Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Prasangik

Total Articles : 467

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 પ્રાસંગિક

    હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્‌

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    February 2004

    Views: 2390 Comments on પ્રાસંગિક : હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્‌ : સ્વામી ભૂતેશાનંદ

    આપણે લોકો પ્રાય: કહીએ છીએ કે આપણાં પરિવેશ અને પરિસ્થિતિથી એવી અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ, અડચણો વગેરે ઉદ્‌ભવતી રહે છે કે જેથી આપણે ભગવાનનું સ્મરણભજન કરી[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી તુરીયાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    January 2004

    Views: 3360 Comments on પ્રાસંગિક : સ્વામી તુરીયાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ

    હરિ મહારાજ - સ્વામી તુરીયાનંદજી વિશે મને જે કંઈ યાદ છે તે અહીં કહું છું. લગભગ ૧૯૨૦-૧૯૨૧ માર્ચ સુધી હું તેમની સાથે હતો. કલકત્તાના બાગબજારના[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી બ્રહ્માનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    January 2004

    Views: 7730 Comments on પ્રાસંગિક : સ્વામી બ્રહ્માનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ

    સ્વામી બ્રહ્માનંદજીના જીવનની જે ઘટનાઓ મારા સ્મૃતિપટ પર છે માત્ર તેટલું જ અહીં કહીશ. ઘટનાઓ સાંઠ કે તેથી વધુ વર્ષ પહેલાની છે. શ્રીરામકૃષ્ણને જો ગ્રંથાકાર[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    December 2003

    Views: 4690 Comments on પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’માંથી શ્રીકુસુમબહેન પરમારે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અભેદાનંદની વાણી

    ✍🏻 સંકલન

    September 2003

    Views: 2710 Comments on પ્રાસંગિક : સ્વામી અભેદાનંદની વાણી : સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી અભેદાનંદજી મહારાજના જન્મતિથિ પ્રસંગે (૨૦, સપ્ટેમ્બર, ભાદ્ર કૃષ્ણ નવમી) શારદા પ્રકાશન, મૈસુર દ્વારા પ્રકાશિત ‘What the Disciples said[...]

  • 🪔 પ્રાસંગિક

    નિર્ભયતા અને સામર્થ્ય

    ✍🏻 સંકલન

    August 2003

    Views: 3710 Comments on પ્રાસંગિક : નિર્ભયતા અને સામર્થ્ય : સંકલન

    રામકૃષ્ણ મઠ, હૈદરાબાદ દ્વારા પ્રસિદ્ધ ‘Human Excellence’ એ પુસ્તકમાંથી જીવનમાં ઉદાત્ત મૂલ્યો કેળવવા Strength and Fearlessnessનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી નિરંજનાનંદ પ્રત્યે શ્રીઠાકુરનો ભાવ

    ✍🏻 સંકલન

    August 2003

    Views: 2630 Comments on પ્રાસંગિક : સ્વામી નિરંજનાનંદ પ્રત્યે શ્રીઠાકુરનો ભાવ : સંકલન

    નિરંજનને નામે જાણીતા નિત્યનિરંજન ઘોષનો જન્મ રાજાર હાટ - વિષ્ણુપુર (પશ્ચિમ બંગાળ)માં થયો હતો. પરંતુ તેઓ કોલકાતામાં કાકાને ત્યાં રહેતા. તેમનો બાંધો સૌષ્ઠવપૂર્ણ હતો અને[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગિની નિવેદિતા અને એમનું ભારત

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    August 2003

    Views: 3520 Comments on પ્રાસંગિક : ભગિની નિવેદિતા અને એમનું ભારત : સ્વામી પ્રભાનંદ

    સ્વાતંત્ર્યદિન પર્વ નિમિત્તે સ્વામી પ્રભાનંદના અંગ્રેજી પુસ્તક ‘Nivedita of India’ ના અંશોનું શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. નિવેદિતાએ સ્વામી વિવેકાનંદની[...]

