Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Prasangik

Total Articles : 467

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 પ્રાસંગિક

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    october 2012

    Views: 6270 Comments on પ્રાસંગિક : આનંદ કથા : ડૉ.સુરુચિ પાંડે

    ડૉ. સુરુચિ પાંડેએ લખેલ મૂળ મરાઠી ગ્રંથ ‘આનંદકથા’નો સૌ. મેધા કોટસ્થાનેએ કરેલ ગુજરાતી અનુવાદ આ સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થાય છે. સં. સ્વામી અભેદાનંદ સ્વામી[...]

  • 🪔 પ્રાસંગિક

    શીતળા સાતમ

    ✍🏻 પાંડુરંગ શાસ્ત્રીજી

    august 2012

    Views: 27161 Comment on શીતળા સાતમ : પાંડુરંગ શાસ્ત્રીજી

    શ્રાવણ માસની સુદ અને વદ બન્ને સાતમને શીતળા-સાતમ કહેવામાં આવે છે. તેના આગળના દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે બધું રાંધી લીધા પછી[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્મરણ કરો એ ક્રાંતિવીરોને જેમનાં નામ હજુ ઈતિહાસના ચોપડે ચડવાનાં બાકી છે

    ✍🏻 દિપક કુમાર. એ. રાવલ

    august 2012

    Views: 11320 Comments on સ્મરણ કરો એ ક્રાંતિવીરોને જેમનાં નામ હજુ ઈતિહાસના ચોપડે ચડવાનાં બાકી છે : દીપકકુમાર રાવલ

    આ તે કેવી વિડંબણા? પ્રજાસત્તાક દિન (૨૬ જાન્યુ) અને આઝાદી દિન (૧૫ ઓગસ્ટ)વચ્ચે શું તફાવત રહેલો છે એ આઝાદ હિન્દુસ્તાનના સેંકડો યુવક-યુવતીઓને ખ્યાલ જ નથી.[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદનું પ્રેરણાદાયી કેળવણી દર્શન

    ✍🏻 પ્રો. ડો. મિતા હરીશ થાનકી

    july 2012

    Views: 8820 Comments on પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદનું પ્રેરણાદાયી કેળવણી દર્શન : પ્રો. ડો. મિતા હરીશ થાનકી

    ‘ન માનુષાત્ શ્રેષ્ઠતરં હિ કિંચિત્, નમામિ તં નિર્ભયમ્ ઊર્ધ્વ માનુષમ્’- ઉમાશંકર જોશી ‘મનુષ્યમાં રહેલું પરમ તત્ત્વ એટલે આત્મિક ઊર્જાનું કેન્દ્રીકરણ-મનુષ્ય એ આત્મિક સત્ છે. તે[...]

  • 🪔 પ્રાસંગિક

    ગુરુ ઈષ્ટમાં લીન થઈ જાય

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    july 2012

    Views: 10030 Comments on પ્રાસંગિક : ગુરુ ઈષ્ટમાં લીન થઈ જાય : સ્વામી આત્મસ્થાનંદ

    ગુરુએ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એ તો શક્તિ છે. ગુરુશક્તિ વિષે સીસ્ટર નિવેદિતા કહે છે કે રામકૃષ્ણ એક સિદ્ધાંત છે. કેટલાક વિચારો અને અનુભવોનું મૂર્ત[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીઠાકુરના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદ

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    july 2012

    Views: 8480 Comments on શ્રીઠાકુરના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદ : ડો. સુરુચિ પાંડે

    સ્વામી રામકૃષ્ણાનંદે દક્ષિણભારતમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અને સંદેશનો પાયો નાંખ્યો હતો. સ્વામીજીના વિચારોને એમણે સહજતાથી સ્વીકાર્યા હતા. ઉપલક દૃષ્ટિએ જોતાં તેઓ ઘણા કર્મઠ લાગતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ[...]

  • 🪔 પ્રાસંગિક

    સૌરાષ્ટ્ર સંતો-શૂરાઓની વીરભૂમિ

    ✍🏻 ઘનશ્યામ ગઢવી

    December 2011

    Views: 1770 Comments on પ્રાસંગિક : સૌરાષ્ટ્ર સંતો-શૂરાઓની વીરભૂમિ : ઘનશ્યામ ગઢવી

    લોકસાહિત્યનો એક અતિપ્રચલિત દુહો છે: સોરઠ ધરતી જગજૂની ગઢ જૂનો ગિરનાર, સત શૂરા નીપજાવતી સોરઠ રતનની ખાણ. ઉત્તમ માનવ રત્નોની ખાણ સમી આ ધરતીએ શૂરવીરતા[...]

