત્સવી : ધ્યાન અને પ્રાર્થના : સ્વામી યતીશ્વરાનંદ

October 1, 2024|Categories: Yatishwarananda Swami|Tags: , , |

સર્વવ્યાપી, આનંદસ્વરૂપ, સર્વહૃદયનિવાસી પરમાત્માને પ્રણામ. તેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્યના શાસનકર્તા છે. એમનો સાક્ષાત્કાર કરીને વ્યક્તિ ભયમુક્ત બની શાંતિ પ્રાપ્ત[...]

દીપોત્સવી : પ્રાર્થના વિશે શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદો : સંકલન

October 1, 2024|Categories: Sankalan|Tags: , , |

(વેદાંત સોસાયટી ઑફ સધર્ન કેલિફોર્નિયા, અમેરિકા દ્વારા પ્રકાશિત મૂળ અંગ્રેજી પુસ્તક “What the Disciples Said About It”નો એક અંશ આપની[...]

સંપાદકીય : પ્રાર્થનાની અદ્‌ભુત શક્તિ : સ્વામી નિખિલેશ્વરાનંદ

October 1, 2024|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

જીવનમાં જ્યારે ભારે સંકટનો સમય આવે છે તે સમયે તેના સમાધાન માટે આપણી પાસે જે મહાન શસ્ત્ર છે, તે છે,[...]

મંગલાચરણ

October 1, 2024|Categories: Sankalan|Tags: , , , |

अहं हरे तव पादैकमूल-दासानुदासो भवितास्मि भूयः। मनः स्मरेतासुपतेर्गुणांस्ते गृणीत वाक्कर्म करोतु कायः॥ હે શ્રીહરિ! હું ફરી પણ આપના ચરણમૂળના દાસનો[...]

સમાચાર દર્શન

August 29, 2024|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અતિવૃષ્ટિ રાહત કાર્ય ઉપલેટા તથા જામનગરના આસપાસના વિસ્તારમાં અતિ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતાં અસરગ્રસ્ત[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

August 29, 2024|Categories: Raghaveshananda Swami|Tags: , , , , , |

(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) દ્રોણનો પ્રતિશોધ તમને યાદ હશે કે કેવી રીતે દ્રોણના સહપાઠી રાજા દ્રુપદે તેમનું અપમાન કર્યું[...]

નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

August 29, 2024|Categories: Mantreshananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) व्याख्यामुद्रा - प्रवरदकरे दक्षिणे धारयन्तीं वामे लिंग सलिलकलशं भूषयन्ती वरेण्याम्। अंभोजस्थां मकररथगां दिव्यसौन्दर्यमूर्तिं वन्दे रेवा कलकलरवां शँभुकन्यां शरण्याम्।।[...]

સંસ્મરણ : આત્મારામની આત્મકથા : સ્વામી જપાનંદ

August 29, 2024|Categories: Japananda Swami|Tags: , , |

(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને[...]

સાહિત્ય : શ્રી યશવંતભાઈ શુક્લ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 29, 2024|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

ગુજરાતના નામાંકિત સાહિત્યકાર અને સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ શ્રી યશવંતભાઈ શુક્લનો જન્મ અમદાવાદથી એક કલાકના અંતરે આવેલ ખેડા જિલ્લાના ઉમરેઠ ગામે તા.[...]

ઊઠો! જાગો! વીર યુવકો! : યુવા શક્તિનું રહસ્ય : સ્વામી પુરુષોત્તમાનંદ

August 29, 2024|Categories: Purushottamananda Swami|Tags: , , |

(સ્વામી પુરુષોત્તમાનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘યુવા શક્તિ કા રહસ્ય’ના એક અંશનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ[...]

સાધુઓના પાવન પ્રસંગ : કાશી સેવાશ્રમની યાદો : સ્વામી ચેતનાનંદ

August 29, 2024|Categories: Chetanananda Swami|Tags: , , |

(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જૂન, ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ અંગેનાં સંસ્મરણોનો[...]

શ્રીમત્‌ ભગવદ્‌ ગીતા : ગીતાતત્ત્વ ચિંતન : સ્વામી આત્માનંદ

August 29, 2024|Categories: Atmananda Swami|Tags: , , , |

(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. –[...]

સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી સ્મૃતિઓ : વિવેકાનંદજીની તાલીમ : સ્વામી શુદ્ધાનંદ

August 29, 2024|Categories: Suddhananda Swami|Tags: , , , |

(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્‍યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં અધ્યયન કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા[...]

એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : સ્વામી તુરીયાનંદ મહારાજના સંગમાં : સ્વામી અતુલાનંદ

August 29, 2024|Categories: Atulananda Swami|Tags: , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and[...]

પ્રાસંગિક : શિક્ષણ “આપવું” એટલે શું? : શ્રી હરેશ ધોળકિયા

August 29, 2024|Categories: Hareshbhai Dholakiya|Tags: , , |

માનવજીવનમાં સૌથી મહત્ત્વના બે મુદ્દા હોય તો તે છે શિક્ષણ અને આરોગ્ય. આરોગ્ય વ્યક્તિને શારીરિક રીતે સ્વસ્થ રાખે છે, તો[...]

પ્રાસંગિક : ગણેશજી : સીમાબહેન માંડવિયા

August 29, 2024|Categories: Seemaben Mandaviya|Tags: , , |

(7 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ[...]

પ્રાસંગિક : શ્રીહરિના અવતારો : સ્વામી ગુણેશાનંદ

August 29, 2024|Categories: Guneshananda Swami|Tags: , , |

(આ મહિનાની ૬ તારીખે ‘વરાહ જયંતી’ અને ૧૫મી તારીખે ‘વામન જયંતી’ના ઉપલક્ષ્યમાં આવો, આપણે ભગવાન શ્રીહરિના આ બે દિવ્ય અવતારોની[...]

સંપાદકની કલમે : નાઇન ઇલેવનનું ઐતિહાસિક મહત્ત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 29, 2024|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

પશ્ચિમના દેશોમાં પહેલાં મહિનાનો અને પછી તારીખનો ઉલ્લેખ કરવામાં આવે છે. આમ નાઇન ઇલેવન એટલે અગિયારમી સપ્ટેમ્બર. આ દિવસ ઘણી[...]

Title

Go to Top