  • 🪔 પ્રાસંગિક

    ગુરુ અને મંત્રદીક્ષા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    July 2003

    Views: 3990 Comments on પ્રાસંગિક : ગુરુ અને મંત્રદીક્ષા : સ્વામી વિરજાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વિરજાનંદજી મહારાજના ગ્રંથ ‘પરમપદને પંથે’ માંથી ગુરુપૂર્ણિમાના પાવનપર્વ નિમિત્તે કેટલાંક ઉદ્ધરણો અહીં ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. - સં.[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી રામકૃષ્ણાનંદજીનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની દેવમાતા

    July 2003

    Views: 3040 Comments on પ્રાસંગિક : સ્વામી રામકૃષ્ણાનંદજીનાં સંસ્મરણો : ભગિની દેવમાતા

    યુ.એસ.એ.ના લા ક્રિસેન્ટામાં આનંદ આશ્રમ- વેદાંત સેન્ટર સાથે સંલગ્ન અને બ્રહ્મલીન સ્વામી પરમાનંદ દ્વારા ચલાવાતા આ કેન્દ્રમાં મૂળ અમેરિકાવાસી ભગિની દેવમાતા એક સાધ્વી હતાં. “Swami[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીશંકરાચાર્યની વાણી

    ✍🏻 સંકલન

    May 2003

    Views: 2540 Comments on પ્રાસંગિક : શ્રીશંકરાચાર્યની વાણી : સંકલન

    * મનુષ્ય જન્મ, મુક્તિની ઇચ્છા અને મહાપુરુષનું શરણ  આ ત્રણેય બાબતો સંસારમાં અત્યંત દુર્લભ છે અને તેમની પ્રાપ્તિ કેવળ ઈશ્વરની અનુકંપાથી જ થાય છે. *[...]

  • 🪔 પ્રાસંગિક

    દુર્વિચારોનું નિવારણ

    ✍🏻 સંકલન

    May 2003

    Views: 2530 Comments on પ્રાસંગિક : દુર્વિચારોનું નિવારણ : સંકલન

    જો કોઈ દુષ્ટ સંકલ્પના કે વિચાર તમારા મનને કનડતા-પજવતા હોય તો તમારે એ વિચારનો મનની મક્કમતા સાથે અવિરત સામનો કરવો જોઈએ અને ધીમે ધીમે એને[...]

  • 🪔 પ્રાસંગિક

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૩

    ✍🏻 સ્વામી બુધાનંદ

    May 2003

    Views: 3890 Comments on પ્રાસંગિક : ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૩ : સ્વામી બુધાનંદ

    આધુનિક ભારતમાં ધર્મનું નવીન પ્રબળ જાગરણ મોટેભાગે આ જ ક્રાંતિકારી બુદ્ધિની દેણગી છે. ઠાકુર પોતાની આગવી ક્રાંતિકારી વિચારબુદ્ધિની અગનઝાળ નરેનમાં પ્રગટાવી ગયા. વિવેકાનંદની ધર્મવ્યાખ્યામાં અને[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમહાવીરની વાણી

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    April 2003

    Views: 3230 Comments on પ્રાસંગિક : શ્રીમહાવીરની વાણી : સ્વામી બ્રહ્મેશાનંદ

    સંસાર * અધ્રુવ, અશાશ્વત અને દુ:ખપ્રધાન સંસારમાં એવું કયું કર્મ છે કે જેનાથી મને દુર્ગતિ ન મળે? * આ કામભોગ ક્ષણભરનું સુખ આપનાર અને ચીરકાળનું[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામની વાણી

    ✍🏻 સ્વામી શુદ્ધસત્ત્વાનંદ

    April 2003

    Views: 2770 Comments on પ્રાસંગિક : શ્રીરામની વાણી : સ્વામી શુદ્ધસત્ત્વાનંદ

    * તમે પોતાના આત્માનું ચિંતન નિરંતર કેવી રીતે કરશો? વેદો તમને કહે છે: તમે એકાંતમાં જાઓ, ઈંદ્રિયોને સંયમિત કરો અને અશુભ વિચાર-રહિત બનીને માત્ર આત્માનું[...]