  • 🪔 પ્રાસંગિક

    ચાલો, આપણે શ્રીરામકૃષ્ણને સમજીએ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    December 2011

    Views: 1890 Comments on પ્રાસંગિક : ચાલો, આપણે શ્રીરામકૃષ્ણને સમજીએ : સ્વામી પ્રભાનંદ

    શ્રીરામકૃષ્ણ કોણ છે? ઉપર્યુક્ત સમસ્યાનો સામાન્ય જવાબ કે ઉકેલ શોધવા આપણે આર્નોલ્ડ ટોયમ્બી નામના ઇતિહાસકારે ૧૯૪૮માં કરેલ વિધાનને જોઈએ: ‘અમાનવીય પ્રકૃતિ સાથે પનારો પાડવામાં માણસ[...]

  • 🪔 પ્રાસંગિક

    પવિત્રતા સ્વરૂપિણી શ્રીમા સારદાદેવી

    ✍🏻 જોસેફાઈન મેક્લાઉડ

    December 2011

    Views: 2020 Comments on પ્રાસંગિક : પવિત્રતા સ્વરૂપિણી શ્રીમા સારદાદેવી : જોસેફાઈન મેક્લાઉડ

    અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા હિન્દીમાં સ્વામી વિદેહાત્માનંદજી દ્વારા સંકલિત અને સંપાદિત ‘શ્રીમાઁ કી મધુર સ્મૃતિયાઁ’માંથી જોસેફાઈન મેક્લાઉડનાં સંસ્મરણોનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. પવિત્રતા[...]

  • 🪔 પ્રાસંગિક

    અહમ્ બ્રહ્મસ્વરૂપિણી

    ✍🏻 ડો. સુરુચિ પાંડે

    October 2011

    Views: 1670 Comments on પ્રાસંગિક : અહમ્ બ્રહ્મસ્વરૂપિણી : ડો. સુરુચિ પાંડે

    શ્રીમા દુર્ગાનાં સિંહવાહિની, મહિષાસુરમર્દિની વગેરે સ્વરૂપો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ તેમનું આધ્યાત્મિક સ્વરૂપ દેવી ઉપનિષદમાં વર્ણિત કરવામાં આવ્યું છે. બધા દેવતાઓએ દેવીને તેમનાં સ્વરૂપ[...]

  • 🪔 પ્રાસંગિક

    નારદજીની આત્મકથા-૨

    ✍🏻 શ્રી ડોંગરેજી મહારાજ

    August 2011

    Views: 1930 Comments on પ્રાસંગિક : નારદજીની આત્મકથા-૨ : શ્રી ડોંગરેજી મહારાજ

    (ગતાંકથી આગળ) ચાર મહિના પછી, મારા ગુરુદેવ જ્યારે જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે મને બહુ દુ:ખ થયું. દુર્જનનો સંગ બહુ દુ:ખ આપે છે અને સંતનો[...]

  • 🪔 પ્રાસંગિક

    નારદજીની આત્મકથા-૧

    ✍🏻 શ્રી ડોંગરેજી મહારાજ

    July 2011

    Views: 1930 Comments on પ્રાસંગિક : નારદજીની આત્મકથા-૧ : શ્રી ડોંગરેજી મહારાજ

    નારદજીને પૂર્વજન્મના સદ્‌ગુરુદેવ યાદ આવ્યા અને તે સદ્‌ગુરુના સ્મરણથી આંખમાં આંસુ આવ્યાં, હૃદય પીગળ્યું. બે મિનિટ નારદજી બોલી શકયા નહિ, પછી કહ્યું: મારા ગુરુદેવનો ઉપકાર[...]

  • 🪔 પ્રાસંગિક

    નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન-૨

    ✍🏻 ડો. આર. એ. માશેલકર

    May 2010

    Views: 1950 Comments on પ્રાસંગિક : નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન-૨ : ડો. આર. એ. માશેલકર

    (ગતાંકથી આગળ) પાયાના નવરીતિસ્થાપકો હવે પ્રશ્ન આ ઊભો થાય : આવા નવરીતિ સ્થાપકો શું માત્ર પ્રૌદ્યોગિકી નિષ્ણાતો કે સામાન્ય રીતે પ્રયોગશાળામાં કામ કરતાં લોકોમાં જ[...]