  • 🪔 પ્રાસંગિક

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૨

    ✍🏻 સ્વામી બુધાનંદ

    April 2003

    Views: 3710 Comments on પ્રાસંગિક : ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૨ : સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) જ્ઞાનવિચારના અસ્ત્રાની ધાર સમા માર્ગને જ નરેન્દ્રે જાણે કે પોતાનો પથ માનીને પકડી લીધો. એટલે જ તેઓ મહામાયાને ખાસ ગણકારતા નહિ. ‘એ ઠાકુરની[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીચૈતન્ય મહાપ્રભુની પ્રભુભાવુકતા

    ✍🏻 સંકલન

    March 2003

    Views: 6160 Comments on પ્રાસંગિક : શ્રીચૈતન્ય મહાપ્રભુની પ્રભુભાવુકતા : સંકલન

    સ્વામી સારદેશાનંદજી કૃત મૂળ બંગાળી પુસ્તકનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદ ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’ની પ્રસ્તાવનામાંથી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ શ્રીચૈતન્ય મહાપ્રભુની જન્મજયંતી પ્રસંગે અહીં[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી યોગાનંદ

    ✍🏻 સંકલન

    March 2003

    Views: 3980 Comments on પ્રાસંગિક : સ્વામી યોગાનંદ : સંકલન

    સ્વામી યોગાનંદને સાવ નાની ઉંમરમાં જ ઠાકુરનાં પવિત્ર દર્શન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. ‘લીલા પ્રસંગ’માં જણાવ્યા પ્રમાણે, ‘એમના આગમનના પહેલા જ દિવસે એમને જોતાં અને[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવનો તારક સંદેશ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    March 2003

    Views: 2720 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવનો તારક સંદેશ : સ્વામી જિતાત્માનંદ

    શ્રીરામકૃષ્ણદેવનો જન્મ ૧૮૩૬માં પશ્ચિમ બંગાળના એક નાના ગામના ગરીબ બ્રાહ્મણપરિવારમાં થયો હતો. આજે એમને પૂર્વ અને પશ્ચિમમાં ‘સંસ્કૃતિના તારણહાર’ રૂપે પૂજવામાં આવે છે. ૨૨ સપ્ટેમ્બર,[...]

  • 🪔 પ્રાસંગિક

    આજના જીવનમાં શ્રીરામકૃષ્ણદેવના આદર્શની પ્રાસંગિકતા

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    March 2003

    Views: 2970 Comments on પ્રાસંગિક : આજના જીવનમાં શ્રીરામકૃષ્ણદેવના આદર્શની પ્રાસંગિકતા : સ્વામી ભૂતેશાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૧૯૮૭માં આપેલા પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. પ્રાય:[...]

  • 🪔 પ્રાસંગિક

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૧

    ✍🏻 સ્વામી બુધાનંદ

    March 2003

    Views: 3960 Comments on પ્રાસંગિક : ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૧ : સ્વામી બુધાનંદ

    (બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજ દ્વારા મૂળ બંગાળીમાં લખાયેલ પુસ્તિકાનો પ્રજ્ઞાબહેન શાહે કરેલ ગુજરાતી અનુવાદ ‘ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર’ ના અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્‌ભુતાનંદ

    ✍🏻 સંકલન

    February 2003

    Views: 3120 Comments on પ્રાસંગિક : સ્વામી અદ્‌ભુતાનંદ : સંકલન

    શ્રીચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય દ્વારા બંગાળીમાં લખાયેલ અને સ્વામી વિદેહાત્માનંદજીએ હિંદીમાં અનુવાદ કરેલ ‘અદ્‌ભુત સંત અદ્‌ભુતાનંદ’માંથી : પૃ.૨૬૫-૬૭ ઈ.સ. ૧૯૦૫ના જેઠ માસમાં લાટૂ મહારાજ (સ્વામી અદ્‌ભુતાનંદ)ના મનમાં[...]