  • 🪔 પ્રાસંગિક

    નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન-૧

    ✍🏻 ડો. આર. એ. માશેલકર

    April 2010

    Views: 1870 Comments on પ્રાસંગિક : નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન-૧ : ડો. આર. એ. માશેલકર

    (રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના બુલેટિનમાં પ્રસિદ્ધ થયેલ ઈંડિયન નેશનલ સાયન્સ એકેડેમી, ન્યુ દિલ્હીના અધ્યક્ષ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. આર. એ. માશેલકરના ‘રિસર્જન્સ ઓફ[...]

  • 🪔 પ્રાસંગિક

    માનસ-રોગ

    ✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય

    April 2009

    Views: 2780 Comments on પ્રાસંગિક : માનસ-રોગ : પંડિત રામકિંકર ઉપાધ્યાય

    (રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવમાં રામાયણના પંડિત શ્રીરામકિંકર ઉપાધ્યાયે ‘રામચરિત માનસ’ પર આપેલ પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતીય દર્શનોના પરિપ્રેક્ષ્યમાં ઘડાયેલા માનવજીવનના નીતિધર્મો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    November 2008

    Views: 3230 Comments on પ્રાસંગિક : ભારતીય દર્શનોના પરિપ્રેક્ષ્યમાં ઘડાયેલા માનવજીવનના નીતિધર્મો : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘દર્શન’ શબ્દનો પારિભાષિક અર્થ, જીવ-જગત-ઈશ્વરનું સાચું સ્વરૂપ અને એ ત્રણેયનો પારસ્પરિક સંબંધ સમજવાની એક પદ્ધતિ  - એવો થાય છે. આ પદ્ધતિ આપણા રોજબરોજના જીવનને, દર્શને[...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રભુની અદ્‌ભુત કૃતિ શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    November 2008

    Views: 2710 Comments on પ્રાસંગિક : પ્રભુની અદ્‌ભુત કૃતિ શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી

    એ મધુર મુખ, એ સ્નેહ નીતરતી આંખો, એ શ્વેત વસ્ત્રો અને પેલાં કંકણો બધું ય નજર સમક્ષ તરવરી રહ્યું. મા, તમે કેવાં તો સ્નેહથી છલકાતાં[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવ અને જીવનવ્યવહાર

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    November 2008

    Views: 2220 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવ અને જીવનવ્યવહાર : દુષ્યંતભાઈ પંડ્યા

    આપણી પ્રાચીન આશ્રમ વ્યવસ્થા અનુરૂપ વિવિધ આચારોનું પાલન આપણે કરવાનું હોય છે અને એ પાલનમાં સહાયરૂપ થાય અને માર્ગદર્શક બને તેવા નિયમો ઘડવામાં આવ્યા છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    બેલુર મઠમાં દુર્ગાપૂજા

    ✍🏻 સંકલન

    October 2008

    Views: 2140 Comments on પ્રાસંગિક : બેલુર મઠમાં દુર્ગાપૂજા : સંકલન

    બેલુર મઠમાં ૧૯૦૧માં દુર્ગાપૂજાનું પ્રથમવાર આયોજન થયું હતું. ત્યાર પછીથી દર વર્ષે બેલુર મઠમાં દુર્ગાપૂજાનો મહોત્સવ ઉજવાય છે. ૧૯૦૧ના પ્રથમ મહોત્સવ પછી થોડાં વર્ષો સુધી[...]

  • 🪔 પ્રાસંગિક

    પુરુષોત્તમ શ્રીકૃષ્ણ :

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    August 2008

    Views: 2110 Comments on પ્રાસંગિક : પુરુષોત્તમ શ્રીકૃષ્ણ : : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતની સંસ્કૃતિ વ્યક્તિનિરપેક્ષ હોવા છતાં એની ગોદમાં કેટકેટલાં અદ્‌ભુત-રમણીય વ્યક્તિત્વો પાંગર્યાં છે! વ્યક્તિત્વોની એ નક્ષત્રમાળામાં રામ અને કૃષ્ણ ભારતીય જનતાનાં હૈયામાં જડાયેલાં છે. હજારો વર્ષોથી[...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતનું સંવાદી સંગીત

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 2008

    Views: 1940 Comments on પ્રાસંગિક : ભારતનું સંવાદી સંગીત : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ભારતમાં ૧૯મી સદીના પ્રારંભમાં અંગ્રેજી શાસનના પ્રભાવને લઈને પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કૃતિનું પ્રમાણ વધતું જતું હતું. તેના પરિણામે ભોગવાદ, સંશયવાદ અને જડવાદી સભ્યતા વિસ્તરતાં જતાં[...]