  • 🪔 પ્રાસંગિક

    સારો કાર્યકર કોણ?

    ✍🏻 સ્વામી ત્રિગુણાતીતાનંદ

    February 2003

    Views: 3070 Comments on પ્રાસંગિક : સારો કાર્યકર કોણ? : સ્વામી ત્રિગુણાતીતાનંદ

    જુલાઈ ૧૯૧૪ના ‘VOICE OF FREEDOM’માં પ્રસિદ્ધ થયેલ લેખ ‘Who is a Good Worker ?’નો પ્રો. શ્રીચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદના કેટલાક અંશ વાચકોના લાભાર્થે અહીં[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી બ્રહ્માનંદ

    ✍🏻 સંકલન

    February 2003

    Views: 3250 Comments on પ્રાસંગિક : સ્વામી બ્રહ્માનંદ : સંકલન

    મૂળ બંગાળી ગ્રંથ ‘ધર્મપ્રસંગે સ્વામી બ્રહ્માનંદ’નો ગુજરાતી અનુવાદ ‘ધ્યાન, ધર્મ અને સાધના’નામે પુસ્તકાકારે પ્રસિદ્ધ થયો છે. તેમાંથી કેટલાક અંશો અહીં વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -[...]

  • 🪔 પ્રાસંગિક

    માનવજીવનનો ઉદ્દેશ - ૨

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    February 2003

    Views: 3150 Comments on પ્રાસંગિક : માનવજીવનનો ઉદ્દેશ – ૨ : સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી આગળ) કલકત્તાના એક સુવિખ્યાત વકીલના સુપુત્ર, જેની પ્રતિભા એવી હતી કે જે યુગોમાં ક્યારેક જ પ્રગટ થાય છે. અને આવી પ્રતિભાની સમક્ષ જગત આશ્ચર્યચક્તિ[...]

  • 🪔 પ્રાસંગિક

    ગુજરાતમાં સ્વામી સારદાનંદ અને સ્વામી તુરીયાનંદ

    ✍🏻 સંકલન

    January 2003

    Views: 2740 Comments on પ્રાસંગિક : ગુજરાતમાં સ્વામી સારદાનંદ અને સ્વામી તુરીયાનંદ : સંકલન

    સ્વામી પ્રભાનંદજીએ લખેલ અને રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રસિદ્ધ થયેલ હિન્દી ગ્રંથ ‘સ્વામી શારદાનંદ’માંથી આ ભાગ લીધો છે. ૭ ફેબ્રુઆરી ૧૮૯૯ના રોજ કલકત્તામાં શ્રી શ્રીમા[...]

  • 🪔 પ્રાસંગિક

    માનવજીવનનો ઉદ્દેશ - ૧

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    January 2003

    Views: 3350 Comments on પ્રાસંગિક : માનવજીવનનો ઉદ્દેશ – ૧ : સ્વામી સત્યરૂપાનંદ

    દરેક વિચારવાન મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે આખરે માનવજીવનનો ઉદે્‌શ શું છે? કુદરતી પ્રક્રિયા પ્રમાણે જન્મ લેવો, કુદરતના નિયમાનુસાર[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી પ્રેમાનંદ

    ✍🏻 સંકલન

    December 2002

    Views: 3320 Comments on પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદ : સંકલન

    એક દિવસ તેઓ ગામમાં ફરતા હતા ત્યારે તેમણે એક તળાવમાં તાજાં ખીલેલાં કમળો જોયાં અને પ્રેમાનંદના અંતરમાં એ કમળો શ્રીમાનાં ચરણોમાં અર્પણ કરવાની અદમ્ય ઇચ્છા[...]