  • 🪔 પ્રાસંગિક

    યુવાનોના પ્રેરણાદાતા સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 2008

    Views: 2500 Comments on પ્રાસંગિક : યુવાનોના પ્રેરણાદાતા સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઉજવવો. ભારત[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સંકલન

    September 2007

    Views: 1980 Comments on પ્રાસંગિક : શ્રીકૃષ્ણ : સંકલન

    કહે છે કે અન્ય અવતારો અંશાવતાર હતા, પણ કૃષ્ણ તો પૂર્ણાવતાર હતા. બધા અવતારોમાં તે સૌથી વિશેષ લોકપ્રિય છે. તેથી કોઈ હિન્દુ તેનું નામ ન[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામની વાણી

    ✍🏻 સંકલન

    March 2007

    Views: 2150 Comments on પ્રાસંગિક : શ્રીરામની વાણી : સંકલન

    ★ હે મહાત્મન્‌! હું જાણું છું કે તમારું હૃદય મારું નિરન્તર ચિંતન કરવાને લીધે અત્યંત વિશુદ્ધ થઈ ગયું છે. એટલા માટે હું તમારાં દર્શને આવ્યો[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમહાવીરની વાણી

    ✍🏻 સંકલન

    March 2007

    Views: 3860 Comments on પ્રાસંગિક : શ્રીમહાવીરની વાણી : સંકલન

    ★ જ્ઞાની હોવાનો સારાર્થ છે કે તે કોઈપણ પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જ પર્યાપ્ત છે કે અહિંસા મૂલક સમતા જ ધર્મ છે અથવા[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીઠાકુરના અનન્ય શિષ્ય : સ્વામી અદ્‌ભુતાનંદ

    ✍🏻 શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય

    February 2007

    Views: 2360 Comments on પ્રાસંગિક : શ્રીઠાકુરના અનન્ય શિષ્ય : સ્વામી અદ્‌ભુતાનંદ : શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય

    શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાયે લાટુ મહારાજ (સ્વામી અદ્‌ભુતાનંદજી)ની સ્મૃતિકથા ‘અદ્‌ભુત સંત અદ્‌ભુતાનંદ’ના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદમાંથી કેટલાક અંશોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    September 2006

    Views: 2340 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન : સ્વામી ચેતનાનંદ

    નામજપની પદ્ધતિ મંત્રદીક્ષા વખતે ગુરુ શિષ્યને નામજપની પદ્ધતિ વિશે સૂચન-માર્ગદર્શન આપે છે. જો શિષ્ય એમાં શ્રદ્ધા ધરાવતો ન હોય અને ગુરુની સૂચનાનું પાલન ન કરતો[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી નિરંજનાનંદજી અને સ્વામી અદ્વૈતાનંદજી

    ✍🏻 સંકલન

    August 2006

    Views: 2120 Comments on પ્રાસંગિક : સ્વામી નિરંજનાનંદજી અને સ્વામી અદ્વૈતાનંદજી : સંકલન

    સ્વામી નિરંજનાનંદના જીવન વિશે સ્વામી અચલાનંદજી આમ કહે છે :  શ્રીરામકૃષ્ણદેવ અનંત પ્રભુના માનવ અવતાર હતા અને એમનું શરણ લેનારે જીવનની બધી ચિંતાઓ કરવાની જરૂર[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    July 2006

    Views: 2310 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન : સ્વામી ચેતનાનંદ

    મૂળ અંગ્રેજીમાં ‘પ્રબુદ્ધ ભારત’ એપ્રિલ-૦૬માં સ્વામી ચેતનાનંદજીના પ્રસિદ્ધ થયેલ લેખ ‘Ramakrishna : His Name and the Science of Japa’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શંકરાચાર્ય

    ✍🏻 બ્ર. શાંતિપ્રકાશ

    June 2006

    Views: 2240 Comments on પ્રાસંગિક : ભગવાન શંકરાચાર્ય : બ્ર. શાંતિપ્રકાશ

    (ગતાંકથી આગળ) ચહુદિશ- ચહુધામમાં દશનામી સંપ્રદાય શંકરાચાર્યે દિગ્વિજય કાળમાં ભારતના વિવિધ સ્થળે ચાર મઠની સ્થાપના કરી. મૈસૂરની તુંગભદ્રા નદીના કિનારે શ્રૃંગેરી મઠ, દ્વારકાની ગોમતી નદીના[...]