  • 🪔 પ્રાસંગિક

    શિવાનંદવાણી

    ✍🏻 સંકલન

    December 2002

    Views: 2840 Comments on પ્રાસંગિક : શિવાનંદવાણી : સંકલન

    એક સેવક એક ભક્તને પ્રણામ કરાવવા લઈ આવ્યો અને બોલ્યો - ‘તેઓએ શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી છે; આપનાં દર્શન કરવા આવ્યા છે.’ ભક્ત ખૂબ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અખંડાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    October 2002

    Views: 3790 Comments on પ્રાસંગિક : સ્વામી અખંડાનંદ : સ્વામી ગંભીરાનંદ

    સ્વામી અખંડાનંદજીનું પહેલાંનું નામ હતું ગંગાધર ગંગોપાધ્યાય... ઈ.સ. ૧૮૬૮ની ૩૦મી સપ્ટેમ્બર, મહાલયા અમાસ, શુક્રવારે ભાવિ સંન્યાસી અખંડાનંદનો જન્મ થયો હતો. નિષ્ઠાવાન પરિવારમાં જન્મ થવાથી બાળક[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અભેદાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    October 2002

    Views: 3840 Comments on પ્રાસંગિક : સ્વામી અભેદાનંદ : સ્વામી ગંભીરાનંદ

    સ્વામી અભેદાનંદનું પૂર્વનામ કાલીપ્રસાદ ચન્દ્ર હતું. શીલવતી અને ધર્મપ્રાણા નયનતારાએ એક પુત્ર માટે મા કાલીને વ્યાકુળ બનીને પ્રાર્થના કરી અને ૨જી ઓક્ટોબર, ઈ.સ ૧૮૬૬માં મંગળવારે[...]

  • 🪔 પ્રાસંગિક

    આવતીકાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ - ૨

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    October 2002

    Views: 3050 Comments on પ્રાસંગિક : આવતીકાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ – ૨ : સ્વામી જિતાત્માનંદ

    (ગતાંકથી આગળ) જમણા મગજના આધ્યાત્મિક વિચારો અને મૂલ્યોનો સમાવેશ આપણા શિક્ષણમાં કેવી રીતે કરી શકાય? (૧) ઉપાસના અથવા ભક્તિ દ્વારા : નિયમિત રીતે પ્રાર્થનાનો અભ્યાસ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્વૈતાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    September 2002

    Views: 3190 Comments on પ્રાસંગિક : સ્વામી અદ્વૈતાનંદ : સ્વામી ગંભીરાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી અદ્વૈતાનંદજી મહારાજના તિથિ-ઉત્સવ પ્રસંગે ‘શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા’માંથી ઉદ્ધૃત લેખ અહીં પ્રસ્તુત છે. - સં. ગોપાલદા (સ્વામી અદ્વૈતાનંદ)ના પિતાનું નામ[...]

  • 🪔 પ્રાસંગિક

    આવતીકાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    September 2002

    Views: 3080 Comments on પ્રાસંગિક : આવતી કાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી જિતાત્માનંદ

    આજે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે? વિશ્વમાં પ્રવર્તતી શિક્ષણ-વ્યવસ્થા તરફ એક સ્વાભાવિક નજર દોડાવીશું તો જણાશે કે પ્રધાનપણે બાહ્ય જીવનમાં વ્યક્તિગત સફળતા અને સંપત્તિના નિર્માણ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણની વાણી

    ✍🏻 સંકલન

    August 2002

    Views: 2880 Comments on પ્રાસંગિક : શ્રીકૃષ્ણની વાણી : સંકલન

    * શ્રદ્ધાવાન અને જિતેન્દ્રિય હોય તે જ જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને જ્ઞાન મેળવતાં જ તરત જ પરમ શાંતિનો અનુભવ કરે છે. * પરંતુ અજ્ઞાની,[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી રામકૃષ્ણાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    August 2002

    Views: 3250 Comments on પ્રાસંગિક : સ્વામી રામકૃષ્ણાનંદ : સ્વામી ગંભીરાનંદ

    એક વાર શશીએ (સ્વામી રામકૃષ્ણાનંદજી) નરેન્દ્રના મુખે સૂફી કાવ્યની પ્રશંસા સાંભળી અને મૂળકાવ્ય વાંચવાની ઇચ્છાથી ફારસી ભાષા શીખવી શરૂ કરી. એક દિવસ દક્ષિણેશ્વરમાં તેઓ એટલા[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી નિરંજનાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    August 2002

    Views: 3380 Comments on પ્રાસંગિક : સ્વામી નિરંજનાનંદ : સ્વામી ગંભીરાનંદ

    સંધ્યાકાળે સ્વામી નિરંજનાનંદજી દક્ષિણેશ્વરમાં ઠાકુરનાં ચરણોમાં પહોંચી ગયા. ઓરડાના દરવાજા સુધી પહોંચતાંમાં જ ઠાકુરે જલદી આગળ આવીને એમને આલિંગનમાં જકડી લીધા અને વ્યાકુળ સ્વરે કહેવા[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ - મહાસમાધિ

    ✍🏻 સંકલન

    July 2002

    Views: 3280 Comments on પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ – મહાસમાધિ : સંકલન

    સ્વામીજીના મહાપ્રયાણ સાથે સંકળાયેલી કેટલીક મહત્ત્વની વિગતો ભગિની નિવેદિતાએ નોંધી છે. એ લખે છે : ‘પરંતુ જ્યારે જૂન માસનો અંત આવ્યો ત્યારે તેઓ બરાબર જાણી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીશંકરાચાર્યની વાણી

    ✍🏻 સંકલન

    May 2002

    Views: 2520 Comments on પ્રાસંગિક : શ્રીશંકરાચાર્યની વાણી : સંકલન

    શ્રીશંકરાચાર્યના જીવનનો પ્રસંગ એક વખતનો પ્રસંગ છે. બપોરનો સમય હતો. શિષ્યના સમૂહ સાથે શંકર ગંગાતટ પર જઈ રહ્યા હતા. સામે ચાર ડાઘિયા કૂતરાઓથી ઘેરાયેલો કોઈ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીબુદ્ઘની વાણી

    ✍🏻 સંકલન

    May 2002

    Views: 2620 Comments on પ્રાસંગિક : શ્રીબુદ્ઘની વાણી : સંકલન

    સારનાથમાં પહેલું પ્રવચન પાંચ ભિક્ષુઓને સંબોધીને ભગવાન તથાગતે કહ્યું : તથાગતને તેના નામથી ન બોલાવો અને તેને ‘મિત્ર’ પણ ન કહો. કારણ કે તે પવિત્ર[...]

  • 🪔 પ્રાસંગિક

    વચનપાલન અને કાર્યનિષ્ઠા

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    January 2002

    Views: 3050 Comments on પ્રાસંગિક : વચનપાલન અને કાર્યનિષ્ઠા : સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘અધ્યાત્મ માર્ગ પ્રદીપ, પૃ. ૪૦,૬૭’ માંથી કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી સારદાનંદના કલ્પવૃક્ષ : શ્રીઠાકુર

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    January 2002

    Views: 2860 Comments on પ્રાસંગિક : સ્વામી સારદાનંદના કલ્પવૃક્ષ : શ્રીઠાકુર : સ્વામી ગંભીરાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી સારદાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે રામકૃષ્ણ મઠ-મિશનના ૧૧મા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલ ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ - ભક્તમાલિકા, ભાગ -[...]

  • 🪔 પ્રાસંગિક

    સાધનાનો પથ

    ✍🏻 સ્વામી શિવાનંદ

    January 2002

    Views: 2960 Comments on પ્રાસંગિક : સાધનાનો પથ : સ્વામી શિવાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘આનંદધામના પથ પર, ભાગ - ૧, પૃ. ૨૬-૨૮’ માંથી કેટલાક અંશો[...]