  • 🪔 પ્રાસંગિક

    તથાગત બુદ્ધ

    ✍🏻 સ્વામી ઉમાનંદ

    June 2006

    Views: 2010 Comments on પ્રાસંગિક : તથાગત બુદ્ધ : સ્વામી ઉમાનંદ

    (ગતાંકથી આગળ) ચૈત્રમાસની પૂર્ણિમા છે. ચંદ્રની ચાંદનીથી સમગ્ર પૃથ્વી છવાઈ ગઈ છે. કુમાર સિદ્ધાર્થે ગૃહત્યાગ કર્યો છે. મૃત્યુ પછી શું છે એ ચિરકાલીન પ્રશ્ન છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શંકરાચાર્ય

    ✍🏻 બ્રહ્મચારી શાંતિપ્રકાશ

    May 2006

    Views: 3040 Comments on પ્રાસંગિક : ભગવાન શંકરાચાર્ય : બ્રહ્મચારી શાંતિપ્રકાશ

    ભારતવર્ષમાં ભગવાન શંકરાચાર્યનું અવતરણ એક મહાન જ્યોતિષ્કર દિવ્ય અવતરણ હતું. ભલે એમનો જન્મ બુદ્ધદેવના નિર્વાણ પછીના ૧૨૦૦ વર્ષ પછી થયો હોય છતાં પણ એમનો જન્મ[...]

  • 🪔 પ્રાસંગિક

    તથાગત બુદ્ધ

    ✍🏻 સ્વામી ઉમાનંદ

    May 2006

    Views: 3410 Comments on પ્રાસંગિક : તથાગત બુદ્ધ : સ્વામી ઉમાનંદ

    જે કીર્તિએ અશોકને કર્યો આચ્છાદિત એ પ્રસરી ગાંધાર થી જલધિ પાર મહાન સમ્રાટ અશોકનું નામ આપણે બધા જાણીએ છીએ. પૃથ્વીના શ્રેષ્ઠ નૃપતિઓમાં તેઓ અનન્ય હતા.[...]

  • 🪔 પ્રાસંગિક

    તીર્થંકર મહાવીર

    ✍🏻 સ્વામી દેવેન્દ્રાનંદ

    May 2006

    Views: 2380 Comments on પ્રાસંગિક : તીર્થંકર મહાવીર : સ્વામી દેવેન્દ્રાનંદ

    (ગતાંકથી આગળ) આટઆટલા દિવસો પછી સ્થૂળ અને સૂક્ષ્મની વાસ્તવિક અનુભૂતિનો સારો એવો અનુભવ થયો. લાંબા કાળની તપશ્ચર્યા બાદ મળેલી સિદ્ધિ પછી સમાજના વિભ્રાંત બનેલ અને[...]

  • 🪔 પ્રાસંગિક

    તીર્થંકર મહાવીર

    ✍🏻 સ્વામી દેવેન્દ્રાનંદ

    April 2006

    Views: 2040 Comments on પ્રાસંગિક : તીર્થંકર મહાવીર : સ્વામી દેવેન્દ્રાનંદ

    ઈ.સ. પૂર્વે ૫૯૯ની આ વર્ષો પુરાણી કથા છે. વૈશાલી નગરના એક ગ્રામ કુંતપુરમાં દિવ્યકાંતિવાળા એક શિશુએ જન્મ લીધો. એનું નામ પડ્યું વર્ધમાન. એમના પિતાનું નામ[...]

  • 🪔 પ્રાસંગિક

    મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવ

    ✍🏻 પ્રણવરંજન ઘોષ

    April 2006

    Views: 2190 Comments on પ્રાસંગિક : મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવ : પ્રણવરંજન ઘોષ

    (ગતાંકથી આગળ) જગાઈ-માધાઈ બે બ્રાહ્મણ વંશના પુત્રો કુસંગમાં પડીને દારૂડિયા બની ગયા હતા. એમના સ્વજનોએ પણ એમને ત્યજી દીધા હતા. નવદ્વીપના માર્ગોમાં અસંખ્ય નિર્દોષ લોકોને[...]

  • 🪔 પ્રાસંગિક

    મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવ

    ✍🏻 પ્રણવરંજન ઘોષ

    March 2006

    Views: 1770 Comments on પ્રાસંગિક : મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવ : પ્રણવરંજન ઘોષ

    એ હતો દોલપૂર્ણિમાનો દિવસ (ફાગણ સુદ પૂનમ) અને વળી ચંદ્રગ્રહણ પણ હતું. આકાશનો ચંદ્ર થોડીવાર સુધી ભલે ઢંકાઈ ગયો હોય, પરંતુ નવદ્વીપમાં શ્રીજગન્નાથ મિશ્રના ઘરે[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી યોગાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    March 2006

    Views: 2570 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી યોગાનંદ : સ્વામી ગંભીરાનંદ

    ‘ભક્તમાલિકા’ ભાગ-૧ (અનુ. જ્યોતિબહેન થાનકી)માંથી સ્વામી યોગાનંદ મહારાજના જીવનચરિત્રના અંશો અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી યોગાનંદનું પૂર્વનામ યોગીન્દ્રનાથ રાયચૌધરી હતું. એમનો જન્મ દક્ષિણેશ્વરના પ્રસિદ્ધ[...]

  • 🪔 પ્રાસંગિક

    અવતાર વરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી અમેયાનંદ

    February 2006

    Views: 3200 Comments on પ્રાસંગિક : અવતાર વરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ : સ્વામી અમેયાનંદ

    યુવાન નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણદેવને ઈશ્વરના અવતાર તરીકે માનતા ન હતા. પરંતુ તેઓ જ્યારે યુગાચાર્ય વિવેકાનંદ બન્યા ત્યારે તેમના જ મુખમાંથી સ્વયં સ્ફૂરિત એક પ્રણામ મંત્ર ઉચ્ચારિત[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં

    ✍🏻 સ્વામી ત્રિગુણાતીતાનંદ

    February 2006

    Views: 2000 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી ત્રિગુણાતીતાનંદ

    સ્વામી ત્રિણુણાતીતાનંદ મહારાજ (૧૮૬૫-૧૯૧૫) શ્રીરામકૃષ્ણને ૧૮૮૪માં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના સંપાદક શ્રી ‘મ’ - મહેન્દ્રનાથ ગુપ્ત દ્વારા મળ્યા હતા. તેમણે કાશીપુરમાં શ્રીઠાકુરની સેવા કરી હતી અને બારાનગર[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં

    ✍🏻 સ્વામી અદ્‌ભુતાનંદ

    February 2006

    Views: 2540 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી અદ્‌ભુતાનંદ

    સ્વામી અદ્‌ભુતાનંદજી મહારાજ (નિર્વાણ : ૧૯૨૦) એક અશિક્ષિત ગામડિયા ભરવાડના પુત્ર હતા. શ્રીઠાકુરના સંપર્કમાં આવ્યા પછી એમના દેહોત્સર્ગ પર્યંત એમની સેવાચાકરી કરીને એમની સાથે જ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં

    ✍🏻 સંકલન

    February 2006

    Views: 2200 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સંકલન

    સ્વામી બ્રહ્માનંદજી મહારાજ (૧૮૬૩-૧૯૨૨) શ્રીરામકૃષ્ણને ૧૮૮૧ના મધ્‍માં મળ્‍યા હતા અને શ્રીઠાકુરની મહાસમાધી પર્યંત લગભગ એમની સાથે જ રહ્યા હતા. શ્રીઠાકુરે સ્વામી બ્રહ્માનંદને પોતાના માનસપુત્ર તરીકે[...]