  • 🪔 પ્રાસંગિક

    જીવન અને શિક્ષણ

    ✍🏻 વિનોબા ભાવે

    September 2001

    Views: 5820 Comments on પ્રાસંગિક : જીવન અને શિક્ષણ : વિનોબા ભાવે

    (૫ સપ્ટેમ્બર, શિક્ષકદિન નિમિત્તે નવજીવન પ્રેસ દ્વારા પ્રકાશિત ‘મધુકર’માંથી આ લેખ સાભાર પ્રસ્તુત કરીએ છીએ.- સં.) હાલની વિચિત્ર શિક્ષણપદ્ધતિને લીધે જીવનના બે ભાગલા પડી જાય[...]

  • 🪔 પ્રાસંગિક

    મા ભારતીને ઉદ્‌બોધન

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    August 2001

    Views: 3120 Comments on પ્રાસંગિક : મા ભારતીને ઉદ્‌બોધન : ચંદુભાઈ ઠકરાલ

    સ્વાતંત્ર્યદિનના પર્વ નિમિત્તે પ્રૉ. ચંદુલાલ ઠકરાલે કરાવેલ શ્રીમતી સરોજિની નાયડુના ‘ODE TO INDIA’ કાવ્યનો રસા સ્વાદ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં. ઘણીવાર માબાપનું એ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્વૈતાનંદનાં શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેનાં પ્રેમભક્તિભાવ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    August 2001

    Views: 3220 Comments on પ્રાસંગિક : સ્વામી અદ્વૈતાનંદનાં શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેનાં પ્રેમભક્તિભાવ : સ્વામી ગંભીરાનંદ

    સ્વામી અદ્વૈતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી અદ્વૈતાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી નિરંજનાનંદનું શ્રીરામકૃષ્ણદેવે કરેલું ઘડતર

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    August 2001

    Views: 3400 Comments on પ્રાસંગિક : સ્વામી નિરંજનાનંદનું શ્રીરામકૃષ્ણદેવે કરેલું ઘડતર : સ્વામી ગંભીરાનંદ

    સ્વામી નિરંજનાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી નિરંજનાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણની વાણી

    ✍🏻 સંકલન

    August 2001

    Views: 2900 Comments on પ્રાસંગિક : શ્રીકૃષ્ણની વાણી : સંકલન

    * જેમનાં હૃદય પવિત્ર છે તેઓ ધન્ય છે, કેમ કે તેમને જ ઈશ્વરનું જ્ઞાન અપવામાં આવે છે. * જે રીતે ઊગતો સૂર્ય રાત્રિના અંધકારનો નાશ[...]

  • 🪔 પ્રાસંગિક

    શક્તિપ્રતીક - અવતાર, ગુરુ, સિદ્ધપુરુષ, મંત્રદાતા, ઉપગુરુ અને શિક્ષક

    ✍🏻 સ્વામી સારદાનંદ

    July 2001

    Views: 5230 Comments on પ્રાસંગિક : શક્તિપ્રતીક – અવતાર, ગુરુ, સિદ્ધપુરુષ, મંત્રદાતા, ઉપગુરુ અને શિક્ષક : સ્વામી સારદાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યોમાંના એક અને શ્રી શ્રીમાનાં સેવકરૂપે વર્ષો સુધી જેમણે શ્રીમાનાં સાંનિધ્ય, સત્સંગ, સેવાસંપર્ક અને આધ્યાત્મિક વાતાવરણનો અમૂલ્ય અવસર મેળવ્યો છે એવા શ્રીમત્[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીઠાકુરના સ્વામી રામકૃષ્ણાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    July 2001

    Views: 3440 Comments on પ્રાસંગિક : શ્રીઠાકુરના સ્વામી રામકૃષ્ણાનંદ : સ્વામી ગંભીરાનંદ

    સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી રામકૃષ્ણાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ[...]

Previous678Next

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top