  • 🪔 પ્રાસંગિક

    વડોદરાના દિલારામ બંગલામાં શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજી પધારે છે

    ✍🏻 સંકલન

    May 2005

    Views: 1960 Comments on પ્રાસંગિક : વડોદરાના દિલારામ બંગલામાં શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજી પધારે છે : સંકલન

    ૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬-૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે અને ગુજરાતમાં રામકૃષ્ણ સંઘના ૪થા[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ : નવજાગ્રત હિંદુધર્મના પયગંબર - ૧

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    February 2005

    Views: 2800 Comments on પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ : નવજાગ્રત હિંદુધર્મના પયગંબર – ૧ : સ્વામી જિતાત્માનંદ

    ભારતના ઇતિહાસમાં હિંદુધર્મ ભયંકરમાં ભયંકર કટોકટીમાંથી પસાર થતો હતો ત્યારે અર્વાચીન, ગતિશીલ હિંદુધર્મની શોધને પંથે વિવેકાનંદ પડ્યા હતા. ભારતનાં ભણેલા બૌદ્ધિકો પર પાશ્ચાત્ય સંસ્કૃતિની આટલી[...]

  • 🪔 પ્રાસંગિક

    આનંદમયી માનું આગમન

    ✍🏻 સ્વામી ત્રિગુણાતીતાનંદ

    October 2004

    Views: 3900 Comments on પ્રાસંગિક : આનંદમયી માનું આગમન : સ્વામી ત્રિગુણાતીતાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્ય સ્વામી ત્રિગુણાતીતાનંદજીએ ‘ઉદ્‌બોધન’ માસિક પત્રિકામાં - પ્રથમ વર્ષ ૧૮મી સંખ્યા - મૂળ બંગાળીમાં ‘આનંદમયીર આગમન’ લખેલ લેખનો સ્વામી સર્વસ્થાનંદ, બ્ર. અમરચૈતન્ય અને[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીચૈતન્યદેવ વિશે સ્વામીજીના ઉદ્‌ગારો

    ✍🏻 સંકલન

    March 2004

    Views: 2400 Comments on પ્રાસંગિક : શ્રીચૈતન્યદેવ વિશે સ્વામીજીના ઉદ્‌ગારો : સંકલન

    સ્વામી સારદેશાનંદજી કૃત મૂળ બંગાળી પુસ્તકનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદ ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’ના પૃ.૩૬૮-૬૯માંથી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ શ્રીચૈતન્ય મહાપ્રભુની જન્મજયંતી પ્રસંગે અહીં[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામની વાણી : સંસાર અને સંપત્તિ

    ✍🏻 સંકલન

    March 2004

    Views: 4240 Comments on પ્રાસંગિક : શ્રીરામની વાણી : સંસાર અને સંપત્તિ : સંકલન

    * સંસારમાં સત્સંગ પામવો કઠિન છે અને ક્યાંય સત્ય અભિવ્યક્તરૂપે દેખાતું નથી. મન અજ્ઞાનના અંધકારથી ભરેલું છે અને બંધુત્વ અને આનંદ-હર્ષ જેવા ગુણોનું અસ્તિત્વ ક્યાંય[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી યોગાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    March 2004

    Views: 2480 Comments on પ્રાસંગિક : સ્વામી યોગાનંદ : સ્વામી ગંભીરાનંદ

    એમનો જન્મ ૧૮૬૧માં એક ગરીબ અને રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એક જમાનામાં એમનું કુટુંબ ભદ્ર અને સમૃદ્ધિવાળું હતું. એમનું પૂર્વ નામ યોગીન્દ્ર હતું. તેઓ[...]

  • 🪔 પ્રાસંગિક

    સેવક જીવન

    ✍🏻 ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય

    February 2004

    Views: 2650 Comments on પ્રાસંગિક : સેવક જીવન : ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય

    લાટુ મહારાજ પ્રાય: આમ કહેતા : ‘અરે! સેવા કરવી એ ઘણું જ કઠિન છે. જે લોકો પોતાનાં મા-બાપની સેવા કરી નથી શકતા, તેઓ ભલા ગુરુની[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણની વાતો

    ✍🏻 સ્વામી નિર્વાણાનંદ

    February 2004

    Views: 2750 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણની વાતો : સ્વામી નિર્વાણાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી નિર્વાણાનંદજી મહારાજના વાર્તાલાપોમાંથી સંકલિત તેમજ ‘ઉદ્‌બોધન’ (ફાલ્ગુન, ૧૪૦૨, અંક ૨) માં પ્રકાશિત લેખના સ્વામી ચિરંતનાનંદજીએ કરેલ હિંદી અનુવાદનો[...]

Previous567Next

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top